________________
_૪૧
મંદિર પધારો સ્વામિ સલૂણા मञ्जिष्ठारागरक्तो, ह्यहिमरुचिरहो, वीरनिध्यानरक्तः ख्यापन व्युष्टिं स्वभक्तेः, स समुदयमगात्, पिण्डवाडैकलक्षः। त्यक्त्वा कालिन्द्यभिख्या, त्वित इह गगनं, पूर्णमात्मस्वभावं, निःस्वानागोचरोऽभू-ज्जनहृदयभवो, भाववार्धिस्तदाऽहो !।।९।।
મંજિષ્ઠાના રંગ જેવો લાલ સૂર્ય જાણે પ્રભુ વીરના દર્શનમાં રક્ત હતો.. અને પોતાની પ્રભુભક્તિનું ફળ બતાવતા તે અત્યંત ઉદય પામ્યો. હા.. તેનું લક્ષ તો પિંડવાડામાં જ હતું. આકાશ પણ યમુના જેવી (શ્યામ) શોભાને છોડીને પૂર્ણ આત્મસ્વભાવને પામ્યું.... અને નગરના લોકો... ઓ હો હો... તેમના હૃદયમાં થયેલો ભાવસમુદ્ર તો શબ્દોને અગોચર હતો.illi
આખું ય પરિસર, અગાશી વગેરે સુદ્ધા લોકોથી પૂર્ણ સંપૂર્ણ હતા. હજારો લોકો શ્રીવીરવિક્રમપ્રાસાદને વીંટળાઈ વળ્યા હતા... મત્રોચ્ચારો થઈ રહ્યા હતા. જિનાલયની શોભા ૧૧૯ મુનિપ્રવરોથી કંઈક ઓર જ હતી. શ્રીસંઘ અત્યન્ત પ્રસન્ન હતો. અતિશયિત આનંદનું એક અનેરું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.ll૧૦II
लोकैः पूर्णे सुपूर्णे, निखिलपरिसरे, चन्द्रशालादिकेऽपि, चैत्ये लोकैः सहस्रैरपि विपरिवृते पठ्यमाने च मन्त्रे ।। भक्तीन्दूष्णांशुसङ्ख्यैः, प्रवरमुनिजनैः, सार्वगेहे स्वभिख्ये, सधे चाऽतिप्रसन्ने, ह्यतिशयितमुदां, तत्र चैकातपत्रे ।।१०।।
૧. ળ ૨. યમુના ૩. શબ્દ श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा
વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા