________________
३४
-परमप्रतिष्ठा
નવનિર્મિત ઉત્તમ વિવાહ સ્થાને શ્રીશાન્તિનાથનું સુંદર વિવાહકૃત્ય થયું. ત્યારે ય પ્રભુને નીરાગી જોઈને ભવ્ય प्रेक्षकानो राग भरी गयो.||3||
निर्मापिते वर्यविवाहधाम्नि,
सूद्वाहकृत्यं च बभूव शान्तेः । तदाऽप्यरागं परिलोक्य सार्वं,
सम्प्रेक्षकाणां मृतिमाप रागः ।।३१।। राज्याभिषेको वरचक्रिणोऽथ,
देदीप्यमानेन्दिरया सुरेजे। समृद्धिसानावपि निर्विकार
श्चक्रे न केषां कुतुकं जनानाम् ।।३२।। विज्ञप्तिरेवं जिनचक्रिणोऽथ,
लोकान्तिकैर्दीक्षणहेतवेऽभूत् । दीक्षाभिषेकः कमनीयकम्रो,
बभूव यात्रा जनमोहनाऽपि ।।३३।।
ઉત્તમ એવા આ ચક્રવર્તીનો રાજ્યાભિષેક પણ દેદીપ્યમાન લક્ષ્મીથી શોભતો હતો. સમૃદ્ધિના શિખરે પણ નિર્વિકાર એવા પ્રભુએ ક્યાં લોકોને આશ્ચર્ય પમાડ્યા ન હતા ?I3રા
જિનચક્રીને દીક્ષા માટે લોકાન્તિકદેવોએ વિનંતિ કરી... અતિસુંદર એવો દીક્ષાભિષેક અને જનમોહના એવી યાત્રા (वरघोs1) थई. ||33||
१. लक्ष्मी . पञ्चकल्याणकोत्सव:
-પંચકલ્યાણકૌત્સવ