Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/008487/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा काव्यम् મંદિર પધારો સ્વામિ સલૂણા... ગુર્જરાનુવાદ • પ્રાપ્તિસ્થાન શ્રી પિંડવાડા જૈન સંઘ • શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ c/o. ચંદ્રકાંત એસ. સંઘવી, ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ (ઉ.ગુ.) ફોન : ૨૩૧૬૦૩ શ્રી પિંડવાડ-વીરવિક્રમપ્રસાદ પ્રતિષ્ઠા-પ્રશસ્તેિ). વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય પંન્યાસપ્રવર કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય પ્રકાશક શ્રી પિંડવાડા જૈન સંઘ Printed by : SHREE PARSHVA COMPUTERS 58, Patel Society, Jawahar Chowk, Maninagar, Abad-8. Tel. 25460295 Page #2 -------------------------------------------------------------------------- ________________ प्रभुप्रतिष्ठा हि मुदे न कस्य ? અંતરને માંગો. પ્રભુની પધરામણી ૨૬૦૦ વર્ષો પૂર્વે અપુનરાગતિ સિદ્ધગતિએ સિધાવેલ પ્રભુ વીરની પ્રતિષ્ઠા એટલે શું ? ભગવાન તો મોક્ષમાંથી પાછા નથી આવવાના... શ્રીહરિભદ્રસૂરિ મહારાજા સમાધાન કરે છે કે પ્રભુના ઉદ્દેશથી વાસ્તવમાં નિજભાવની જ પ્રતિષ્ઠા કરાય છે. – ‘મત્તિ च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतो-देशात् ।' એમાં ? આવું ન કહેતા, કારણ કે ભાવ એ જ સર્વસ્વ છે. પંચમ આરે ય અધ્યાત્મયોગી મહાત્માઓ સમવસરણધ્યાનાદિ દ્વારા પ્રભુનું ભાવસાનિધ્ય માણતા હોય છે. દ્રવ્યસાનિધ્ય તો એ કાન્તિક પણ નથી અને આત્યંતિક પણ નથી. અન્યથા કાલસૌકરિક ને કોણિકની દુર્ગતિ ન થાત. દ્રવ્યસાનિધ્યનું સાફલ્ય પણ ભાવસાનિધ્યના અભાવે નથી. આમ ભાવની સર્વોપરિતા સિદ્ધ થયા વિના રહેતી નથી. હૃદયસિંહાસન પર પ્રભુ બિરાજમાન થાય એટલે લૌકિકઅલૌકિક સર્વ અર્થોની સિદ્ધિ અવશ્યપણે થાય છે. - ‘ચિતે વ તસ્મિન્ નિવમા સર્વાર્થસિદ્ધિ: II’ પણ સબૂર... આ સહેલી વસ્તુ નથી... ભવની ગલીના ભૂંડા ભિખારી... અનાદિ સંસારના કુસંસ્કારોથી વાસિત જીવને શુભભાવની પ્રાપ્તિ કયાંથી ? ચરમાવર્તની પ્રાપ્તિ અને ગન્થિભે દ થયાં બાદ યોગાવં ચ ક જીવોને શુભનિમિત્તસંયોગ થાય છે. જે સંયોગ તેમના વિશિષ્ટ કર્મક્ષય ક્ષયોપશમમાં હેતુ બને છે. હાં - નં 8ાનં માવં પર્વ ૨ સંપળુ- કર્મના ઉદય-ક્ષય-ક્ષયોપશમમાં દ્રવ્યાદિ કારણ મનાયા છે. આ ક્ષયોપશમ શુભભાવોલ્લાસનું અવધ્ય કારણ બને છે. બસ... આવું જ એક અદભુત શુભનિમિત્ત એટલે પિંડવાડાની વીરવિકમપ્રાસાદની પ્રતિષ્ઠા... પ્રતિષ્ઠાનું હાર્દ છે હૃદયના શુભ ભાવો... અને તેના હેતુ છે શુભસંયોગો તે હમણાં જ સ્પષ્ટ થઈ ગયું છે, કળિકાળમાં ય નિર્વિકાર-નિરતિચાર-નિર્મળ બ્રહ્મચર્યના સ્વામિ ચારિત્રચૂડામણિ સિદ્ધાન્તમહોદધિ જંગમ કલ્પતરુ સૂરિ પ્રેમ અને તેમના પટ્ટધર ૩૬ કરોડ નવકાર સાધના સાધક વૈરાગ્યરસમહોદધિ સૂરિ યશોદેવ આદિ શતાધિક મુનિવરોની પાવન નિશ્રામાં શુભમુહૂર્ત થયેલ આ પ્રતિષ્ઠાનો અજબગજબનો પ્રભાવ અનુભવાય છે. સંઘનો અભ્યદય.. મન્દિર બાંધણીમાં પિંડવાડાની વિશ્વવિખ્યાતિ... વગેરે તો તેના પ્રત્યક્ષ પુરાવા છે. ભાવોનો અનુભવ તો વાચકો સ્વયં કરશે... ૫૦-૫૦ વર્ષો બાદ એ પ્રતિષ્ઠા પર આ સર્જન થઈ રહ્યું છે એમાં ય તેનો જ પ્રભાવ માનવો પડશે ને ? ચાલો... આ કાવ્યના મધુર શબ્દોને સથવારે Page #3 -------------------------------------------------------------------------- ________________ एगा वि सा समत्था जिणभत्ती दुग्गई निवारेउं । दुलहाई लहावेउं आसिद्धिपरंपरसुहाई ।। - भक्तपरिक्षा न प्रतिष्ठासमो धर्मो,विद्यते गृहिणां क्वचित् । बहुभव्योपकारत्वाद्धर्मसागरवर्द्धनात् ।। यः प्रतिष्ठां विधत्ते ना, शक्रत्वं चक्रवर्तिताम् । प्राप्य मुक्तिं प्रयात्येव, सद्धर्मोदयकारणात् ।। - श्रावकाचार આપણે ય એ અદભુત ક્ષણોના સાક્ષી બનીએ. એ શબ્દોમાં તન્મય થશો એટલે હૃદયની સ્ક્રીન પર એ મંગલ દેશ્યો તરવર્યા વિના નહીં રહે. પ્રભુ પ્રીતનો રોમે રોમે સ્પર્શ થાય.. અંતરના આંગણે પ્રભુની પધરામણી થાય. મનમંદિરમાં પ્રભુની પરમ પ્રતિષ્ઠા થાય એટલે આપણો બેડો પાર. અમુક અપેક્ષાએ રચના કરતાં પણ સંશોધનનું કાર્ય વધુ મહત્ત્વનું હોય છે. પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને વિદ્વાનું મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. તથા પંડિતવર્યશ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવીએ આ પ્રબંધનું સૂક્ષ્મ દૃષ્ટિથી સંશોધન કરી આપેલ છે. તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. પાર્શ્વ કોમ્યુટર્સ વિમલભાઈનો સહકાર પણ સ્મરણીય છે. આગળ જણાવ્યું તેમ પ્રતિષ્ઠા ભાવપ્રધાન હોવાથી પ્રતિષ્ઠાકારક સાથે તેનો ગાઢ સંબંધ છે. તેથી આ પ્રબંધમાં દેવ અને ગુરુ બંનેનું ગૌરવ કરતાં પદ્યો રચાયા છે. પ્રતિષ્ઠાકારક પ્રત્યેનું બહુમાન પ્રતિષ્ઠાને વધુ આદરણીય બનાવે છે. અને પરિણામે પરમાત્મા પ્રત્યેના ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે. સ્વપરની પરમાત્મપ્રાપ્તિમાં આ પ્રબંધ નિમિત્ત બને એ ભાવના સાથે વિરમું છું. છંદસામ્ય શ્લોક સંખ્યા | સર્ગ | છંદ વસંતતિલકા ઉપજાતિ સંગ્ધરા વિવિધ છંદ - ભકતામર કલ્યાણકંઠં આમૂલાલોલધૂલિ u Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬. રામચન્દ્ર સૂ.મ. એ શાસપાઠ પૂછવા પોતાના મુખ્ય શ્રાવકને મોકલ્યા ત્યારે એ શ્રાવકને ખ્યાલ આવ્યો કે મારા ગુરુ કરતાં એમનાં પણ ગુરુ વધારે જાણકાર છે - વિદ્વાન છે. બાહાપ્રવૃત્તિમાં રસ ન હોવાથી લોકો એમને સરળ-ભોળા માને છે. (નરોત્તમ મોદીએ વાત કરી હતી) ૭. દાનસૂરિ મ.સા. મુમુક્ષુઓને પ્રેમસૂરિ મ.ના શિષ્ય કરવા માટે નક્કી કરાવતા હતા. (વિ.સં.૧૯૮૬ થી ૧૯૯૧) ૮. આચાર્ય પદવી વખતે “સિદ્ધાંત મહોદધિ” વિશેષણ બિરૂદ આપ્યું. છે પરપ્રતિષ્ઠાચાર્યનો પરિચય છે પૂ.ગચ્છાધિપતિશ્રીના શબ્દોમાં...... સ્વર્ગારોહણ તિથિ : વૈશાખ વદ ૧૧ (વિ.સં. ૨૦૨૪) ખંભાત. ૧. દીક્ષા માટે ૨ વાર ભાગવું પડ્યું... ૩૬ માઈલ ચાલવું પડ્યું. (પુરૂષાર્થ અને ઉત્સાહ) ૨. પાલીતાણામાં સિદ્ધિવિજયજી નામના સાધુ ભગવંતે ઘોઘામાં બિરાજમાન દાનવિજયજીનું નામ આપ્યું. (યોગાવંચકપુણ્ય...) સંયમ પછી ગુરુજીને ૫ શિષ્યો કરવાનો અભિગ્રહ લીધો. એક જ વર્ષમાં ૫ શિષ્યો કર્યા - થયા. (શકિત-સંકલ્પ બળ) ઉપાધ્યાય થયા ત્યાં સુધી ૨ વાર ગોચરી જતા હતા. છાણીથી વડોદરા ૬ માઈલ રોજ ભણવા જતા, ત્યાંના સરકારી જ્ઞાનભંડારના પંડિત પાસે - ગુરુના ગુણગાનપંડિતનું આકર્ષણ- સયાજીરાવ ગાયકવાડને પંડિતે વાત કરી- પ્રવચન માટે આમંત્રણ તથા જ્ઞાનભંડાર જોવા આમંત્રણ મળ્યું - બધાના મૂળમાં આચારસંપન્નત્તા, ભાષાની મીઠાશગુરુના ગૌરવની અવસરે વાતો. ૧૦. કોની આચાર્ય પદવી છે તે જાહેરાત વિના પાટણથી બોલાવીને દબાણ કરીને અનિચ્છાએ (૧૪૪ મી કલમથી) આચાર્ય પદવી આપી. તપ-જ્ઞાન-ત્યાગ-સંયમ-સંયમીઓની કાળજી વિ.બધી બાબતોમાં તત્પર હતા. ૧૧. વિ.સં. ૨૦૧૪ ના સંમેલનમાં અંદરખાને મુખ્ય પ્રેરક હતા. ૨૦૨૦ માં તિથિ અંગે પટ્ટક રૂપે સમાધાન એમની સખ્ખત મહેનત અને પકડથી થયું. ૧૨. કમ્મપયડીના એ કાળે સૌ પ્રથમ અભ્યાસ કરનાર હતા. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૩. કર્મસાહિત્યનું સર્જન કરાવ્યું. ૧૪. ૨૦૦૬-૦૭ મા પાલીતાણા-ગિરિરાજ પર સંકલ્પ કર્યો કે ૨૫ યુવાનો સંયમ અને શાસન માટે તૈયાર કરવા. ત્યાં મુમુક્ષુપાઠશાળામાં ૭ જેટલા યુવાનો મુમુક્ષુ તરીકે ભણવા પણ રહ્યા. - ૩ વર્ષમાં ૨૫ નો સંકલ્પ પૂરો થયો.. એ બધા સારા વિદ્વાન-સંયમી-પુણ્યશાળી શાસનના ધોરી વા થયા. ૧૫. પોતાના પ્રશિષ્ય પૂ.યશોદેવસ. મ. ને પણ પોતાના પધર બનાવ્યા. ૧૬. ૧૭. સાધ્વી સમુદાય (દાનસૂ.મ.) ગુરુજીએ ન સ્થાપ્યો. અને પોતે (પ્રેમસૂ.મ.એ) પણ ન સ્થાપ્યો પણ પરિસ્થિતિ વશ સ્થાપવો પડ્યો. પણ પોતે પૂ. યશોદેવસૂરિજીને સોંપ્યો. અને એમને સાધ્વીનાયક બનાવ્યા. સમુદાય-સંયમ-અને શાસનની વિશિષ્ટ કોટિની કાળજી અને ચિંતા હતી. અવસર પામીને દેશના પટ્ટક, આચાર પટ્ટક અને સમુદાય મર્યાદા પટ્ટક આમ ૩ પટ્ટક ને સર્વમાન્ય બનાવ્યા. (આ 3 નો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવા જેવો છે.) ૧૮. ૧૯. ૨૦. ૨૧. શિષ્ય-પ્રશિષ્યોને સારા ભણાવીને સંયમની કાળજીથી વ્યવસ્થિત તૈયાર કર્યા. એમનું લક્ષ છોકરાઓને, શ્રાવકોને વૈરાગ્ય-જ્ઞાન અને આચાર આપવા પૂર્વક સાધુ બનાવવાનું, સાધુઓને વૈરાગી, આચારસંપન્ન અને જ્ઞાનસંપન્ન બનાવવાનું હતું. મુખ્ય શ્રાવકો સાથે શાસનના મહત્ત્વના પ્રશ્નો અને એના ઉકેલના પ્રયત્ન વિ. વિચારણા, આરાધનાની પ્રેરણાઅભ્યાસ કરાવવો એ એમના જીવનના સતત બદ્ધલક્ષપૂર્વકના પ્રયત્નો હતા. અંતકાળે વીર... વીર... બોલતાં શુદ્ધિપૂર્વક પરલોક પધાર્યા. વિ.સં. ૨૦૬૩, વૈશાખ વદ - ૧૦, ઈ! (મુંબઈ). સિદ્ધાન્તદિવાકર ગીતાર્થગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ Page #6 -------------------------------------------------------------------------- ________________ - परमप्रतिष्ठा ॥ प्रथम स ॥ (આહત્યની) લક્ષ્મીથી વધતા એવા વર્ધમાનજિના અને મહાનોથી ય મહાન, વંદનીય એવા ગુરુ હેમચન્દ્રસૂરિજીને પ્રણામ કરીને હૃદયકુમુદને વિષે ચાંદની સમાન પરમપ્રતિષ્ઠાને (સમ્યસ્વાદિશુદ્ધિજનિત) આનંદ માટે કહીશ. ll૧al ।। प्रथमः सर्गः ।। (उपजाति) श्रीवर्धमानं जिनवर्धमानं, गुरुं गुरुभ्यो गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं परमां प्रतिष्ठा, ___ चान्द्रीं ब्रुवे हृत्कुमुदे मुदे ताम् ।।१।। १. ननु नारब्धव्यमिदं परमप्रतिष्ठाकाव्यम्, वैशिष्ट्यविरहात्, परमस्य भगवतः प्रतिष्ठायाः सौलभ्यादित्याशङ्कायामाह - परमां प्रतिष्ठामिति, कर्मधारयोऽत्राभिप्रेत इत्याशयः, तथा च प्रतिष्ठा-कालीन-प्रतिष्ठाचार्यकृतप्रणिधानपरमत्वानुभावाल्लभते प्रतिष्ठेयं परमा इति विशेषणं, तथा चाहुः श्रीहरिभद्रसूरयः- भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात्- इति । एतेन प्रतिष्ठाचार्यपरमता व्याख्याता, प्रणिधानतद्वतोः कथञ्चिदभिन्नत्वात्, अन्यथा तस्येति व्यपदेशानुपपत्तेः, सम्बन्धविरहादिति। महोपाध्याया वचनानल-क्रियादग्धकर्ममलस्याऽऽत्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरेव परमप्रतिष्ठा- इति प्राहुः (द्वा.दा.प्र.१८, षोडशकत. ८-८/९) तदपि तद्धेतुभावान्न दुर्घटमिति सर्वमवदातम् । २. तामिति काम् ? इत्यारेकायामाह द्वितीयं श्लोकम् । यदा-ता = लक्ष्मी, बाह्येतरश्रियोर्निबन्धनीभूतायाः प्रतिष्ठाया विशेषणमिदम्, कारणे कार्योपचारात् । मङ्गलम् જિનવચનરૂપ અગ્નિ કાર્યશીલ બને, કર્મોરૂપી અશુદ્ધિ ભસ્મીભૂત થાય અને આત્મા વીતરાગરૂપી સુવર્ણભાવને પામે આનું જ નામ પરમપ્રતિષ્ઠા - मा. श्रीयशोविश्य म . (खा.डा. ५-१८) ગૃહસ્થ જીવનનો ઉત્કૃષ્ટ ધર્મ છે પ્રતિષ્ઠા, કે જેનાથી કેટલાંય ભવ્યો પર ઉપકાર થાય છે ને ધર્મરૂપી સમુદ્ર હિલોળે ચઢે છે. - श्रावडायार મંગલમ Page #7 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા (વસતિના) ‘શ્રીપિઙવાટન’-તલામજ્ઞિનાલયે તુ, ‘શ્રીવીરવિમ’ કૃતપ્રતિમે પુરાળે । शास्त्रद्विजाम्बरयमे ननु वैक्रमेऽब्दे, श्रीप्रेमसूरिविहितां कथये प्रतिष्ठाम् ||२|| विश्वेऽपि कीर्तिरतुला प्रथिताऽस्ति विश्वे यस्यास्य राणकपुरस्य जिनौकसो ये । निर्माणका धरणमुख्यमहानुभावा, जीर्णोद्धृतिर्धृतिधरैस्त्विह तैः कृताऽऽसीत् ।।३।। प्राचीनता जिनगृहस्य ततो विचिन्त्या, माहात्म्यमेतदनुबन्धि तथा यथार्थम् । भक्तेस्तु शक्तिमविचिन्त्य धृतः प्रबन्धः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||४|| मङ्गलम् શ્રીપિંડવાડાના તિલક સમાન બેજોડ, પ્રાચીન એવા ‘શ્રીવીરવિક્રમ' પ્રાસાદમાં વિક્રમ સંવત્ ૨૦૧૬ માં સૂરિ પ્રેમ વડે વિહિત એવી પ્રતિષ્ઠાનું હું વર્ણન કરું છું.ચી સમગ્ર વિશ્વમાં જેની અતુલ્ય કીર્તિ પ્રસિદ્ધ છે એવા શ્રીરાણકપુર જિનાલયના જે નિર્માણકર્તા હતા તે ધરણાશાહ વગેરે ધૃતિમંત મહાનુભાવોએ અહીં (વીરવિક્રમ પ્રાસાદમાં) જીર્ણોદ્ધાર કર્યો હતો. તે પરથી આ જિનાલયની પ્રાચીનતા અને પ્રાચીનતાને અનુસરતા યથાર્થ માહાત્મ્યનો વિચાર કરવા યોગ્ય છે. ખરેખર ભક્તિથી શક્તિનો વિચાર કર્યા વિના આ પ્રબંધ મેં ઉપાડી લીધો છે. પરમ શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ના મંગલમ્ Page #8 -------------------------------------------------------------------------- ________________ ८ श्रीवीरविक्रमजिनालयदर्शनं तु, संसारसारसदृशं त्वथ कारयामि । गर्भालये जिनसमक्षमहो जनानां, सङ्कल्पकल्पनमहो किमिदं भवेन्न ? ॥ ५ ॥ किं कुन्दवृन्दहसनं ? रजनीश्वरः किं ? नीहारहार इह किं मरुमण्डलेऽपि ? | किं करवाणि जिनधर्मयशोऽथवा किं ? ज्ञातं हि वीरजिनबिम्बमिदं तु मुख्यम् ||६|| चान्द्रो रसं स्रवति यस्य पुरो नितान्तम्, शोकाकुला निशमनान्ननु चक्रवाकाः । 'आह्लाददानपरमं परमं परेभ्यः, साक्षाच्छशी तदिह भाति हि वीरबिम्बम् ||७|| १. चंदु आह्लादने इत्यतो धातोः चन्द्रपदनिष्पत्तिः । वीरविक्रमप्रासादः . परमप्रतिष्ठा સંસારમાં સાર સમુ છે જેનું દર્શન.. એવું આ વીરવિક્રમ જિનાલય. ચાલો એના દર્શન કરાવું.. ગભારામાં પ્રભુ સમક્ષ बोडोने शुं खावा संप-विकल्प थथा विना रहे... ... ॥५॥ શું આ મોગરાના ફૂલો હસી રહ્યા (ખીલેલા) છે ? શું આ ચન્દ્ર છે ? શું આ મારવાડમાં ય હિમસમૂહ છે? શું डैरवपुष्पोछे ? पछी विनधर्मनो यश छे ? हं.. हवे ખબર પડી આ તો મૂળનાયક શ્રી મહાવીરસ્વામિ ભગવાન छे॥७॥ જેની સામે ચન્દ્રકાન્તમણિ સતત રસ ઝરે છે. જેમને જોઈને (ચન્દ્રની ભ્રાંતિથી) ચક્રવાકો શોકાકુળ થઈ જાય છે. જે આહ્લાદ આપવામાં ઉત્તમ છે, પરમથી ય પરમ છે. એવું સાક્ષાત્ ચન્દ્ર સમાન શ્રીવીરપ્રભુનું બિમ્બ અહીં શોભી રહ્યું 29.11611 વીરવિક્રમપ્રાસાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ જેને જોઈને દ્રાક્ષ કડવી લાગે.. શ્રીખંડનો રસ નીરસતામાં પલટાઈ જાય.. અમૃત નકામું લાગે... એવું શ્રીવીરપ્રભુના મુખે (મધુર) સ્મિત છે. કે જેને જોઈને આંખો દેવોની જેમ નિર્નિમેષ થઈ જાય છે.ll મંદિર પધારો સ્વામિ સલૂણા द्राक्षा तु वीक्ष्य यदहो प्रतिभाति तिक्ता, खण्डोऽपि खण्डितरसश्च सुधा मुधा च । श्रीवीरनाथवदने स्मितमस्ति तद्यद्, ___ दृष्ट्वा दृशो दिविषदामिव निर्निमेषाः ।।८।। लावण्यपुण्यकरणं करुणारुणाक्षं, देदीप्यमानसुषमं कमनीयकान्ति । प्राचीनतापरमतामितमस्ति साक्षात्, श्रीवीरनाथ इव बिम्बमिह प्रकृष्टम् ।।९।। पार्श्वस्थसंवसथतोऽत्र समानीतानि, बिम्बानि भान्ति वरधातुसुनिर्मितानि । विश्वंभरावरविभूषणभूतचैत्य भूषाविधौ भुवनवर्यविभूषणानि ।।१०।। લાવણ્યથી પુનિત દેહ...કરુણાથી અરુણ નયનો.. દેદીપ્યમાન અતિશાયિની શોભા... કમનીય કાન્તિ... પ્રાચીનતાથી પરમતાને પામેલ. સાક્ષાત્ જાણે વીરપ્રભુ જ ના હોય તેવું પ્રકૃષ્ટ તે બિંબ છે.ll ધરતીના પરમ વિભૂષણ એવા આ સુંદર ચૈત્યને શણગારવા માટે વિશ્વના શ્રેષ્ઠ આભૂષણ સમાન એવા, ઉત્તમ ધાતુમાંથી સુંદર રીતે નિર્મિત એવા, પાસેના ગામ (વસંતપુર)થી લાવેલ એવા જિનબિમ્બો પણ અહીં શોભી રહ્યા છે.ll૧ના ૧. પરિકરની ગાદીનો લેખ ૧૨મી-૧૩મી સદીનો છે. એવું અનુમાન કરાયું છે. દહેરાસરમાં સં.૧૪૬૫નો શિલાલેખ છે. वीरविक्रमप्रासादः વીરવિક્રમપ્રસાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ १० प्रत्यग्रकाञ्चनरुचिः स्फुटरुपशोभः, त्रैलोक्यसारशरणं हरणं शुचां च । पुण्यप्रभाविपरिनिन्दितमन्दराद्रि रादीश्वरः कृततनुः परिराजतेऽत्र ।। ११ ।। व्युत्सर्गमुद्रमथ शान्तरसं हि साक्षात्, तं वीक्ष्य वीतदुरितं तु युगादिदेवं । बाढं सुधासरसि गाढमहो मनोऽभू च्छब्दाविगोचर इहास्ति खलु प्रभुः सः ।। १२ ।। तस्य प्रभोः प्रतिकृतिश्चरितार्थनामा, श्रीशान्तिनाथ भगवान्नपरेऽस्ति पार्श्वे । निमेषनयनौ तु सनातनाय, सर्वाङ्गसुन्दरविभोरवलोकनाय ।।१३।। १. अविगोचर इति । नागोचर एवेत्याशयः । अवक्तव्यभङ्गैकान्तप्रसङ्गात्, तत्त्वेनाऽपि तदापत्तेः । वीरविक्रमप्रासादः परमप्रतिष्ठा અભિનવ કાંચન જેવી કાન્તિવાળા... સ્ફુટ રુપशोभावाना... भैलोऽयना सारना शरण देवा... शोडने હરનારા... પાવન પ્રભાથી મંદરાચલથી ય ચઢિયાતા એવા જાણે આદીશ્વર જ શરીર ધારણ કરી અહીં આવ્યા હોય तेम प्रभु शोले छे. ॥११॥ डायोत्सर्गमुद्रामां स्थित... मूर्तिमंत प्रशमरस... વિગતદુરિત એવા તે યુગાદિદેવના દર્શનથી મન જાણે સુધાસરોવરમાં ગરકાવ બની ગયું... ખરેખર અહીં તે પ્રભુ શબ્દને અગોચર છે.૧૨ા તે પ્રભુની અત્યંત પ્રતિકૃતિ જ એવા, સાર્થક નામવાળા શ્રીશાન્તિનાથ બીજી બાજુમાં છે. સર્વાંગ સુંદર એવા તે પ્રભુના સનાતન દર્શન માટે હું અનિમેષ નયનોને ઈચ્છું .119311 વીરવિક્રમપ્રાસાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ _૧૧ મંદિર પધારો સ્વામિ સલૂણા. प्रत्लास्तथाऽप्रतिमकाः प्रतिमाः पराश्च, रम्यैर्वरैः परिकरैः सहिता विभान्ति । सम्यक् कथं तु कथये कथया हि तद्यत् प्रत्यक्षदर्शनत एव हि संस्तवः स्यात् ।।१४।। પ્રાચીન... બેજોડ.. ઉત્તમ... રમ્યપરિકરોથી સહિત.. એવી પ્રતિમાઓ અહીં શોભી રહી છે. જેના પ્રત્યક્ષદર્શનથી જ પરિચય થાય એને હું વાતો માત્રથી સમ્યક્ કેવી રીતે કહી શકું ?li૧૪ll दृब्धः शिलाभिरभिमञ्जुलपाटलाभि विच्छन्दवार उपरि प्रतिशोभतेऽत्र । नूनं स राणकपुरस्य महाकृतीनां, વાર્થે દિ વોરા પતિ રોડમૂત્ III અત્યંત સુંદર ગુલાબી શિલાઓથી બનાવેલ એવી રચનાઓ અહીં ચૈત્યની છતમાં અત્યંત શોભી રહી છે. નક્કી રાણકપુરની મહાન રચનાઓના કાર્યમાં આ રચનાઓ શિલ્પીઓને (નમૂના તરીકે કામ લાગી હશે.I૧પો. श्रीवास्तुशास्त्रपरिदर्शितलक्षणैस्तच चैत्यं सुलक्षितमहोऽस्ति नितान्तकान्तम् । निर्मापकक्रमयुगे विनतोऽस्मि नित्यं, उद्धारकारकनुतौ त्वसमर्थ एव ।।१६।। - તે (પિંડવાડાનું) ચૈત્ય શ્રીવાસ્તુશાસ્ત્રમાં પરિદર્શિત લક્ષણોથી સુલક્ષિત અને અત્યન્તસુંદર છે. તેના નિર્માતાનાં ચરણયુગલમાં હું નિત્ય નતમસ્તક છું. અને જીર્ણોદ્ધાર કરનારની સ્તુતિમાં તો અસમર્થ જ છું.I/૧દ્રા જિનભક્તિ એટલે સુખદાયી છાયાવાળો મુક્તિમાર્ગ - ષોડશકવૃત્તિ वीरविक्रमप्रासादः વીરવિક્રમપ્રાસાદ Page #12 -------------------------------------------------------------------------- ________________ - परमप्रतिष्ठा पूर्वोद्धृतेरपि शिलालिखिता प्रशस्तिः, अर्वाचीनोद्धृतिकृतेरपि दर्शनीया । चैत्येऽत्र यास्ति ननु साऽपि मम प्रबन्धे, त्वारम्भ एव वरचित्रपटे विभाति ।।१७।। આના પૂર્વજીર્ણોદ્ધાર અને અર્વાચીનોદ્ધારની દર્શનીય શિલાલિખિત પ્રશસ્તિ ચૈત્યમાં છે. તે બંને મારા આ પ્રબંધમાં શરૂઆતમાં જ ઉત્તમ ચિત્રપટમાં શોભે છે.ll૧oll જિનભક્તિને કલ્યાણકરી કહી છે, કે જે સ્વગપવર્મરૂપી ફળ આપવામાં કલ્પલતા સમાન મનાઈ છે. કારણ કે પરમજિનભક્તિયુક્ત એવો શ્રાવક-દેવપાળ પણ ભગવાનની પૂજા કરતાં જલ્દીથી કેવળજ્ઞાન પામ્યો.II૧૮ श्रेयस्करी हि जिनभक्तिरुदीरिता या, स्वर्गापवर्गफलकल्पलता मताऽस्ति । श्राद्धोऽपि यत् प्रवरभक्तियुतः समाप, कैवल्यमाशु जिनपूजकदेवपालः ।।१८।। निःसङ्ख्यदैवतविवन्दितपादपीठा, इन्द्रा अपि प्रवरसौख्यमहानुभावाः । सन्त्यज्य दिव्यविभवं परमं सदाऽपि, वाञ्छन्त्यहो- ! ऽविरतमेव यदीयभक्तिम् ।।१९।। અસંખ્ય દેવતાઓથી વિશેષ વન્દિત પાદપીઠવાળા શ્રેષ્ઠ સુખ અને મહા પ્રભાવવાળા એવા ઈન્દ્રો ય દિવ્યવિભવને છોડીને સતત અને સદાય જેની ભક્તિને ઝંખે છે.ll૧લી. वीरविक्रमप्रासाद: -વીરવિક્રમપ્રાસાદ Page #13 -------------------------------------------------------------------------- ________________ તેમની અનુપમ ભક્તિ અહીં પાપમય કાળમાં પણ પુણ્યથી મળે છે, એ સૌભાગ્ય છે. શ્રાવકો પણ તન-મનવચન-ધનનો રાગ છોડીને તે બધું ભગવાન વિષે સાર્થક કરે छ.॥२०॥ મંદિર પધારો સ્વામિ સલૂણા सौभाग्यमेतदिह पापमयेऽपि काले, तद्भक्तिरप्यनुपमा मिलतीह पुण्यैः । व्युत्सृष्टदेहवचनास्वनितार्थरागाः, सर्वं हि तद् जिनवरे चरितार्थयन्ति ।। युग्मम् ।।२०।। 'पञ्चाशके गदितवान् हरिभद्रसूरिः, सा त्वात्मनो हि सुगतावसकृत् प्रतिष्ठा । सौख्यं वरं वरतरं क्रमशो ददाना, संसारवर्यविरहं प्रददाति चान्ते ।।२१।। आज्ञाकृतो जिनगृहस्य सुकारकस्य, श्राद्धस्य चित्तमतुलं सुशुभानुबन्धम् । मोक्षान्तमप्यभिहितं समये जिनेन्द्रैः, पञ्चाशके कथितवान् हरिभद्रसूरिः ।।२२।। १. जिणबिंबपइट्ठावणभावज्जियकम्मपरिणइवसेण । सुगतीइ पइट्ठावणमणहं ऽसदि अप्पणो चेव ।।७-४५।। २. एयस्स फलं भणियं इय आणाकारिणो उ सङ्घस्स चित्तं सुहाणुबंधं णिवाणंतं जिणिंदेहिं ।।७-४४।। इति पञ्चाशके । युक्तं चैतत् सच्छायपथेनास्य मोक्षनयनस्वभावत्वादिति स्पष्टं षोडशकवृत्तौ । प्रतिष्ठादिफलम् શ્રીહરિભદ્રસૂરિજીએ પંચાશકમાં કહ્યું છે કે “પ્રભુપ્રતિષ્ઠા એ હકીકતમાં પોતાના આત્માની જ વારંવાર સદ્ગતિમાં પ્રતિષ્ઠા છે કે જે ક્રમશઃ ઉત્તમ, વધુ ઉત્તમ એવું સુખ આપે છે. અને અંતે પ્રકર્ષથી મોક્ષ પણ આપે છે.'ll૨૧|| જિનાજ્ઞાકારી એવા જિનાલય નિર્માણકારી શ્રાવકનું ચિત્ત મોક્ષ સુધી અપ્રતિમ સુશુભાનુબંધી થાય છે. એમ સિદ્ધાન્તમાં જિનેન્દ્રોએ કહ્યું છે.” એમ પંચાશકમાં હરિભદ્રસૂરિ મ.એ. કહ્યું છે.ગારશા -પ્રતિષ્ઠા આદિનું ફળ Page #14 -------------------------------------------------------------------------- ________________ १४. कालक्रमेण पुनरस्य जनैरकारि, र्जीणोद्धृतिः प्रकृतपुण्यसुपुण्यभाग्भिः । दासीकृतामरगृहस्य जिनालयस्य, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||२३|| श्रीपिण्डखाटकमहाकुशलोदयेन, स्वेलाजरत्नमतुलं मिलितं क्षणेऽस्मिन् । श्रीप्रेमसूरिरिति नामधरं वरेण्यं, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ||२४|| प्राचीनतीर्थमथ पावनसूरिनिश्रा, पुण्य क्षणश्च जिनराजमहाप्रतिष्ठा । सङ्घ महोत्सवकृते तु महोत्सुकोऽभूत्, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।। २५ ।। वीरविक्रमप्रासादः . परमप्रतिष्ठा કાળક્રમે ફરી કૃતપુણ્ય અને પુણ્યને ઉપાર્જન કરનારાઓ વડે આ જિનાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર થયો. હવે તો આ જિનાલય સુરલોકને ય દાસ બનાવતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.॥૨૩॥ શ્રીપિંડવાડાના મહાપુણ્યોદયથી પોતાની જ ધરતીનું ઉત્તમ અપ્રતિમરત્ન આ અવસરે મળી ગયું. જેનું નામ હતું શ્રીપ્રેમસૂરિ. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને वंधन ॥२४॥ પ્રાચીન તીર્થ.. પાવન સૂરિની નિશ્રા... અને જિનરાજ મહાપ્રતિષ્ઠારૂપ પુણ્ય અવસર .. (આ ત્રિવેણી સંગમમાં) શ્રીસંઘ મહોત્સવ માટે અત્યન્ત ઉત્સુક થયો. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.॥૨૫॥ વીરવિક્રમપ્રાસાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા. तादृग्महोत्सवसुयोजनदक्षचित्त, ___आहूत आहेतवरश्चिमनाभिधस्तैः । आयोजनेन परमेण कृतार्थकृत्यैः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२६।। पुण्यं महोत्सवकृते रमणीयरम्यं, मुष्टप्रभाप्रभमहो ! महसा महच्च । श्रीवर्धमाननगरं परिनिर्मितं तै वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२७।। आकृष्टबालयुववृद्धसमग्रलोकं सौन्दर्यलेशहसिताखिलविश्वलक्ष्मि । तद् वर्धमाननगरं त्वथ कीर्तयामि वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२८।। તેઓએ (સંઘજનોએ) એવા મહોત્સવના સુંદર આયોજનમાં હોંશિયાર એવા સુશ્રાવક ચીમનભાઈને બોલાવ્યા. તેમણે કરેલા પરમ આયોજનથી સંઘનો પ્રયત્ન કૃતાર્થ થઈ ગયો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.lરા મહોત્સવ માટે પવિત્ર, રમણીયોથી ય રમ્ય, (કુબેરની. નગરી) પ્રભાની પ્રભા (શોભા) ને ચોરી લેતા, કાંતિથી મહાન એવા “વર્ધમાનનગર' નું તેમણે પરિનિર્માણ કર્યું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.liRoll જેણે બાળ, યુવાન, વૃદ્ધ. સમગ્ર લોકોને આકર્ષિત કર્યા હતા, જેણે સૌન્દર્યના અંશથી પણ આખી દુનિયાની શોભાને હસી કાઢી હતી, તે વર્ધમાન નગરનું હવે હું કીર્તન કરું છું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.l૨૮II ૨. મુટા પ્રમાયા: (શ્રી નાર્યા:) TH થેન | ૨. તેનસા | वर्द्धमाननगरविभवः - વૈભવી વદ્ધમાનનગર Page #16 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा અંદર મહાકાય ગજરાજ પ્રવેશી જાય, તો ય તે તેનો સ્પર્શ ન કરી શકે તેવું ઊંચાઈથી અતિસુંદર એવું આ નગરનું દ્વાર ઉત્તમ હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૨૯ll अन्तःप्रविष्टगजराजमहाशरीर दुःशक्यस्पर्शमिति तुङ्गतयाऽतिकान्तम् । द्वारं ह्यहोऽस्य नगरस्य बभूव वर्य, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२९।। पूर्णो जिनेश्वरवरप्रतिमाशतैश्च, श्रीसम्प्रति-स्त्विति सभावरमण्डपोऽसौ । विच्छन्दतोरणमनोज्ञवितानरम्यो, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३०।। प्राज्यध्वनिप्रवरवर्धकयन्त्रतन्त्रो माधुर्यधुर्यजिनभक्ति तिप्रपूर्णः । उत्तुङ्गशासनजयध्वजगोमिनीशः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३१।। જિનેશ્વરોની સેંકડો ઉત્તમ પ્રતિમાઓ વડે પૂર્ણ એવો ઉત્તમ “શ્રી સંપ્રતિ સભામંડપ... કે જે વિચ્છેદો અને તોરણો વડે સુંદર અને ચંદરવાઓ વડે રમ્ય હતો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૦ના મોટા લાઉડસ્પીકરોની રચના વાળો, અત્યંત મધુર જિનભક્તિના સ્તવનોથી વ્યાપ્ત, ઉત્તુંગ એવી જિનશાસનના જયપતાકાથી શોભાવાળો.. (એવો તે સંપ્રતિ સભામંડપ હતો.) પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૧ ૧. સમૃદ્ધ ઘરોની વિશિષ્ટ રચનાઓ. ૨. ચંદરવો ૩. પ્રથમ-ઉત્તમ ૪. સ્તુતિ ૫. શોભાવાળો वर्द्धमाननगरविभव: - વૈભવી વર્તમાનનગર Page #17 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા, कम्रातिकम्ररचनैः कमनीयकान्तिः उद्यानमप्रतिमकं च “कुमारपालः" । विभ्राजते स्म विबुधाचलधुर्यरूपैः वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३२।। आकाशचुम्बनकरः सुरशैल उच्चः सानुस्थितौ नगरदर्शनदायकश्च । देवेन्द्रवन्धजिनजन्ममहैकधाम वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३३।। प्राप्याभयं शिवहितं स गतः सुदृष्टि मार्दाभिधो जिनवरप्रतिमेक्षणेन । साक्षाद्बभौ सुरचने त्विदमेव दृश्यं, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३४।। સુંદરોથી સુંદર એવી રચનાથી કમનીય કાન્તિવાળું બેજોડ એવું શ્રી કુમારપાલ-ઉધાન મેરુ વગેરે રચનાઓથી શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩રા ગગનચુંબી, અતિશય ઉંચો, શિખર પર ઊભા રહેવાથી આખા પિંડવાડાનગરના દર્શન કરાવનાર, દેવેન્દ્રોને ચ વધી એવા જિનેશ્વરોના જન્મોત્સવનું સ્થાન એવો તે મેરુ પર્વત હતો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૩ અભયકુમારને કલ્યાણમિત્ર તરીકે પામીને જિનવરની પ્રતિમાના દર્શનથી આદ્રકુમાર સભ્યત્વ પામ્યો હતો. એક સુંદર રચનામાં આ જ દૃશ્ય જાણે સાક્ષાત્ શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૪l ૧. કલ્યાણમિત્રા वर्द्धमाननगरविभव: -વૈભવી વર્ણમાનનગર Page #18 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा रज्जौ सुनर्तनकरः स इलाचिदेहो, देवाङ्गनाभमहिला च मृदङ्गधी । तदृश्यमत्र नतदृष्टिमुने रराज, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३५।। श्रीवीरनाथविहृतेः स इतः प्रवृत्तिं, . श्रीश्रेणिकाभिधनृपो हृदयोत्पलाब्जम् । प्राप्याऽथ वन्दनरतो रचनेऽत्र भाति, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३६।। એક બાજુ દોરડા પર સુંદર નૃત્ય કરતો ઈલાચીનો દેહ (મન તો મુનિવરમાં હતું.) અને નીચે ઢોલ ધારણ કરતી, અપ્સરા જેવી સ્ત્રી હતી અને નીચી દૃષ્ટિવાળા મુનિવર હતાં. આ દ્રશ્ય એક રચનામાં શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૩પ. તો એક બાજુ હૃદયકુમુદને વિષે ચંદ્ર સમાન એવા શ્રીવીરપ્રભુના વિહારના સમાચાર મેળવીને વન્દન કરતા એવા શ્રીશ્રેણિકરાજા રચનામાં શોભી રહ્યા છે. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llઉઘા श्रीपिण्डवाटकपुरं प्रति यान्ति साक्षात्, नृत्यान्वितानि नृशतानि तु सप्रमोदम् । दृश्यन्त एव रचनेऽत्र मनोऽभिरामे, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३७।। એક મનોભિરામ રચનામાં તો નૃત્ય કરતા સેંકડો લોકો આનંદ સાથે શ્રીપિંડવાડાપુર પ્રતિ જઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llaoll ૧. કુમુદ (ચંદ્રવિકાસી કમળ) ૨. ચંદ્ર ૩. નૃત્યસહિત वर्द्धमाननगरविभव: - વૈભવી વર્ણમાનનગર Page #19 -------------------------------------------------------------------------- ________________ અહીં (રચનામાં) કબૂતર પરની કરુણાચી લાલા આંખવાળા મેઘરથ રાજા બાજને પોતાનું માંસ આપતા (ભાવિ) તીર્થકર મેઘરથરાજા દેખાતા હતા. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૮ll મંદિર પધારો સ્વામિ સલૂણા. पारापतेऽत्र करुणारुणलोचनोऽसौ, श्येनाय मेघरथभूप इतो ददानः । मांसं स्वकीयमथ तीर्थकृदत्र दृष्टः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३८।। तीर्थंकरस्य जननीह सुखेन सुप्ता, स्वप्नानि तन्निशमनेन सुपावनानि । सर्वातिशायिसुषमे रचनेऽत्र भान्ति, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३९।। भोगीन्द्रभोगरचनाहितभव्यभोग स्तन्मेघमालिमदमेघसमीरकल्पः । विभ्राजते स्म रचनेऽत्र तु पार्श्वसार्वो, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४०।। ૧. નન ચર્થ: ૨. દર્શન ૩. અતિશય શોભા = મુપમા ૪. ફણા ૫. સ્થાપિત ૬. શોભા ૭. જિના वर्द्धमाननगरविभवः અહીં ભગવાનની માતા સુખેથી પોઢેલા છે. અને તેમણે જોવાથી પાવન થયેલા સ્વપ્રો સવતિશાયી અતિશય શોભાવાળા આ રચનામાં શોભી રહ્યા છે. પરમશોભાવાળી એવી તે પરમા પ્રતિષ્ઠાને વંદન.Il૩૯ll, નાગેન્દ્ર (ધરણેન્દ્ર) ની ફણાની રચનાથી જેની ભવ્ય શોભા સ્થપાઈ છે, જે તે મેઘમાલિના અભિમાનરૂપી વાદળાને વીખેરવામાં પવન સમાન છે, તેવા શ્રી પાર્શ્વજિન આ રચનામાં શોભતા હતાં. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.llolી. -વૈભવી વર્ણમાનનગર Page #20 -------------------------------------------------------------------------- ________________ 30 -परमप्रतिष्ठा અહીં શ્રીશંખેશ્વરનાથના સ્તવનમાં રત ભક્ત વાચકવર્ય ઉદયરત્નમુનિ પ્રભુદર્શન માટે (દરવાજા ઉઘડવાનો) ચમત્કાર સર્જે છે તે દ્રશ્ય શોભે છે. પરમ-શોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪૧|| शर्खेश्वरेश्वरनुतौ तु रतो विभाति, तदर्शनार्थक-चमत्कृतिकारकोऽत्र । भक्तो मुनिर्युदयरत्नसुवाचकोऽपि, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४१।। वप्रत्रयं च जिनदेशनधाम भाति, श्रीवीरकेवलधरा ऋजुवालिका च । गोदोहिकासनधरः स विभाति वीरः, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४२।। श्रीवीरविक्रमजिनालय एष भाति, मध्ये समग्रनगरस्य महाप्रभावः । यत्राऽऽप धाम जिनराजमहाप्रतिष्ठा, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४३।। શ્રી જિનદેશનાનું સ્થાન સમવસરણ અને શ્રીવીર કેવળજ્ઞાનભૂમિ ૨જુવાલિકા પણ છે અને તે પ્રભુ વીર ગોદોહિકા આસનમાં શોભી રહ્યા છે. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.I૪રશા સમગ્ર (પિંડવાડા) નગરની મધ્યમાં મહાપ્રભાવક એવું આ શ્રી વીરવિક્રમ જિનાલય શોભી રહ્યું છે. કે જ્યાં જિનરાજની મહાપ્રતિષ્ઠા સ્થાન પામી. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.II૪all ૧. સ્થાન ૨. ભૂમિ ધરાસુરીel: -ધરતીનું સ્વર્ગ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીપ્રેમપુરીનો શ્રેષ્ઠ દરવાજો અને સૂરિપ્રેમની પાવન વસતિ ધર્મશાળા' પણ શોભી રહી છે. કે જે વિશાળ સમુદાયનું વિશાળ સ્થાન હતી. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪૪ો. મંદિર પધારો સ્વામિ સલૂણા. श्रीप्रेमपूर्वलजमेव विभाति वर्य, श्रीप्रेमसूरिवसतिद्यपि धर्मशाला । पुण्या विशालसमुदायविशालधाम, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४४।। सम्पूर्णयाऽशनविधौ मनुजैः सहस्र श्वेतोहरीभरतवाटिकयाऽतिकान्तम् । मन्ये पुरं महकृते परिपूर्णसज्ज, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४५।। प्रत्यग्रकैश्च विविधैरुपकारिकैस्तु, . पूर्णैस्तथा ह्यतिथिभिः सुतरां मनोज्ञम् । उत्कण्ठितं तु नगरं गुरुराजदृष्टौ, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।४।। ભોજનવિધિમાં હજારો મનુષ્યોથી ભરેલી, મનોહર એવી ભરતવાટિકાથી ખૂબ સુંદર એવું નગર જાણે મહોત્સવ માટે પરિપૂર્ણ સજ્જ બની ગયું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૪ull અતિથિઓથી પૂર્ણ એવા નવા નવા વિવિધ તંબુઓથી અત્યંત સુંદર એવું નગર હવે ગુરુરાજના દર્શન માટે ઉત્કંઠિત હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૪ઘા. ૧, નગર ૨. દ્વાર ૩. ઉત્તમ ૪. નવા ૫. તંબુ ૬. હામૂહિત્યા : | धरासुरालयः -ધરતીનું સ્વર્ગ Page #22 -------------------------------------------------------------------------- ________________ २२ यस्य प्रतीक्षणविधौ नृसहस्रकाणि आसन् क्षणः स हि समागत एवमत्र । श्रीप्रेमसूरिगुरुराजसमागमस्य पुण्यैरवाप्यत इह प्रगुरोस्तु सङ्गः ।।४७ || अत्यद्भुतस्वभिगतिर्नगरे बभूव नानाप्रकारवरतूर्ययुत सुशोभा । भान्ति स्म सञ्चरगणेषु, सुतोरणानि श्रीप्रेमसूरिवरदर्शनसूत्सुकानि ।।४८ ।। (શિવૃત્તિ) कलाशेषाभिज्ञो विधुकरमुखः पावनवपुः क्षमाशीलोपेतः प्रकटितयशा भद्रचरितः । महाप्रज्ञाधारो विनयसहितः शास्त्रनिपुणः स्वरूपप्रद्युम्नो हतमदबलो वीरचरितः ।। ४९ ।। ૧. પ્રકૃષ્ટ ગુરુ ૨. અભિયાન- ગુરુને લેવા સામે જવું તે. ૩. વાજિંત્ર ૪. રસ્તા ૫. ખૂબ ઉત્સુક ૬. કામદેવ परमप्रतिष्ठाचार्यप्रवेश: परमप्रतिष्ठा આ રીતે હજારો લોકો જેની રાહ જોઈ રહ્યા હતાં. તે અવસર હવે આવી ગયો હતો. આ અવસર હતો શ્રીપ્રેમસૂરિગુરુરાજના સમાગમનો, હા.. પ્રકૃષ્ટ ગુરુનો સંગ પુણ્યોથી જ મળતો હોય છે. II૪ll નગરમાં અતિ અદ્દભુત સુંદર અભિયાન થયું. શોભા અનેરી હતી, અનેક ઉત્તમ બેન્ડો વાગી રહ્યા હતા. જાણે સૂરિવર પ્રેમના દર્શન માટે ખૂબ ઉત્સુક થયેલા હોય એવા સુંદર તોરણો રસ્તાઓ પર શોભી રહ્યા હતાં.ll૪૮ll અશેષ કળાઓના વેત્તા, ચંદ્રકિરણ જેવા (સૌમ્ય) મુખવાળા, પવિત્ર દેહવાળા, ક્ષમા અને શીલથી યુક્ત, યશને ફેલાવનારા, ભદ્રચરિત્રવાળા, મહાપ્રજ્ઞાના આધાર, વિનયસહિત, શાસ્રનિપુણ, સ્વરૂપથી કામદેવસમાન, મદના લશ્કરને હણનારા, વીર સમા ચરિત્રવાળા.૪૯ ૧. પ્રસ્તાવથી શુભ કળા સમજવી. અથવા ‘સવા ના ધમ્મતા નળા' એ ગૌતમકુલકના વચનથી ધર્મકળામાં જ કળાસર્વસ્વ સમજી લેવું. પરમપ્રતિષ્ઠાચાર્ય પ્રવેશ Page #23 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા महागच्छस्रष्टा कृतयुगमुनि-ब्रह्मपरमो गुरुप्रेमेशोऽयं नगरसविधं प्राप च पदम् । स्वपढें यस्मै तु ह्यवितरदहो ! शालिशमिने यशोदेवाख्येन व्रतिगणयुजा तेन सहितः ।।युग्मम्।।५०।। कलियुगगतमोहो, नेत्रपात्रातिथिर्य दमृतसरसि मग्नाः, स्मस्ततः सर्वथाऽपि । इति मनसि विचारो, यज्जनानां बभूव, વિવત્ત તસૂયાં, દત્ત ! વેચાણવોfધ: III इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्य पंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये महोत्सवनगरप्रतिष्ठाश्रीसङ्घोल्लास-प्रतिष्ठाचार्यागमन-वर्णन-नामा પ્રથમ: સ: | ૧. સૂરિ પ્રેમે યશોદેવસૂરિજીને આચાર્ય પદવી પ્રદાન કરવા સાથે પોતાની પાટ સોંપી તેમને સ્વપટ્ટધર બનાવ્યા હતાં. ૨. ના, અતિશયોક્તિ નથી. કલિકાલવીતરાગ સૂરિ પ્રેમનું મનનીય ચરિત્ર અવશ્ય વાંચો... ‘fપદ્વત્તિમદોધ:' માધ્યમ્ (સાનુવાદ). परमप्रतिष्ठाचार्यप्रवेश: મહાગચ્છના સર્જક, જાણે ચોથા આરાના મુનિવર, બ્રહ્મચર્યમાં પ્રકૃષ્ટ એવા ગુરુ સૂરિ પ્રેમ પોતાની પાટ જેમને સોંપી છે એવા, સુંદર સંચમી મુનિગણસહિત એવા શ્રીયશોદેવસૂરિ સહિત નગરની નજીકના સ્થાને આવી પહોંચ્યા.Ifપણા કળિકાળવીતરાગ એવા સૂરિ પ્રેમના દર્શન થયાં... ખરેખર આપણે જાણે સર્વથા સુધા સરોવરમાં ગરકાવ થઈ ગયાં...' આવો જે લોકોના મનમાં (તે સમયે) વિચાર આવ્યો તેમની કલ્યાણબોધિ અત્યત ઈર્ષ્યા કરે છે. (દત્તા કા...શ... હું સૂરિ પ્રેમના દર્શનથી વંચિત રહી ગયો - એવી નિરાશા સૂચવે છે.)Ifપવી ઈતિ વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યહેમચન્દ્રસૂરિશિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિગુણિત મંદિર પધારો સ્વામિ સલૂણા’ - અનુવાદ મહોત્સવનગરપ્રતિષ્ઠા- શ્રીસંઘોલ્લાસ- પ્રતિષ્ઠાચાયગમના વર્ણન નામનો પ્રથમ સર્ગ. -પરમપ્રતિષ્ઠાચાર્ય પ્રર્વેશ Page #24 -------------------------------------------------------------------------- ________________ २४ - परमप्रतिष्ठा ॥ अथ द्वितीय सा॥ મુનિવરોના વૃન્દ રૂપી તારાઓની વચ્ચે ચંદ્ર સમા શોભતા સદા ય ભાવસ્તવમાં સ્થિર એવા તે પૂજ્ય (સૂરિ પ્રેમ) ત્યારે નમિજિનનાં નૂતન જિનાલયમાં મન-વચન-કાયાથી દ્રવ્યસ્તવમાં भन थयां.|१|| ।। अथ द्वितीयः सर्गः ।। (उपजाति) नमीश्वरस्याप्रतने तु चैत्ये, पूज्यः स पूज्यव्रजतारकेन्दुः । भावस्तवस्थोऽनिशमेव मग्नो, ह्यभूत्तदा द्रव्यनुतौ त्रिधाऽपि ।।१।। पंन्यासभानोस्तु पिकस्वरेण स्तवेन सङ्घोऽप्यभवत् सुभावः । भावाद्धि भावोद्भवमाह पूज्य, आचार्यवर्यो हरिभद्रसूरिः ।।२।। श्रीपिण्डवाडागुरुसञ्चरेऽथ, तत्स्वागतस्याभवदच्छयात्रा । बाणाब्धिसाधूत्तरसाधुमध्ये, श्रीप्रेमसूरिर्नितरां विरेजे ।।३।। १. अस्योत्तरत्रान्वयः । २. मनोवाक्कायैः ३. योगशतके ।।२९।। Pranaye પંન્યાસપ્રવર શ્રીભાનુવિજયજી ગણિવર્યના કોકિલ કંઠના સ્તવનથી શ્રીસંઘ પણ સુંદરભાવવાળો થયો.. હા.. પૂજ્ય આચાર્યવર્ય હરિભદ્રસૂરિજીએ “ભાવથી ભાવની ઉત્પત્તિ' કહી १ छ ने...||२| શ્રી પિંડવાડાના રાજમાર્ગે તેમના સ્વાગતની સુંદર યાત્રા નીકળી. ૦૫ થી પણ અધિક સાધુઓની વચ્ચે સૂરિ પ્રેમ विशेषथी शोलता ता.||3|| स्वागतयात्रा - સ્વીગતયાત્રી Page #25 -------------------------------------------------------------------------- ________________ બેન્કોના અવાજોએ આકાશ-પૃથ્વીને ભરી દીધા હતા.. આખી નગરીને મહોલ્લાસના પૂંજે ભરી દીધી હતી. નગરની સ્ત્રીઓએ સુંદર ભક્તિથી મંગળકળશોને ધારણ કર્યા હતા.IfIl મંદિર પધારો સ્વામિ સલૂણા. द्यावाभूमौ तूर्यगणैर्भूतायां, पुर्यां महोल्लासचयै तायाम् । घृतेषु माङ्गल्यनिपेषु चोच्चैः, सद्भक्तितः पूर्वनिताभिरत्र ।।४।। पूर्णेषु मार्गेषु जनैश्च नन्द्या___ वर्तादिभिः शोभितसञ्चरेषु । उपाश्रयस्याथ पदं प्रपेदे, यात्रा तु सोल्लासमहो ! गुरूणाम् ।।५।। असाध्यरोगी ह्यपि तीव्र पीडां, पंन्यासपद्मो ह्यवधीर्य धीरः । आयात आर्यो विनयैकदक्षो, રો: પુર: સપ્તમસૂપવાસ: Tદ્દા રસ્તાઓ લોકોથી Houseful થઈ ગયાં હતાં અને નન્દાવર્ત વગેરેથી શોભતા હતા. અને એમ કરતાં કરતાં ઉલ્લાસ સાથે ગુરુવરોનું સામૈયુ ઉપાશ્રયના સ્થાને આવી પહોંચ્યું. IN અસાધ્ય (કેન્સર) રોગના ભોગ બનેલા ધીરપુરુષ, આર્ય પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિવર્ય પોતાની તીવ્ર પીડાની અવગણના કરીને ગુરુની સામે આવી પહોંચ્યા. હા, તેઓ વિનયમાં અનન્ય દક્ષ હતા, વળી તેમને ત્યારે સુંદર (શેષયોગસાપેક્ષ) એવો સાતમો ઉપવાસ પણ હતો.liાા . સર્વત્ર સત સપ્તમી | ૨. કળશ ૩. રસ્તા ૪. કેન્સરરોગ ૫. પુ + ૩૫વામ: स्वागतयात्रा સ્વાગતયાત્રા Page #26 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा તેઓ સૂરિ પ્રેમના જમણા હાથ સમાન, સમર્પિતાત્મા, સમતાસુધાસાગર હતાં. ઉત્તમ શિક્ષણ આપવા વડે તેઓ મુનિઓની માતા હતા, તો સુંદર સંયમ વડે જીવોના પાલનહાર પણ હતા.nloll सोऽभूद् गुरोर्दक्षिणहस्तकल्पः, समर्पितात्मा समतामृताब्धिः । माता मुनीनां वरशिक्षणेन, पाताऽऽत्मनां शोभनसंयमेन ।।७।। प्रेमपिरेनं परमं प्रशिष्यम्, पंन्यासभानोरनुजं तपोऽर्कम् । समाधिमग्नं गुणवाररम्यं, कृपासुधासारदृशा सिषेचे ।।८।। भूता सभाऽतः शुभदेशनायाः, प्रेमर्षिणा सृष्टसुमङ्गलायाः । पंन्यासभानोः सुसरस्वती तु, प्रभावितां तां च सभा चकार ॥९॥ પં. ભાનુવિજયજીના અનુજ, તપોદિવાકર, સમાધિ-મગ્ન, ગુણગણરમ્ય એવા પોતાના પરમ પ્રશિષ્યને સૂરિ પ્રેમે પોતાની કૃપા સુધાભરી દૃષ્ટિથી સિંચ્યા.ll હવે કલ્યાણદેશનાની સભા થઈ. સૂરિ પ્રેમે સુંદર મંગલ કર્યું. પં. ભાનુવિજયજીની મનોરમ સરસ્વતીએ તે સભાને પ્રભાવિત કરી.inલા ૪. સૂર્ય ૫. સમૂહ ૬. “કેન્સરની યાતનામાં માસક્ષમણની સાધના' એટલે જ સમતાસાગર પંન્યાસશ્રીપદ્મવિજયજી. તેમનું અદ્ભુત ચરિત્ર અવશ્ય વાંચો- “મમતાસાગર;' માાવ્યમ્ (સાનુવાદ), મમતાસાર: (ઘ), ‘સાત્વિકતાનો તેજ સિતારો' (ગુજરાતી અને અંગ્રેજી) અને સમતાસાગર (સંક્ષિપ્ત ચરિત્ર લઘુ પુસ્તિકા) આલેખન-વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી. स्वागतयात्रा - સ્વીગતયાત્રી Page #27 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા प्रभुप्रतिष्ठामहबद्धकक्षः, सुवर्णवर्णावसरैकलक्षः | सर्वातिशायिप्रतिभाऽतिदक्षः, सङ्घः सहन्यादमतश्चकारः ||१०|| तदाऽऽगता शुक्लचतुर्दशी तु, चैत्रस्य यस्यां च गुरोर्बभूव । आचार्य - धान्याशु गनेत्रवर्ष पूर्व प्रतिष्ठा महोत्सवेन ।। ११ ।। गुणाम्बुधेस्तस्य गुणानुवादः, गुणैकलोलैः प्रकृतः प्रवाग्भिः । उत्सर्पणानीह बभूवुरुच्चै र्नानाप्रकाराणि महोत्सवस्य ।।१२।। १. लोन २. पट्टे 3. आशुगं = बाणम् ५, नेत्रम् = २, अर्थात् २५. ४. 'वाचोयुक्तिपटुः प्रवाक् ।' - इत्यभिधानचिन्तामणिः ५. छाभलीमो. परमोत्सवप्रारम्भः २७ ત્યારબાદ પ્રભુપ્રતિષ્ઠોત્સવ માટે સજ્જ, સ્વર્ણીયાવસરમાં જેનું અનન્ય લક્ષ છે તેવા, સર્વાતિશાયી પ્રતિભાથી અત્યન્ત ध्क्ष सेवा श्रीसंधे स्वामिवात्सल्य (४भरावार ) . ॥१०॥ ત્યારે ચૈત્ર સુદ ૧૪ આવી, કે જે દિવસે ૨૫ વર્ષ પૂર્વે સુંદર મહોત્સવપૂર્વક સૂરિ પ્રેમની આચાર્યપદે પ્રતિષ્ઠા થઈ હતી. 119911 તેમના ગુણોમાં અનન્ય લાલસાવાળા પ્રવક્તાઓએ ગુણસાગર એવા તેમના પ્રકૃષ્ટ ગુણાનુવાદ કર્યા. અને મહોત્સવની વિવિધ પ્રકારની મોટી મોટી ઉછામણીઓ થઈ. ॥१२॥ -પરમોત્સવનો પ્રારંભ Page #28 -------------------------------------------------------------------------- ________________ २८ परमप्रतिष्ठा 'संप्रतिभs' सने 'कुमारपाल Gधान' न सानोने ગમતું એવું ઉદ્ઘાટન તેના લાભ લેનાર વડે સુંદરભાવોથી थयु. पछी...||१३|| શ્રીજિનશાસનના સમ્યફ સૂચક, ગગનચુંબી, ભવ્ય જીવો રૂપી કમળના વિકાસ માટે સૂર્ય સમાન (પ્રાય:) ૩૦ હાથી ઉંચા એવા મહાધ્વજનું આરોહણ કરાયું.ll૧૪ll उद्घाटनं सम्प्रतिमण्डपस्य, कुमारपालोपवनस्य चैवम् । मनोज्ञभावैः सुमनोऽभिरामं, बभूव तल्लाभधृता ततोऽपि ।।१३।। संसूचकस्याऽऽर्हतशासनस्य, त्रिंशत्करस्यातिमहाध्वजस्य । आरोहणं त्वम्बरचुम्बिनोऽभूद्, भव्याब्जचण्डांशुसमस्य तस्य ।। युग्मम् ।।१४।। पीठे ध्वजस्यास्य ततो विरेजे, पंन्यासभानुः प्रभयाऽतिभानुः । सत्प्रेरणां स्वीयसरस्वतीतो, ददौ सुकृत्यै जिनशासनाय ।।१५।। પછી તે ધ્વજની પીઠ પર પ્રભાથી સૂર્યાતિશાયી એવા પ. ભાનવિજયજી આરુઢ થયા. તેમણે પોતાની વાણીથી શ્રીજિનશાસનના સુંદર કાર્યો માટે સરસ પ્રેરણા આપી. ll૧પવા १. सुंदर २. सपन. 3. 5म ४. सूर्य परमोत्सवप्रारम्भ: -પરમોત્સવનો પ્રારંભ Page #29 -------------------------------------------------------------------------- ________________ પછી ઈન્દ્રધ્વજ, વિવિધ બેન્ડો, સુંદર ચાંદીના બે રથો, બે હાથી સાથે અત્યંત કાંતિથી સુંદર એવી પાવન જલયાત્રા શોભી હતી.II૧ણા મંદિર પધારો સ્વામિ સલૂણા_ हरिध्वजेन विविधैश्च तूयः, सत्स्यन्दनाभ्यां वरराजताभ्याम् । स्तम्बरमाभ्यां पुनितोदयात्रा, વિગતે માનપુનિશાન્તા પારદા अखण्डदीपस्य निपस्य चैव भूता प्रतिष्ठा शुभलग्नकाले । आनन्दवार्धावभिवर्द्धमाने प्रभुप्रतिष्ठा हि मुदे न कस्य ? ।।१७।। શુભલગ્નકાળે આનંદનો સાગર વર્ધમાન હતો ત્યારે અખંડ દીપક અને કુંભની સ્થાપના કરવામાં આવી, ખરેખર પ્રભુની પ્રતિષ્ઠાથી કોને આનંદ ન થાય ?Iloil श्रीपञ्चकल्याणकपूजनाऽभूत्, ગીતસંગીતથી સ્કુરાયમાન શોભાવાળી શ્રી પંચ-કલ્યાણક संगीतगीतैः स्फुरितैकशोभा । પૂજા થઈ. અતિપાવન એવા પં. ભાનવિજયજીના પ્રવચનો पंन्यासभानुप्रवचांसि चाऽपि, પણ સુંદર થયા.ll૧૮II बभूवुरुच्चैरतिपावनानि ।।१८।। ૧. ઈન્દ્રધ્વજ ૨. વાજિંત્રો ૩. બે રથોથી ૪. ચાંદીના ૫. બે હાથીથી ૬. જલયાત્રા ૭. ખૂબ ૮. સુંદર ૯. પ.ભાનવિજયજી એટલે ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ ભુવનભાનુસૂરીશ્વરજી જે હતા Master of all. ખાતરી કરવા અચૂક વાંચો “ભુવનમાનવીયમ્' મદાવાત્રમ્ (સાવાd). पञ्चकल्याणकोत्सवः -પંચકલ્યાણકૌત્સવ Page #30 -------------------------------------------------------------------------- ________________ 30– परमप्रतिष्ठा पंन्यासरोचिर्हिमकान्तिमुक्ति मुख्यानगारा रसनेत्रसङ्ख्याः । प्रवेशमापुः स्फुटरूपशोभे, महोत्सवेऽस्मिन् गुरुराजशिष्याः ।।१९।। સૂરિ પ્રેમના શિષ્યો પંચાસત્રિપુટી કાંતિ વિ. મુક્તિ વિ. અને હિમાંશુ વિ. સાથે ૨૯ મુનિવરોનો સ્કુટરુપ શોભાવાળા આ મહોત્સવમા પ્રવેશ થયો./૧લી શ્રીનન્દાવર્ત પૂજન વગેરે અનેક મહાપૂજનો સંપૂર્ણ વિધિપૂર્વક થયા. અત્યંત શોભતા એવા શ્રીપંચકલ્યાણક સુંદર ઉત્સવો તો સાક્ષાત્ લાગતાં હતાં.Il૨૦ महार्चना तत्र बभूव नन्द्या वर्तादिकस्याविधिलेशहीनाः । श्रीपञ्चकल्याणकसूत्सवास्तु, साक्षादिवाऽभान् परिराजितास्ते ।।२०।। श्रीशान्तिनाथो जिनचक्रवर्ती, ह्यभूदतो द्विर्ददृशेऽस्य माता । स्वप्नानि कल्याणकराणि विश्वे, त्रैलोक्यज्योतिःसुखसंयुतानि ।।२१।। શ્રીશાન્તિનાથ ભગવાન તીર્થકર હતા, તો ચક્રવર્તી પણ હતા, માટે તેમની માતાએ (૧૪) સ્વપ્રો બે વાર જોયા, કે જે રવમાઓ વિશ્વમાં કલ્યાણ કરનારા અને ગૈલોક્યમાં જ્યોતિ અને સુખના કરનારા છે.રા १. त इति के ? इत्याशङ्कायामाह श्लोकानुत्तरान् । ૧. પૂજ્યશ્રીની પરાક્રમગાથા પીરસતા રસથાળો- ભુવનભાનુના. અજવાળા, ભુવનભાનુ એક સોનેરી પાનું, સંઘદૃષ્ટિએ ભુવનભાનુસૂરિ, ભુવનભાનુ સાહિત્યોપનિષદ્, સાત્વિકતાનો તેજ સિતારો. -પંચકલ્યાણકોત્સવ पञ्चकल्याणकोत्सवः Page #31 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા सुपर्वलोकाच्च्यवनं जिनस्य, हरेश्च कोपो ऽनुशयस्ततश्च । 'नमोऽस्तु' चेत्यादि बभूव साक्षाद्, दृश्यं यथा सत्यमहो तथैव ।। २२ ।। श्रीवेद्यकर्मैकनिवारणार्चा, ततोऽप्यभूद् भव्यरथैकयात्रा । जिनेन्द्रभक्तिस्त्वभवच्च साय मुत्सर्पणानि प्रभुजन्मनश्च ||२३|| माताऽचिराऽथ स्वपितीह दृश्ये, त्रिलोचनो भानुऋषिश्च तत्र । सन्मन्त्रजापं कुरुतः स्म सम्यक्, तदाऽभवच्च प्रभुजन्मकालः ।।२४।। १. ऋलृति ह्रस्वो वा (सि.हे. १-२-२ ) इत्यनेनासन्धिः । पञ्चकल्याणकोत्सवः ३१ શ્રીજિનેશ્વરનું દેવલોકથી ચ્યવન... ઈન્દ્રનો કોપ અને પશ્ચાત્તાપ... નમ્રુત્યુાં... વગેરે એટલું સાક્ષાત્ થયું, જાણે તે દૃશ્ય સત્ય જ હોય.॥૨॥ પછી શ્રીવેદનીયકર્મનિવારણપૂજા થઈ પછી ભવ્ય વરઘોડો नीडज्यो. सांधे विनेन्द्रलडित (भावना) यर्ध. याने प्रभुन्भ (महोत्सव) नी छामसीओ यर्ध ॥२३॥ (જન્મ કલ્યાણકના) દૃશ્યમાં માતા અચિરા પોઢેલા હતા અને ત્યાં પં.ત્રિલોચનવિજયજી અને પં.ભાનુવિજયજી સુંદર મંત્રજાપ સમ્યક્ રીતે કરતાં હતાં અને ત્યારે પ્રભુનો જન્મકાળ थयो. ॥२४॥ -પંચકલ્યાણકોત્સવ Page #32 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा જિનેન્દ્રશાન્તિની કોઠીમાં રહેલ જલમગ્ન મૂર્તિને બહાર કાઢવામાં આવી અને શ્રીશાન્તિનાથના જન્મનાં પુણ્યપ્રસાર કરતા સમાચારની જાહેરાત કરવામાં આવી. રિપો घण्टारवैस्तूर्यरवैश्च शङ्ख नादैर्महोल्लासजयारवैश्च । पूर्णे तदा सम्प्रतिमण्डपे तु, जन्मोत्सवोऽभूद् गतजन्मनोऽत्र ।।।।२५।। पानीयमग्ना मणिकस्थमूर्ति, र्जिनेन्द्रशान्तेर्बहिरुद्धता सा । विसारिता पुण्यविसारवार्ता, श्रीशान्तिनाथस्य च जन्मनोऽथ ।।२६।। આખો ય “સંપ્રતિસભામંડપ' ઘંટારવો, બેન્ડોના અવાજ, શંખનાદો, મહોલ્લાસ અને જયનાદોથી ભરાઈ ગયો અને જન્મરહિત (મુક્ત) એવા પ્રભુનો અહીં જન્મોત્સવ થયો.l૨ll શ્રીદિષ્કુમારી-ઈન્દ્ર વગેરેના સુંદર મહોત્સવો થયા. રચના કરેલ મેરુ ઉપર સકલ મહેન્દ્રો વડે સહર્ષ જન્માભિષેક थयो.॥२७॥ श्रीदिक्कुमारीमघवप्रकृष्टा, महोत्सवाश्चात्र बभूवुरुच्चैः । बभूव मेरौ रचिते महेन्द्र जन्माभिषेकः सकलैः सहर्षेः ।।२७।। पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #33 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા. महोक्षरूपेण जिनाभिषेकः, शक्रेण योऽभूत् कुतुकैकधाम । उत्कण्ठितैश्चोद्गललोकवारै ટૂંદ: સુરે: રાસ્વરૂપ: રિટા श्रीशान्तिनाथस्य पिता महीपः, श्रीविश्वसेनोऽप्यकरोन्महं तम् । सत्यं यथा यं तु विलोकयन्तो, મૂતા: વૃત્તાથ: વર્તવાન મત્ય: Ijરા બળદના રૂપથી શકે કરેલ જિનાભિષેક તો કુતૂહલનું અનન્ય સ્થાન બની ગયો. ઉત્કંઠિત લોકોએ ઊંચા થઈ થઈને આ દ્રશ્ય નિહાળ્યું... હા, આ દૃશ્ય સમ્યગ્દર્શનનું સાધકતમ બની ગયું હતું.il૨૮II શ્રીશાન્તિનાથના પિતા શ્રીવિશ્વસેન રાજાએ પણ એવો મહોત્સવ કર્યો કે જાણે સત્ય એવા તેને નિહાળતા કળિકાળના માનવો કૃતાર્થ થઈ ગયા.ll૨TI गतिः प्रभोश्च प्रति पाठशाला-. मृभुक्षिणस्तत्र तथाऽऽगमश्च । जगत्प्रभोस्तन्महिमातिकान्तं, दृष्ट्वा सुदृष्टिस्त्वमला बभूव ।।३०।। ભગવાનનું પાઠશાળા ગમન...ઈન્દ્રનું આગમન પણ થયું. (તેણે કરેલ) ભગવાનનો સુંદર મહિમા જોઈને સમકિત નિર્મળ થયું.ll૩૦ના ૧. મોટા બળદ ૨. કુતુહલ ૩. સમ્યક્દર્શન ૪. સાધકતમસ્વરૂપ ૫. વમૂત શેપ: . पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #34 -------------------------------------------------------------------------- ________________ ३४ -परमप्रतिष्ठा નવનિર્મિત ઉત્તમ વિવાહ સ્થાને શ્રીશાન્તિનાથનું સુંદર વિવાહકૃત્ય થયું. ત્યારે ય પ્રભુને નીરાગી જોઈને ભવ્ય प्रेक्षकानो राग भरी गयो.||3|| निर्मापिते वर्यविवाहधाम्नि, सूद्वाहकृत्यं च बभूव शान्तेः । तदाऽप्यरागं परिलोक्य सार्वं, सम्प्रेक्षकाणां मृतिमाप रागः ।।३१।। राज्याभिषेको वरचक्रिणोऽथ, देदीप्यमानेन्दिरया सुरेजे। समृद्धिसानावपि निर्विकार श्चक्रे न केषां कुतुकं जनानाम् ।।३२।। विज्ञप्तिरेवं जिनचक्रिणोऽथ, लोकान्तिकैर्दीक्षणहेतवेऽभूत् । दीक्षाभिषेकः कमनीयकम्रो, बभूव यात्रा जनमोहनाऽपि ।।३३।। ઉત્તમ એવા આ ચક્રવર્તીનો રાજ્યાભિષેક પણ દેદીપ્યમાન લક્ષ્મીથી શોભતો હતો. સમૃદ્ધિના શિખરે પણ નિર્વિકાર એવા પ્રભુએ ક્યાં લોકોને આશ્ચર્ય પમાડ્યા ન હતા ?I3રા જિનચક્રીને દીક્ષા માટે લોકાન્તિકદેવોએ વિનંતિ કરી... અતિસુંદર એવો દીક્ષાભિષેક અને જનમોહના એવી યાત્રા (वरघोs1) थई. ||33|| १. लक्ष्मी . पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #35 -------------------------------------------------------------------------- ________________ ३५ દરેક પ્રસંગોમાં લોકોને બાધકરહિતપણે જાણે આ સાચું જ છે તેવું લાગતું હતું. દેવ-ગુરુના પરમ પ્રભાવથી આ મહોત્સવ આખા રાજસ્થાનમાં બેજોડ બન્યો હતો.il૩૪ll મંદિર પધારો સ્વામિ સલૂણા. प्रतिप्रसङ्ग ह्यभवज्जनानां, सद्भूतशङ्का गतबाधकेह । श्रीदेवगुर्वो: परमप्रभावाद्, दशेरकातुल्यतमो महोऽभूत् ।।३४।। श्रीप्रेमसूरिीकरोच्च मूर्ती सल्लुञ्चनं केशगणस्य शान्तेः । महाद्भुतं दृश्यमिदं जनेषु ह्यद्यापि यातीह न विस्मृतिं तु ।।३५।। पंन्यासभानुः प्रवरप्रवक्ता तल्लुञ्चनानु प्रजगाद सम्यक् । सुधीर्महाप्रेरकशब्दसिन्धु स्त्यागं प्रभोरप्रतिमं त्रिलोके ।।३६।। શ્રીશાન્તિનાથની મૂર્તિમાં શ્રીપ્રેમસૂરિએ કેશગણનું સમ્યક લુચન કર્યું. મહા અદ્ભુત એવું આ દ્રશ્ય તો લોકોને હજી ય ભૂલાતું નથી.il૩પ પ્રવપ્રવક્તા, મહાપ્રેરકશબ્દોના સાગર, સદ્ગદ્ધિસ્વામિ પં. ભાનુવિજયજીએ ત્રણલોકમાં અપ્રતિમ એવા પ્રભુના ત્યાગ વિષે સમ્યક્ પ્રવચન આપ્યું. laછા पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #36 -------------------------------------------------------------------------- ________________ परमप्रतिष्ठा सङ्गीतगीतैकसुवादकानां, गणेन सम्यक् च 'रझाक'नाम्ना । आभैकवृद्धिः प्रकृताऽत्र चत्वा रिंशत्कलाकारविनिर्मितेन ।।३७।। સંગીત અને ગીતના સુંદર વાદકોના ‘રઝાક' નામના ૪૦ કલાકારોથી વિનિર્મિત ગણે (બેન્ડે) અહીં શોભામાં અનન્ય वृद्धि रीती .॥30॥ લોકોના મનોરથો સાથે પ્રાણપ્રતિષ્ઠા અંજનશલાકાનો દિવસ પણ આવી ગયો. આનંદસાગરના આ વિભમમાં કોનું थिरा 1514 थयुं न तुं ?||3ell प्राणप्रतिष्ठादिवसोऽपि चैवं, समागतो लोकमनोरथैस्सः । आनन्दपाथोनिधिविभ्रमेऽस्मिनाप्लावितं चित्तमभून्न कस्य ? ॥३८।। (शार्दूलविक्रीडितम्) कीर्योल्लवितसिन्धुनीरनिवहः, पुण्यैरयं सुन्दरः, प्रेयान् सर्वजनस्य मञ्जुलतया, सेतुर्भवाम्भोनिधेः । येनाऽसौ महनीयमूर्तिरभवत्, प्राणप्रतिष्ठोत्सवो, यावच्चन्द्रदिवाकरौ विजयतां, स प्रेमसूरीश्वरः ।।३९।। જેમના પ્રભાવે... આ પ્રાણપ્રતિષ્ઠોત્સવની કીર્તિ દરિયાપાર પહોંચી ગઈ, તે પુણ્યો વડે સુંદર થયો, સુંદરતાથી સર્વજનોને પ્રિય થયો, ભવસાગરમાં સેતુ સમાન થયો, મહનીયમૂર્તિ થયો... એવા શ્રી પ્રેમસૂરીશ્વર યાવચ્ચન્દ્રદિવાકર વિજય પામો.il૩૯ll पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #37 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિઓના સ્થાનસમી શ્રીજિનવરની ઉત્તમ ભક્તિ ભવ્યજીવોના ચિત્તકમળમાં સતત વિસ્તાર પામો. કે જે માનિની (હઠીલી) એવી મુક્તિને વશ કરે છે અને ભદ્રિક જીવોને કલ્યાણબોધિ (સમ્યગ્દર્શન) ની દાતાર થાય છે.ll૪૦ મંદિર પધારો સ્વામિ સલૂણા (માનિની) जिनवरवरभक्तिः, सम्पदानां पदं सा, सततमपि तता स्तात्, भव्यचेतोऽम्बुजेषु । इह गमयति मुक्तिं, मानिनीं वश्यतां या, वितरति सरलेभ्यो, या च कल्याणबोधिम् ।।४०।। इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये श्रीप्रेमसूरिभव्यनगरप्रवेशः- शताधिकमुनिनिश्राश्रीपञ्चकल्याणकपरममहोत्सव-वर्णन-नामा દ્વિતીયઃ સ: | ઈતિ વૈરાગ્યદેશનાદHઆચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યગુણિત મંદિર પધારો સ્વામિ સલૂણા' અનુવાદ શ્રીપ્રેમસૂરિ ભવ્યનગરપ્રવેશ-શતાધિકમુનિનિશ્રાશ્રી પંચકલ્યાણકપરમમહોત્સવ વર્ણન નામનો દ્વિતીય સર્ગ. पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ Page #38 -------------------------------------------------------------------------- ________________ || મા તૃતીય: સf: I. (થા) रम्या धर्मप्रतापै-हृतदुरितचया, वन्दनीया सुराणामश्वस्तम्बेरमश्चा-लघुतरविभवा, चेन्द्रकेतुप्रकृष्टा । भक्तीन्दूष्णांशुसङ्ख्यैः, प्रशमरसभरैः, साधुभिः साधुशोभा, लोकैः कीर्णा सहस्र-रभवदनुपमा, केवलज्ञानयात्रा ।।१।। ज्योतिर्वेत्ता ददौ यं, समयमतिशुभं, श्रीयशोदेवसूरिस्तस्मिंश्चोत्सर्पणानि, प्रवरधनमुचै - राहतैरादृतानि । सङ्ख्या चायस्य भूता, त्वखिलजनपदे, भारतेऽष्यद्वितीया, जैनेन्द्रे भक्तिभाजां, सततमतुलता, यातु लक्ष्मी नितान्तम् ।।२।। प्रत्यग्राणां जिनाना-ममृतरसमय, मूर्तिसन्मण्डलं तु काले पुण्यातिपुण्ये, ह्यधिवसनविधिं प्राप्य संवर्धिताभम् । प्राप्नोत् सूरीश्वराभ्यां, जिनपतिगणभृत्सन्निभाभ्यां वराभ्यामुत्कृष्टं चाञ्जनं तद्, वितरति जिनतां, मूर्तये पावनीं यत् ।।३।। - परमप्रतिष्ठा છે અથ તૃતીય સર્ગ II પછી ધર્મપ્રતાપોથી રમ્ય, દુરિતસમૂહને હરનારી, દેવોનેય વંદનીય અશ્વો, હાથીઓથી ખૂબ વૈભવી, ઈન્દ્રધ્વજથી પ્રકૃષ્ટ, પ્રશમરસના સંભાર સમા ૧૧૯ મુનિવરોથી સુંદર શોભાવાળી, હજારો લોકોથી સંકીર્ણ અનુપમ એવી કેવળજ્ઞાન યાત્રા થઈ.IIII જ્યોતિર્વેત્તા શ્રીયશોદેવસૂરિએ જે અતિ શુભ સમય આપ્યો હતો. તેમાં ઉત્તમ દાનવીર એવા શ્રાવકોએ ઉછામણીઓનો આદર કર્યો. એ (ઉછામણીમાં) લાભનો આંકડો સમગ્ર ભારતમાં બેજોડ હતો. ખરેખર... જિનભક્તિ- ધારકોની લક્ષ્મી સતત અત્યંત અતુલતાને પામો.liરા સુધારસમય એવો નૂતન જિનપ્રતિમાઓનો સુંદર સમૂહ પાવનથી ય પાવન એવા સમયે અધિવાસના વિધિને પામીને ખૂબ વધેલી શોભાવાળો થયો. અને પછી તીર્થંકર-ગણધરની જોડી સમા બે પરમ સૂરિવરો (સૂરિ પ્રેમ અને સૂરિ ચશોદેવ) વડે ઉત્કૃષ્ટ અંજન પામ્યો કે જે અંજન મૂર્તિને પાવન એવી પ્રભુતા અર્પિત કરે છે.lla અંજનશલાકા ૧. હાથી ૨. ધ્વજ. 31નશeણામ Page #39 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા प्रत्यूषे मोक्षभद्रं, ह्यभवदनुपमं, प्रेमभानुप्रवाग्भिर्नूले चैत्ये नमश्चा- नलरथविरतौ, कर्तुमग्र्यां प्रतिष्ठाम् । भव्याभा वर्ययात्रा, सकलसमुदया, मण्डपं तत्र याता, યત્રામૂવાનુઐત્યા-નુઽનિનસન, સંવૃત્ત સત્તમૈઃ ।।૪।। देवानां पूजनीयः, प्रतिहतदुरितो, दुःखहेतुप्रणाशी, पीयूषैर्निर्मिताङ्गो, नमिजिनभगवान्, रम्यराजीवनेत्रः । प्राप्तः पुण्यां प्रतिष्ठां, प्रणिधिवरयुजा, प्रेमसूरीश्वरेण, સુત્રા વત્તવધાના, પ્રવરત્તુળમૃતા, શ્રીયશોવેવમાં ।।।। राधस्येमा चतुर्थी, विधुकरविमला, निर्मलाऽभून्नितान्तं, यस्यामेषा प्रतिष्ठा, नमिजिनभगवद् बिम्बसत्का बभूव । षष्ठ्याश्चाऽभूत्प्रतीक्षा, कुतुकशतयुता, पूर्जनानां यतोऽत्र, મુલ્યે ચૈત્યે પ્રતિષ્ઠા, સવિધસમયા-મૂગ્નિનાનાં પુનાના ।।દ્દકા ૧. આભા = શોભા ૨. કમળ ૩. પ્રણિધાન ૪. પદ ૫. વૈશાખ ૬. ચંદ્રકિરણ ૭. નજીક श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा ३९ સવારે સૂરિ પ્રેમ અને પં. ભાનુવિજયજીની દેશનાથી મોક્ષકલ્યાણક અનુપમ થયું. પછી સ્ટેશન પાસે આવેલ નમિજિનના નવજિનાલયમાં ઉત્તમ પ્રતિષ્ઠા કરવા માટે સકળસંઘ સાથે ભવ્યશોભાવાળી પરમયાત્રા (વરઘોડો) ત્યાં મંડપમાં ગઈ, કે જ્યાં આબુના દેરાંના નાનાભાઈસમું જિનાલય હજારો ભક્તોથી વીંટળાયેલ હતું.૪ દેવોને ય પૂજનીય, પાપોનો પ્રતિઘાત કરનારા, દુ:ખહેતુનો પ્રકર્ષથી નાશ કરનારા, સુધામય શરીરવાળા, રમ્યકમળ જેવી આંખવાળા શ્રીનમિજિન ભગવાન ઉત્તમ પ્રણિધાનથી યુક્ત એવા પ્રેમસૂરીશ્વરજી વડે પુણ્ય પ્રતિષ્ઠા પામ્યા. હા... સૂરિ પ્રેમે જેમને પોતાની પાટ સોંપી હતી તેવા પ્રવરગુણવાળા શ્રીયશોદેવપ્રભુ સાથે જ હતાં.પ ચન્દ્રકિરણ સમાન ઉજ્જવળ આ દિવસ - વૈશાખ સુદ ૪ નો દિવસ ખૂબ જ નિર્મળ થયો કે જેમાં આ નમિજિનભગવાનના બિંબની પ્રતિષ્ઠા થઈ. બસ... હવે તો સેંકડો ઉત્કંઠાઓ સાથે નગરજનોને છઠના દિવસના પ્રતીક્ષા હતી. કારણ કે હવે અહીં મુખ્ય ચૈત્યમાં જિનેશ્વરોની પાવન પ્રતિષ્ઠાનો સમય નજીક હતો.Isl વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા Page #40 -------------------------------------------------------------------------- ________________ yo यानैः सङ्कीर्णमार्ग खिलनगरमभू-दागतानां सहस्रस्तत्कालानन्यपद्मा, प्रसृमरसुषमा, चैष्यती यत् प्रतिष्ठा । आनन्दाद्वैतमग्नं, जगदखिलमिवा-ऽभासताहो ! जनानां, प्राणेशो देवदेवः, प्रतिहृदयमहो-ऽधिष्ठितः पूर्वमेव ।।७।। परमप्रतिष्ठा હજારો આગંતુકો અને વાહનોથી આખા નગરોનાં રસ્તાઓ સંકીર્ણ થઈ ગયાં. કારણ કે હવે થનારી પ્રતિષ્ઠા તે કાળમાં બેજોડ વૈભવી અને પ્રસરતી અતિશાયિની શોભાવાળી હતી. નગરજનોને જાણે આખું જગત આનંદા- હૈતમાં મગ્ન લાગતું હતું... ખરેખર, પ્રાણનાથ દેવાધિદેવ તો પહેલાંથી જ હૃદયે હૃદયે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા..loll પાંચમના દિવસે નામિજિનપ્રાસાદે સુંદર દ્વારોદ્ઘાટન થયું. पञ्चम्यां स्थानमाप्नो - नमिजिनसदने, द्वारसूद्घाटनं च અતિશયિત લક્ષ્મીવાળો, સુંદર યાત્રાની શોભાવાળો निर्वाणस्योत्सवोऽभू-दतिशयितरम-चारुयात्राविभूषः। નિવણોત્સવ થયો. “આવતી કાલે વ્હાલી પ્રતિષ્ઠા થશે.' આમ 'कल्ये काम्या प्रतिष्ठा', त्विति सततमहो, चिन्तनं कुर्वतां च । સતત વિચારણા કરતાં એવા નગરજનોની તે સંપૂર્ણ રાત્રિ पूर्लोकानां तु वीता, शयनविरहिता, सा निशा निष्प्रमादा ।।८।। નિદ્રારહિત વિપ્રમત્તપણે પસાર થઈ.il ૧. ખિલ = અખિલ ૨. રમા = લક્ષ્મી-શોભા ૩. રમા = લક્ષ્મી श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા Page #41 -------------------------------------------------------------------------- ________________ _૪૧ મંદિર પધારો સ્વામિ સલૂણા मञ्जिष्ठारागरक्तो, ह्यहिमरुचिरहो, वीरनिध्यानरक्तः ख्यापन व्युष्टिं स्वभक्तेः, स समुदयमगात्, पिण्डवाडैकलक्षः। त्यक्त्वा कालिन्द्यभिख्या, त्वित इह गगनं, पूर्णमात्मस्वभावं, निःस्वानागोचरोऽभू-ज्जनहृदयभवो, भाववार्धिस्तदाऽहो !।।९।। મંજિષ્ઠાના રંગ જેવો લાલ સૂર્ય જાણે પ્રભુ વીરના દર્શનમાં રક્ત હતો.. અને પોતાની પ્રભુભક્તિનું ફળ બતાવતા તે અત્યંત ઉદય પામ્યો. હા.. તેનું લક્ષ તો પિંડવાડામાં જ હતું. આકાશ પણ યમુના જેવી (શ્યામ) શોભાને છોડીને પૂર્ણ આત્મસ્વભાવને પામ્યું.... અને નગરના લોકો... ઓ હો હો... તેમના હૃદયમાં થયેલો ભાવસમુદ્ર તો શબ્દોને અગોચર હતો.illi આખું ય પરિસર, અગાશી વગેરે સુદ્ધા લોકોથી પૂર્ણ સંપૂર્ણ હતા. હજારો લોકો શ્રીવીરવિક્રમપ્રાસાદને વીંટળાઈ વળ્યા હતા... મત્રોચ્ચારો થઈ રહ્યા હતા. જિનાલયની શોભા ૧૧૯ મુનિપ્રવરોથી કંઈક ઓર જ હતી. શ્રીસંઘ અત્યન્ત પ્રસન્ન હતો. અતિશયિત આનંદનું એક અનેરું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.ll૧૦II लोकैः पूर्णे सुपूर्णे, निखिलपरिसरे, चन्द्रशालादिकेऽपि, चैत्ये लोकैः सहस्रैरपि विपरिवृते पठ्यमाने च मन्त्रे ।। भक्तीन्दूष्णांशुसङ्ख्यैः, प्रवरमुनिजनैः, सार्वगेहे स्वभिख्ये, सधे चाऽतिप्रसन्ने, ह्यतिशयितमुदां, तत्र चैकातपत्रे ।।१०।। ૧. ળ ૨. યમુના ૩. શબ્દ श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા Page #42 -------------------------------------------------------------------------- ________________ सर्वेषां प्रीतिकारी, करकनिकररुग्, धैर्यतः शैलराजो, लावण्यैः पुण्यगात्रो, हसितकमलदृग्, रोचिषा पूर्णकाष्ठः ।। सौम्यत्वातिद्विजोऽहो ! सुकरणसमये, प्रेमसूरीशसृष्टां, श्रीवीरस्वामिरत्र, प्रभुसदनपति-र्यात उच्चां प्रतिष्ठाम् ।।११।। परमप्रतिष्ठा બધાનાં પ્રીતિકર, હિમસમૂહસમી કાન્તિવાળા, ધીરતાથી મેરુપર્વતસમા, લાવણ્યથી પાવન દેહવાળા, ખીલેલાં કમળસમી આંખવાળા, કાંતિથી દિશાઓને પૂરી દેતા, સૌમ્યતાથી ચંદ્રથી ચ ચઢિયાતા એવા મૂળનાયક પ્રભુ વીર પ્રશસ્ત કરણ સમયે સૂરિપ્રેમવિહિત પરમ પ્રતિષ્ઠાને પામ્યાં.ll૧૧ तत्सार्द्ध तूर्यनादा, बधिरितगगना, घण्टनादा निकामाः, स्थालीटङ्कारवाराः,पिशुनितविमुदः, शङ्खनादा प्रकामाः। व्योम्नि व्याप्ता बभूवु-र्ध्वजनिकरवर-भूषिते किङ्किणीभिः, भक्तानां हर्षघोष-स्त्वपरिमितमिति-स्तारतारो बभूव ।।१२।। અને તેની સાથે જ આકાશને બહેરું કરી દેનારા વાજીંત્રોના અવાજ, અપરંપાર ઘંટનાદો, આનંદને વ્યક્ત કરતો થાળીઓના ટંકારોનો સમૂહ, અગણિત શંખનાદો આકાશમાં વ્યાપી ગયાં. હા.. એ આકાશ પણ સંખ્યાબંધ ઉત્તમ ધ્વજો અને ઘંટડીઓથી વિભૂષિત થઈ ચૂક્યું હતું. અને ભક્તોનો. હર્ષઘોષ ! ઓ... હો... હો એ તો તારથી ય તાર ધ્વનિ હતો. જેનું પ્રમાણ અપરિમિત હતું.I૧૨ श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा - વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા Page #43 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા. ૪૩ अन्ये जैनेन्द्रनाथाः, पुनितलघुगृहाः, ते द्विपञ्चाशदत्र, નાની દેરીઓને પાવન કરતાં, ભવ્યજીવોને મનોહર, प्राप्ताः पुण्यां प्रतिष्ठा, विधुकरविमला, भव्यचेतोहराश्च ।। ચંદ્રકિરણસમા નિર્મળ અન્ય બાવન જિનબિંબો પણ પાવન गोडीजीपार्श्वबिम्ब, नवजिनसदने, प्राप्तमग्र्यां प्रतिष्ठां, પ્રતિષ્ઠા પામ્યા. નૂતન જિનાલયમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના पुण्यावासेन साक्षात्, सुगुणजलधिना, प्रेमसूरीश्वरेण ।।१३।। બિંબની પણ શ્રેષ્ઠ પ્રતિષ્ઠા થઈ...હા.. પ્રતિષ્ઠાચાર્ય હતા પુણ્યના નિવાસસ્થાન સમા... સગુણોના સાગર સમા સૂરિ પ્રેમ.ll૧૩ मध्याह्नेऽपि प्रतिष्ठा, गृहजिनसदने, ह्यष्टमस्याहतोऽभूत्, शील,यालिङ्गितेन, प्रशमरसहृदा, प्रेमसूरीश्वरेण । બપોરે ગૃહમંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામિની પ્રતિષ્ઠા ચારિત્રऐदङ्कालीनधात्र्या-मसुलभपरमं, सत्प्रतिष्ठैकसूरिं, લક્ષ્મીથી આલિંગિત, પ્રશમરસ ભરેલા હૃદયધારી સૂરિ પ્રેમ વડે થઈ. આ કાળે પૃથ્વીમાં દુર્લભતમ એવા મહાપ્રતિષ્ઠાप्राप्य प्राप्तश्च सङ्घो, सुगुणजनखनि-र्धन्यतामुत्तमां सः।।१४।। ચાર્યને પામીને સગુણીજનોની ખાણ સમો સંઘ ઉત્તમ ધન્યતાને પામ્યો.ll૧૪ll सप्तम्यां भव्यशोभं, जिनपतिसदने, द्वारसूद्घाटनं च, સાતમના દિવસે જિનાલયમાં કૃતાર્થ લાભાર્થીઓ વડે भूतं भूतैकभद्रं, विगलितदुरितं, लाभभृद्भिः कृतार्थैः । ભવ્ય શોભાવાળું, જીવોને કલ્યાણકારી, પાપોનો નાશ કરનારું विश्वे विश्वे बभूवा-ऽप्रतिमतममहा, पिण्डवाडाप्रतिष्ठा, દ્વારોદ્ઘાટન થયું. જેના પ્રભાવે પિંડવાડામાં થયેલ પ્રતિષ્ઠા येनाऽसौ नन्दतूच्चै-र्गुणगणसुभगः, प्रेमसूरीश्वरः सः ।।१५।। સમગ્ર વિશ્વમાં બેજોડ મહોત્સવવાળી થઈ એ ગુણગણ-સુભગ સૂરિ પ્રેમ અત્યંત આનંદ પામો.ll૧પII श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા Page #44 -------------------------------------------------------------------------- ________________ ४४. पुण्यां दृष्ट्वा प्रतिष्ठा, भविकजनगणः, प्राप बीजं सुदृष्टेः, केचित् प्रापुः सुदृष्टि, वितरितकुशलां, श्राद्धतां केऽपि चापुः। केचित् भावप्रकर्षाद्, यमनियमकृतौ, निश्चयं चक्रुरत्र, चैको धन्यातिधन्यो, व्रतचरणविधौ, सद्य एवाऽत्र सज्जः ।।१६।।। - परमप्रतिष्ठा પાવન એવી પ્રતિષ્ઠાને જોઈને કેટલાંય ભવ્યજીવો સમકિતનું બીજ પામ્યા... કેટલાંગ કલ્યાણકારી સમકિત पाभ्या..... लय श्राप सन्या... डेटला तो भावना પ્રકર્ષથી અહીં ચારિત્રનો નિશ્ચય કર્યો... અને ધન્યોથી ય ધન્ય એવો એક આત્મા તો મહાવત - ચારિત્ર માટે અહીં તરત જ સજ્જ થઈ ગયો.ll૧બ્રા दीक्षायात्रां च कृत्वा, व्रतचरणविधौ, मुक्तिसत्कार्मणेऽथ, दीक्षार्थी भाववार्धे-स्तरणवरतरी, प्राप्य लिङ्गं च साधोः। आनन्दाद्वैतमग्नो, वरनटनविधा-वेकतानो बभूव, चैष्यद्गच्छैकनाथ-श्रुतरविजयघो-वर्षिशिष्यस्तथाऽभूत् ।।१७।। દીક્ષાનો ભવ્ય વરઘોડો નીકળ્યો... મુક્તિસ્ત્રીના કાર્પણ સમી દીક્ષાવિધિ શરૂ થઈ.. જેમાં સંસાર સાગરને તરવામાં ઉત્તમ નાવસમું રજોહરણ દીક્ષાર્થીને અર્પિત કરાયુ. અને આનંદાદ્વૈતમાં મગ્ન થયેલ તે વરનૃત્યમાં એકતાન બની ગયો હતો.. નૂતન દીક્ષિત ભાવિ ગચ્છાધિપતિ સિદ્ધાન્ત-દિવાકર શ્રીજયઘોષવિજયજી (પાછળથી આચાર્ય) ના શિષ્ય થયા.ll૧oll १. न च श्रीइन्द्रभूतिरितिद्विसन्ध्येकान्तः, यथोक्तं राजवार्तिके 'देव्यः यादयो वसन्ती'-ती ॥३-१९-१।। २. बभूवेति शेषः । ३. भावः उ संसार: ढ़ भवो भावश्च संसार संसरणं च संसृतिः ।। ढ इत्युक्तेः । प्रतिष्ठाप्रभाव: -પ્રતિષ્ઠા પ્રભાવ Page #45 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા अष्टौ वर्षाणि यावन्नवमुनिजयसो-मर्षिणा प्रेमसूरेरुत्कृष्टा सेवना तद्-गुणनिकरतृषा, तेन शस्या कृता च । सन्तः सन्तु प्रसन्ना, मयि गुणरहिते, प्रेमसूरीशमुख्या, लोले तेषां गुणाब्धौ चरणकमलसत् - सेवने सस्पृहे च ||१८|| (૩૫નાતિ) श्रीपिण्डवाडापरमप्रतिष्ठा, सत्सूरिणा सत्समये तथाऽभूत् । प्राज्याश्च सङ्घे सकलेन्दिरास्तद्, दिने दिने वृद्धिमिह प्रयान्ति ।।१९।। श्रीपिण्डवाडापरमप्रतिष्ठा, वीरप्रभो: प्रेमगुरोः प्रभावात् । इत्थं महाऽऽसेचनका बभूव, कल्याणबोधि प्रदविभ्रमा च ।।२०ऊऊ ૧. ખૂબ. ૨. લક્ષ્મી. प्रतिष्ठाप्रभाव: ४५ આ નૂતનદીક્ષિત મુનિશ્રી જયસોમવિજયજીએ ૮ વર્ષ સુધી સૂરિ પ્રેમની ઉત્કૃષ્ટ પ્રશસ્ય સેવા કરી. હા... તેમને પૂજ્યશ્રીના ગુણગણોની કામના હતી. ઓ સૂરિ પ્રેમ પ્રમુખ સંતો ! હું ય આપના ગુણસાગરમાં લાલસાવાળો છું. નિર્ગુણ છું.. પણ આપના ચરણ કમળની સેવામાં સ્પૃહા ધરાવું છું..આપ મારા પર પ્રસન્ન થાઓ...ll૧૮ા શ્રી પિંડવાડામાં થયેલ પરમ પ્રતિષ્ઠા સત્સૂરિ વડે અને પ્રશસ્ત મુહૂર્તે થઈ હતી. પરિણામે અહીં શ્રીસંઘમાં સર્વ લક્ષ્મીઓ અનેક પ્રમાણમાં દિવસે દિવસે પ્રકર્ષપણે વૃદ્ધિ પામી રહી છે.૧૯લા આમ, પ્રભુ વીર અને સૂરિ પ્રેમના પ્રભાવથી શ્રીપિંડવાડામાં થયેલ પરમ પ્રતિષ્ઠા જેને નીરખ્યા જ કરીએ પણ તૃપ્તિ જ ન થાય. એવી બની હતી. તેની શોભાએ અનેકોને કલ્યાણબોધિનું દાન કર્યું હતું.૨૦ના પ્રતિષ્ઠાપ્રભાવ Page #46 -------------------------------------------------------------------------- ________________ इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये भव्याञ्जनशलाकाविधान-अद्भुतप्रतिष्ठाविधानमहाभिनिष्क्रमण-श्रीसङ्घसमृद्धि वर्णननामा तृतीयः सर्गः । परमप्रतिष्ठा ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિગુણિત પરમપ્રતિષ્ઠાખંડકાવ્ય ભવ્ય અંજનશલાકાવિધાન-અભુત પ્રતિષ્ઠાવિધાન મહાભિનિષ્ક્રમણ-શ્રી સંઘસમૃદ્ધિ વર્ણન નામનો તૃતીય સર્ગ. कवयः कालिदासाद्या कवयो वयमप्यमी । मेरौ च परमाणौ च पदार्थत्वं व्यवस्थितम् ।। १. "तदाऽऽसेचनकं यस्य दर्शनाद् दृग् न तृप्यति"- अभिधानचि० । प्रतिष्ठाप्रभाव: -પ્રતિષ્ઠા પ્રભાવ Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ II મંદિર પધારો સ્વામિ સલુણા || ગણ પ્રશસ્તિ: || (શાર્દૂત્વવાદિતમ્) पादाङ्गुष्ठसुचालितामरगिरिः, हस्तास्तदेवस्मयः, जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः। सर्वाङ्गीणमहोपसर्गदकृपा - नेत्राम्बुदत्ताञ्जलिर्दाढादारितदिव्ययुत्समवतात्, श्रीवर्द्धमानो जिनः।।१।। પગ અંગુઠડે મેરુ કંપાવનારા, હસ્તથી દેવના અભિમાનને નિરસ્ત કરનારા, જિદ્ધાથી શક્રના સંશયોને હણનારા, વાણીથી વિષને ઉતારનારા, સર્વ અંગોમાં મહોપસર્ગો કરનાર ઉપર પણ કરુણાથી અશ્રુ દ્વારા અંજલિ આપનારા, અને દાઢાથી દિવ્યયુદ્ધોનું વારણ કરનારા એવા શ્રીવર્તમાનજિન તમારું સમ્યક રક્ષણ કરો.il. (વસન્તતિત્તવા) श्रीदानसूरिवरशिष्यमतल्लिका स, श्रीप्रेमसूरिभगवान् क्षमया क्षमाभः । सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु ____ चारित्रचन्दनसुगन्धिशरीरशाली ।।२।। પ્રભુ વીરના o૫ મી પાટને દીપાવનારા શ્રી દાનસૂરિવરજીના શ્રેષ્ઠ શિષ્ય. પૃથ્વી સમા સહનશીલ.. સિદ્ધાન્તમહોદધિ.. ચારિત્રચંદનથી મહેંક મહેંક થતા દેહના ધારક... વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અમને પાવન કરો lરા. ૧, બાળપણમાં પરીક્ષા કરવા આવેલ દેવે ભયંકર હપ કર્યું ત્યારે ૨, પાઠશાળાના પ્રસંગે લાક્ષણપ કરીને ક આવ્યો ત્યારે પાકના સંશયો ઉપચારથી શુક્રના કહ્યાં છે. ૩. ચકૌશિકના. ૪. સંગમદેવ. -પ્રશસ્તિ પ્રશરિત: - Page #48 -------------------------------------------------------------------------- ________________ कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरिः, विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः श्रीप्रेमसूरिरवताद् भवरागनागात् ।।३।। -परमप्रतिष्ठा વિજયહીરસૂરિ પછી સૌથી વિશળ ગચ્છના તેઓ સર્જક हता.. भशास्त्रनिपुमति.. स्वाध्याय...संयम...तपनी અપ્રતિમ પ્રતિમા હતા. એવા શ્રી પ્રેમસૂરિ અમારૂં ભવપ્રેમરૂપી नागथी साय रक्षया उरले ॥3॥ तत्पट्टके भुवनभान्वभिधश्च सूरिः श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगप्रसिद्धो, जातोऽतिवाक्पतिमतिर्मतिमच्छरण्यः ।।४।। तेमनी पाटे माया.. वर्धमानतपोनिधि ... ન્યાયવિશારદ... બૃહસ્પતિને ટપી જનાર બુદ્ધિના સ્વામી.. બુદ્ધિમંતોએ જેમનું શરણ લીધું છે. તે ભુવનભાનુસૂરીશ્વરજી महाRI ||४|| तुभ्यं नमो भविकपङ्कजबोधभानो ! तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो ! । तुभ्यं नमो निबिडमोहतमोहभानो ! भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।५।। ભવ્યજીવોરૂપી કમળોને વિકસાવવામાં ભાનુ.. પાપરૂપી પંકને શોષવામાં ચ ભાનુ ને ઘનઘોર મોહતિમિરને હણવામાં’યા ભાનુ એવા હે ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજા ! આપને નમસ્કાર થાઓ. હું આપને ભાવથી ભજું છું Ilull प्रशस्ति: -પ્રશસ્તિ Page #49 -------------------------------------------------------------------------- ________________ –૪૬ મંદિર પધારો સ્વામિ સલૂણા तस्याद्यशिष्य-लघुबन्धुरथाब्जबन्धु तेजास्तपःश्रुतसमर्पणतेजसा सः । पंन्यासपद्मविजयो गणिराट् श्रियेऽस्तु, क्षान्त्येकसायकविदीर्णमहोपसर्गः ।।६।। (શાર્દૂવીડિતY) पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे, पद्मनातितमां धृता गुरुकृपा, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः, पद्मे धैर्यसमाधिसंयमगुणाः, श्रीपद्म ! पाया भवात् ।।७।। તેમના આધ શિષ્ય અને લઘુબંધુ.. તપ, ધૃત અને સમર્પણના તેજથી સૂર્ય જેવા તેજસ્વી... સહનશીલતારૂપી તીરથી કેન્સર જેવા મહોપસર્ગ પર વિજય મેળવનારા એવા પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવર્ય ! આપશ્રી (મોક્ષરૂપી) લક્ષ્મી માટે હોજો iા જ્ઞાનસાગર. મુનિવર માન્ય.. ગુરુકૃપાના પરમપાત્ર ગુરુને પ્રસન્ન કરનાર..સંચમીગણસર્જક.. ઘોર તપસ્વી... ધીરતા, સમાધિ, સંયમના સ્વામી... ગુરુદેવ ! ખરેખર આપ ભવસાગર તરી ગયા... અમને'ય તારશો ને ? loll. गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः, સિદ્ધાન્તસૂર્ય- યશસા નયતીદ વોન્ચઃ सर्वाधिकश्रमणसार्थपति-र्मतीशः, पाता चतुःशतमितर्षिगणस्य शस्यः ।।८।। સર્વાધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે llell પ્રશરિત: - -પ્રશસ્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ પુ0 साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति, सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये, प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ।।९।। -परमप्रतिष्ठा જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી વિશ્વમાં સિદ્ધાન્તદિવાકર તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનારા જેમના સામ્રાજ્યમાં મારો આ પ્રબંધ અહીં સમાપ્તિ પામ્યો.II II वैराग्यवाग्विजितविश्वविलासवारः, वात्सल्यवारिपरिसिक्तसुसङ्घवारः । अर्हन्मयास्वनितशोणितलब्धसारः, श्रीहेमचन्द्रगुरुराट् शमभिन्नमारः ।।१०।। વિરાગની વાણીથી વિશ્વના વિલાસના વિજયી, વાત્સલ્ય જળથી સમગ્ર સંઘને અભિષેક કરનારા, અરિહંતમય બની ગયેલ હૃદય ને લોહીના બુંદ બુંદ થી જીવનનો સાર મેળવી લેનારા, પ્રશમથી કામાદિને હણનારા એવા ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરિ છે...ll૧૦માં सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्ष ! वैराग्यदेशनविधौ परिपूर्णदक्ष ! सीमन्धरप्रभुपदोर्वरभक्त ! रक्ष, श्रीहेमचन्द्रगुरुराड् ! भवमोक्षलक्ष ! ॥११।। વિશ્વની સદ્ગદ્ધિરૂપ સાગરના પ્રબોધ માટે સજ્જ બનેલા. ચંદ્ર... વૈરાગ્યદેશના દક્ષ... શ્રી સીમંધરજિનના ચરણોના અનુપમ ઉપાસક, સમગ્ર જગતના મોક્ષની ખેવના કરનારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરિ... આપ તારણહાર હોજો... II૧૧TI ૧. અસ્તીત શેષઃ | प्रशस्तिः -પ્રશસ્તિ Page #51 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા एतद्गुरुप्राप्तचरित्रसद्मा, (નત્રના) चैतद्गुरुप्राप्तविचित्रमेधः । एतद्गुरूणां पदपद्मभृङ्गः, જ્વાળવોધિ: તવાનું પ્રશસ્તમ્ ।। (અનુષ્ટુપ) नेत्रारिखयुगे वर्षे, पिण्डवाडापुरे मया । गुरुकृपाप्रभावेन, प्रशस्तिरिति शासिता ।। १३ ।। औचित्यं न चितं रसेऽरसभृता, ध्वानो भृतो न ध्वनेः, नाऽलङ्कारकृतेरलङ्कृतिररे ! - ऽरीतिर्धृताऽरीतिना । अभ्यासालसमानसेन न गुणैः प्रागुण्यमत्राऽऽहितं, यत्किञ्चित्तु तथाऽपि मञ्जु तदिह, श्रीहेमचन्द्रप्रभोः || १४ || ૧. ઔચિત્ય, રસ, અલંકાર, રીતિ, અભ્યાસ, ગુણ આ સર્વે કાવ્યશાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. વિશેષાર્થીઓએ તેમાંથી જાણી લેવુ... प्रशस्तिः ५१ આ છે બેજોડ ગુરુદેવોની બેજોડ પરંપરા... આ ગુરુદેવોની કૃપાથી ચારિત્રની પ્રાપ્તિ થઈ.. આ ગુરુદેવોની કૃપાથી કંઈક પ્રજ્ઞાની'ય પ્રાપ્તિ થઈ.. અને આ ગુરુદેવોના ચરણકમળના ચંચરીક (ભ્રમર) .. કલ્યાણબોધિ (પં. કલ્યાણબોધિ ગણિવર્ય) એ પ્રશસ્તિની રચના કરી ||૧૨॥ (જડબુદ્ધિ એવા પણ) મારાથી આ રચના થઈ એ પ્રભાવ છે માત્ર ગુરુકૃપાનો.. પ્રશસ્તિ સંપૂર્ણ થઈ વિ.સં. ૨૦૬૨ પિંડવાડા, રાજસ્થાન ||૧૩|| અહીં મેં ઔચિત્ય સંચિત નથી કર્યુ, રસોમાં નીરસતા (ઉદાસીનતા) રાખી છે, ‘ધ્વનિ'નો સૂર પણ નથી પૂર્યો, અલંકારો રચવા વડે અલંકૃતિ (શણગાર) પણ નથી કરી, રીતિ વગરના થઈને રીતિને પણ ધારણ નથી કરી, અભ્યાસમાં આળસુ માનસવાળા એવા મેં અહીં ગુણો વડે પ્રગુણતા પણ નથી મુકી, છતાં પણ અહીં યત્કિંચિત્ સુંદર હોય તો તે (ગુરુદેવ) ‘શ્રી હેમચન્દ્રપ્રભુ'નું છે. ll૧૪ -પ્રશસ્તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ यदत्र सौष्ठवं किञ्चि-त्तद्गुरोरेव मे न हि । यदत्रासौष्ठवं किञ्चि - त्तन्ममैव गुरोर्न हि ।।१५।। - परमप्रतिष्ठा અહીં જે કાંઈ સારું છે તે ગુરુનું જ છે, મારું નથી. અહીં જે કાંઈ નરસું છે તે મારું જ છે ગુરુનું નથી. ll૧પ शुध्यतां मे क्षतिश्चात्र, कृतकृपैः सुकोविदः । સાવૃતેઃ સૂવુદ્ધઃ સા, માતૃશસ્તુ અર્થવ કા? Il?દ્દા છઘ એવા સૂક્ષ્મબુદ્ધિની પણ ક્ષતિ થાય તે સુસંભવિત છે. તો પછી મારા જેવા મંદબુદ્ધિની તો થાય જ ને ? કૃપા. કરીને વિદ્વહર્યો મારી ક્ષતિનું શોધન કરે. ૧લ્લા પરમાયા: પ્રતિષ્ઠાયા:, તા.જ્યારણ્યાનતિ: ક્ષતિઃ | तथा चोत्सूत्रभाषा चे- मिथ्या मे दुष्कृतं भवेत् ।।१७।। પરમ એવી પ્રતિષ્ઠાના અલ્યાખ્યાનથી કરેલ ભૂલ માટે અને જો કોઈ ઉસૂત્રપ્રરુપણા થઈ હોય તો તેના માટે મિચ્છામિ દુક્કડમ્ lRoll (માનિની) जननजलधिमध्ये मज्जतां यानपात्रो पमममरनगाभं भावतापार्दितानाम् । जिनवरशरणानां सप्तकं पिण्डवाडा नगरवर इहाद्य भ्राजते तेजसा हि ।।१८।। જન્મના (ઉપલક્ષણથી મરણના પણ) સાગરમાં ડુબતાને વહાણસમા... સંસારતાપથી આર્વ જીવોને કલ્પવૃક્ષસમાન એવા સાત જિનાલયો અહીં પિંડવાડાનગરમાં આજે શોભી રહ્યા છે.ll૧૮ १. सिद्धान्तबिन्दोरुद्धृतोऽयम् २. अपीति गम्यम् । પ્રશરિત: - -પ્રશસ્તિ Page #53 -------------------------------------------------------------------------- ________________ મંદિર પધારો સ્વામિ સલૂણા संसारेऽस्मिन्नसारे, दुरितमलचये सारमेतन्नितान्तम्, युग्मं देवाधिदेवा-नुपमगुणगुरु-प्रख्ययोरेव मन्ये / सार्वश्रीवर्द्धमानो, गुणजलजलधिः, प्रेमसूरीश्वरश्च, धन्यं श्रीपिण्डवाडा-नगरमनुपम, धाम युग्मस्य तस्य / / 19 / / (૩૫નાત) यावत्सुधांशूष्णस्त्वी प्रतिष्ठा तथा प्रशस्तिर्भवतां त्रिलोके / पुण्यप्रभावाद् गुरुदेवयोस्तु कल्याणबोधिं समिते ति शंसे / / 20 / / પાપમલના સંચય સમા આ અસાર સંસારમાં પરમ સાર હોય તો તે દેવાધિદેવ અને અનુપમગુણધારી ઉત્તમ ગુરુની જોડી જ છે. એમ હું માનું છું. ખરેખર જિનેશ્વર શ્રી વર્ધમાન અને ગુણરૂપી જળના સાગર સમા પ્રેમસૂરીશ્વર .. આ જોડીનું ધામ અનુપમ નગર પિંડવાડા ધન્ય બની ગયું છે.ll૧૯ll ગુરુ અને દેવના પુણ્ય પ્રભાવથી સમ્યક્મણે (નિશ્ચયનયથી પણ) કલ્યાણબોધિ (સમ્યગ્દર્શન) પામેલાં ત્રિલોકમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે, ત્યાં સુધી આ પ્રતિષ્ઠા અને પ્રશસ્તિ (પ્રસ્તુત મહાકાવ્ય) રહો એ જ અભિલાષા.ll૨ની ઇતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિ શિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિગુણિત મંદિર પધારો સ્વામિ સલૂણા’ અનુવાદ પ્રશસ્તિ . 1. વૃદ્ધ કુમારી વરદાનના ન્યાયથી એક જ વાક્યમાં બે અભિલાષા છે (i) ત્રણ લોકના સમ્યગ્દર્શનની (i) પ્રતિષ્ઠા-પ્રશસ્તિની યાવચ્ચન્દ્રદિવાકરો સ્થિતિની. -પ્રશસ્તિ इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिगुणिते परमप्रतिष्ठाखण्डकाव्ये પ્રશસ્તિઃ પ્રશરિત: -