Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા, कम्रातिकम्ररचनैः कमनीयकान्तिः उद्यानमप्रतिमकं च “कुमारपालः" । विभ्राजते स्म विबुधाचलधुर्यरूपैः वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३२।। आकाशचुम्बनकरः सुरशैल उच्चः सानुस्थितौ नगरदर्शनदायकश्च । देवेन्द्रवन्धजिनजन्ममहैकधाम वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३३।। प्राप्याभयं शिवहितं स गतः सुदृष्टि मार्दाभिधो जिनवरप्रतिमेक्षणेन । साक्षाद्बभौ सुरचने त्विदमेव दृश्यं, वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३४।। સુંદરોથી સુંદર એવી રચનાથી કમનીય કાન્તિવાળું બેજોડ એવું શ્રી કુમારપાલ-ઉધાન મેરુ વગેરે રચનાઓથી શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩રા ગગનચુંબી, અતિશય ઉંચો, શિખર પર ઊભા રહેવાથી આખા પિંડવાડાનગરના દર્શન કરાવનાર, દેવેન્દ્રોને ચ વધી એવા જિનેશ્વરોના જન્મોત્સવનું સ્થાન એવો તે મેરુ પર્વત હતો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૩ અભયકુમારને કલ્યાણમિત્ર તરીકે પામીને જિનવરની પ્રતિમાના દર્શનથી આદ્રકુમાર સભ્યત્વ પામ્યો હતો. એક સુંદર રચનામાં આ જ દૃશ્ય જાણે સાક્ષાત્ શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૪l ૧. કલ્યાણમિત્રા वर्द्धमाननगरविभव: -વૈભવી વર્ણમાનનગર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53