Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
નમોડર્હત્
૩૨ ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ -, પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામૌ । પાદી પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ।।૩૨।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિપ્પોસહિપત્તાણું ।
મંત્ર
: ૐ હ્રીં શ્રી કલિકુણ્ડસ્વામિન્ આગચ્છ- આગચ્છ આત્મમન્ત્રાન્ આકર્ષય-આકર્ષય, આત્મમન્ત્રાન્ રક્ષ-રક્ષ, પરમન્ત્રાન્ છિન્દ-છિન્દ, મમ સમીહિતં કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિની પ્રાપ્તિ થાય છે.
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(હે જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોનાં કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવા તમારા બન્ને પગ જ્યાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ નવ કમળો રચે છે.)
39
Loading... Page Navigation 1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60