Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 33
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા. महोक्षरूपेण जिनाभिषेकः, शक्रेण योऽभूत् कुतुकैकधाम । उत्कण्ठितैश्चोद्गललोकवारै ટૂંદ: સુરે: રાસ્વરૂપ: રિટા श्रीशान्तिनाथस्य पिता महीपः, श्रीविश्वसेनोऽप्यकरोन्महं तम् । सत्यं यथा यं तु विलोकयन्तो, મૂતા: વૃત્તાથ: વર્તવાન મત્ય: Ijરા બળદના રૂપથી શકે કરેલ જિનાભિષેક તો કુતૂહલનું અનન્ય સ્થાન બની ગયો. ઉત્કંઠિત લોકોએ ઊંચા થઈ થઈને આ દ્રશ્ય નિહાળ્યું... હા, આ દૃશ્ય સમ્યગ્દર્શનનું સાધકતમ બની ગયું હતું.il૨૮II શ્રીશાન્તિનાથના પિતા શ્રીવિશ્વસેન રાજાએ પણ એવો મહોત્સવ કર્યો કે જાણે સત્ય એવા તેને નિહાળતા કળિકાળના માનવો કૃતાર્થ થઈ ગયા.ll૨TI गतिः प्रभोश्च प्रति पाठशाला-. मृभुक्षिणस्तत्र तथाऽऽगमश्च । जगत्प्रभोस्तन्महिमातिकान्तं, दृष्ट्वा सुदृष्टिस्त्वमला बभूव ।।३०।। ભગવાનનું પાઠશાળા ગમન...ઈન્દ્રનું આગમન પણ થયું. (તેણે કરેલ) ભગવાનનો સુંદર મહિમા જોઈને સમકિત નિર્મળ થયું.ll૩૦ના ૧. મોટા બળદ ૨. કુતુહલ ૩. સમ્યક્દર્શન ૪. સાધકતમસ્વરૂપ ૫. વમૂત શેપ: . पञ्चकल्याणकोत्सव: -પંચકલ્યાણકૌત્સવ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53