Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બહેતુક મ્યુઝિયમમાં અનેક વિષયો આવરી લેવાયા છે. અહીં સંગ્રહાલય કરતાં પ્રદર્શનાલય છે. મ્યુઝિયમમાં વસ્તુઓની જાળવણી-સુરક્ષા કપરી છે. જનતાના જ્ઞાન માટે સુયોગ્ય રીતે પ્રદર્શિત કરેલ છે. અહીં લેબોરેટરીની વ્યવસ્થા ન હોઈ સાધારણ રીતે જરૂર પડ્યે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે ત્યારે તેને વડોદરા મોકલવામાં આવે છે. પરંતુ નિયમિત રીતે જીવાત દ્વારા રોગ ન લાગે વસ્તુનું રક્ષણ થાય તે માટે તકેદારી રાખી સફાઈની કાળજી લેવાય છે. મ્યુઝિયમમાં ફોટોગ્રાફિક રેકોર્ડ વગેરે વ્યવસ્થિત છે નોંધ : મારા આ લેખમાં જે કંઈ વિગતો છે તેમાં રૂબરૂ મુલાકાત દ્વારા મ્યુઝિયમના કયુરેટર શ્રી પટેલ સાહેબ તથા ગાઇડ સંગીતાબેનનો સહયોગ પ્રાપ્ત થાય છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202