________________
પછી ઈન્દ્રધ્વજ, વિવિધ બેન્ડો, સુંદર ચાંદીના બે રથો, બે હાથી સાથે અત્યંત કાંતિથી સુંદર એવી પાવન જલયાત્રા શોભી હતી.II૧ણા
મંદિર પધારો સ્વામિ સલૂણા_ हरिध्वजेन विविधैश्च तूयः,
सत्स्यन्दनाभ्यां वरराजताभ्याम् । स्तम्बरमाभ्यां पुनितोदयात्रा,
વિગતે માનપુનિશાન્તા પારદા अखण्डदीपस्य निपस्य चैव
भूता प्रतिष्ठा शुभलग्नकाले । आनन्दवार्धावभिवर्द्धमाने
प्रभुप्रतिष्ठा हि मुदे न कस्य ? ।।१७।।
શુભલગ્નકાળે આનંદનો સાગર વર્ધમાન હતો ત્યારે અખંડ દીપક અને કુંભની સ્થાપના કરવામાં આવી, ખરેખર પ્રભુની પ્રતિષ્ઠાથી કોને આનંદ ન થાય ?Iloil
श्रीपञ्चकल्याणकपूजनाऽभूत्,
ગીતસંગીતથી સ્કુરાયમાન શોભાવાળી શ્રી પંચ-કલ્યાણક संगीतगीतैः स्फुरितैकशोभा ।
પૂજા થઈ. અતિપાવન એવા પં. ભાનવિજયજીના પ્રવચનો पंन्यासभानुप्रवचांसि चाऽपि,
પણ સુંદર થયા.ll૧૮II बभूवुरुच्चैरतिपावनानि ।।१८।। ૧. ઈન્દ્રધ્વજ ૨. વાજિંત્રો ૩. બે રથોથી ૪. ચાંદીના ૫. બે હાથીથી ૬. જલયાત્રા ૭. ખૂબ ૮. સુંદર ૯. પ.ભાનવિજયજી એટલે
ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ ભુવનભાનુસૂરીશ્વરજી જે હતા Master of all. ખાતરી કરવા અચૂક વાંચો “ભુવનમાનવીયમ્' મદાવાત્રમ્ (સાવાd). पञ्चकल्याणकोत्सवः
-પંચકલ્યાણકૌત્સવ