________________
_૧૧
મંદિર પધારો સ્વામિ સલૂણા. प्रत्लास्तथाऽप्रतिमकाः प्रतिमाः पराश्च,
रम्यैर्वरैः परिकरैः सहिता विभान्ति । सम्यक् कथं तु कथये कथया हि तद्यत्
प्रत्यक्षदर्शनत एव हि संस्तवः स्यात् ।।१४।।
પ્રાચીન... બેજોડ.. ઉત્તમ... રમ્યપરિકરોથી સહિત.. એવી પ્રતિમાઓ અહીં શોભી રહી છે. જેના પ્રત્યક્ષદર્શનથી જ પરિચય થાય એને હું વાતો માત્રથી સમ્યક્ કેવી રીતે કહી શકું ?li૧૪ll
दृब्धः शिलाभिरभिमञ्जुलपाटलाभि
विच्छन्दवार उपरि प्रतिशोभतेऽत्र । नूनं स राणकपुरस्य महाकृतीनां,
વાર્થે દિ વોરા પતિ રોડમૂત્ III
અત્યંત સુંદર ગુલાબી શિલાઓથી બનાવેલ એવી રચનાઓ અહીં ચૈત્યની છતમાં અત્યંત શોભી રહી છે. નક્કી રાણકપુરની મહાન રચનાઓના કાર્યમાં આ રચનાઓ શિલ્પીઓને (નમૂના તરીકે કામ લાગી હશે.I૧પો.
श्रीवास्तुशास्त्रपरिदर्शितलक्षणैस्तच
चैत्यं सुलक्षितमहोऽस्ति नितान्तकान्तम् । निर्मापकक्रमयुगे विनतोऽस्मि नित्यं,
उद्धारकारकनुतौ त्वसमर्थ एव ।।१६।।
- તે (પિંડવાડાનું) ચૈત્ય શ્રીવાસ્તુશાસ્ત્રમાં પરિદર્શિત લક્ષણોથી સુલક્ષિત અને અત્યન્તસુંદર છે. તેના નિર્માતાનાં ચરણયુગલમાં હું નિત્ય નતમસ્તક છું. અને જીર્ણોદ્ધાર કરનારની સ્તુતિમાં તો અસમર્થ જ છું.I/૧દ્રા
જિનભક્તિ એટલે સુખદાયી છાયાવાળો મુક્તિમાર્ગ - ષોડશકવૃત્તિ
वीरविक्रमप्रासादः
વીરવિક્રમપ્રાસાદ