________________
परमप्रतिष्ठा
જિનેન્દ્રશાન્તિની કોઠીમાં રહેલ જલમગ્ન મૂર્તિને બહાર કાઢવામાં આવી અને શ્રીશાન્તિનાથના જન્મનાં પુણ્યપ્રસાર કરતા સમાચારની જાહેરાત કરવામાં આવી. રિપો
घण्टारवैस्तूर्यरवैश्च शङ्ख
नादैर्महोल्लासजयारवैश्च । पूर्णे तदा सम्प्रतिमण्डपे तु,
जन्मोत्सवोऽभूद् गतजन्मनोऽत्र ।।।।२५।। पानीयमग्ना मणिकस्थमूर्ति,
र्जिनेन्द्रशान्तेर्बहिरुद्धता सा । विसारिता पुण्यविसारवार्ता,
श्रीशान्तिनाथस्य च जन्मनोऽथ ।।२६।।
આખો ય “સંપ્રતિસભામંડપ' ઘંટારવો, બેન્ડોના અવાજ, શંખનાદો, મહોલ્લાસ અને જયનાદોથી ભરાઈ ગયો અને જન્મરહિત (મુક્ત) એવા પ્રભુનો અહીં જન્મોત્સવ થયો.l૨ll
શ્રીદિષ્કુમારી-ઈન્દ્ર વગેરેના સુંદર મહોત્સવો થયા. રચના કરેલ મેરુ ઉપર સકલ મહેન્દ્રો વડે સહર્ષ જન્માભિષેક थयो.॥२७॥
श्रीदिक्कुमारीमघवप्रकृष्टा,
महोत्सवाश्चात्र बभूवुरुच्चैः । बभूव मेरौ रचिते महेन्द्र
जन्माभिषेकः सकलैः सहर्षेः ।।२७।।
पञ्चकल्याणकोत्सव:
-પંચકલ્યાણકૌત્સવ