________________
यदत्र सौष्ठवं किञ्चि-त्तद्गुरोरेव मे न हि । यदत्रासौष्ठवं किञ्चि - त्तन्ममैव गुरोर्न हि ।।१५।।
- परमप्रतिष्ठा અહીં જે કાંઈ સારું છે તે ગુરુનું જ છે, મારું નથી. અહીં જે કાંઈ નરસું છે તે મારું જ છે ગુરુનું નથી. ll૧પ
शुध्यतां मे क्षतिश्चात्र, कृतकृपैः सुकोविदः । સાવૃતેઃ સૂવુદ્ધઃ સા, માતૃશસ્તુ અર્થવ કા? Il?દ્દા
છઘ એવા સૂક્ષ્મબુદ્ધિની પણ ક્ષતિ થાય તે સુસંભવિત છે. તો પછી મારા જેવા મંદબુદ્ધિની તો થાય જ ને ? કૃપા. કરીને વિદ્વહર્યો મારી ક્ષતિનું શોધન કરે. ૧લ્લા
પરમાયા: પ્રતિષ્ઠાયા:, તા.જ્યારણ્યાનતિ: ક્ષતિઃ | तथा चोत्सूत्रभाषा चे- मिथ्या मे दुष्कृतं भवेत् ।।१७।।
પરમ એવી પ્રતિષ્ઠાના અલ્યાખ્યાનથી કરેલ ભૂલ માટે અને જો કોઈ ઉસૂત્રપ્રરુપણા થઈ હોય તો તેના માટે મિચ્છામિ દુક્કડમ્ lRoll
(માનિની) जननजलधिमध्ये मज्जतां यानपात्रो
पमममरनगाभं भावतापार्दितानाम् । जिनवरशरणानां सप्तकं पिण्डवाडा
नगरवर इहाद्य भ्राजते तेजसा हि ।।१८।।
જન્મના (ઉપલક્ષણથી મરણના પણ) સાગરમાં ડુબતાને વહાણસમા... સંસારતાપથી આર્વ જીવોને કલ્પવૃક્ષસમાન એવા સાત જિનાલયો અહીં પિંડવાડાનગરમાં આજે શોભી રહ્યા છે.ll૧૮
१. सिद्धान्तबिन्दोरुद्धृतोऽयम् २. अपीति गम्यम् ।
પ્રશરિત: -
-પ્રશસ્તિ