Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 43
________________ મંદિર પધારો સ્વામિ સલૂણા. ૪૩ अन्ये जैनेन्द्रनाथाः, पुनितलघुगृहाः, ते द्विपञ्चाशदत्र, નાની દેરીઓને પાવન કરતાં, ભવ્યજીવોને મનોહર, प्राप्ताः पुण्यां प्रतिष्ठा, विधुकरविमला, भव्यचेतोहराश्च ।। ચંદ્રકિરણસમા નિર્મળ અન્ય બાવન જિનબિંબો પણ પાવન गोडीजीपार्श्वबिम्ब, नवजिनसदने, प्राप्तमग्र्यां प्रतिष्ठां, પ્રતિષ્ઠા પામ્યા. નૂતન જિનાલયમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના पुण्यावासेन साक्षात्, सुगुणजलधिना, प्रेमसूरीश्वरेण ।।१३।। બિંબની પણ શ્રેષ્ઠ પ્રતિષ્ઠા થઈ...હા.. પ્રતિષ્ઠાચાર્ય હતા પુણ્યના નિવાસસ્થાન સમા... સગુણોના સાગર સમા સૂરિ પ્રેમ.ll૧૩ मध्याह्नेऽपि प्रतिष्ठा, गृहजिनसदने, ह्यष्टमस्याहतोऽभूत्, शील,यालिङ्गितेन, प्रशमरसहृदा, प्रेमसूरीश्वरेण । બપોરે ગૃહમંદિરમાં શ્રીચંદ્રપ્રભસ્વામિની પ્રતિષ્ઠા ચારિત્રऐदङ्कालीनधात्र्या-मसुलभपरमं, सत्प्रतिष्ठैकसूरिं, લક્ષ્મીથી આલિંગિત, પ્રશમરસ ભરેલા હૃદયધારી સૂરિ પ્રેમ વડે થઈ. આ કાળે પૃથ્વીમાં દુર્લભતમ એવા મહાપ્રતિષ્ઠાप्राप्य प्राप्तश्च सङ्घो, सुगुणजनखनि-र्धन्यतामुत्तमां सः।।१४।। ચાર્યને પામીને સગુણીજનોની ખાણ સમો સંઘ ઉત્તમ ધન્યતાને પામ્યો.ll૧૪ll सप्तम्यां भव्यशोभं, जिनपतिसदने, द्वारसूद्घाटनं च, સાતમના દિવસે જિનાલયમાં કૃતાર્થ લાભાર્થીઓ વડે भूतं भूतैकभद्रं, विगलितदुरितं, लाभभृद्भिः कृतार्थैः । ભવ્ય શોભાવાળું, જીવોને કલ્યાણકારી, પાપોનો નાશ કરનારું विश्वे विश्वे बभूवा-ऽप्रतिमतममहा, पिण्डवाडाप्रतिष्ठा, દ્વારોદ્ઘાટન થયું. જેના પ્રભાવે પિંડવાડામાં થયેલ પ્રતિષ્ઠા येनाऽसौ नन्दतूच्चै-र्गुणगणसुभगः, प्रेमसूरीश्वरः सः ।।१५।। સમગ્ર વિશ્વમાં બેજોડ મહોત્સવવાળી થઈ એ ગુણગણ-સુભગ સૂરિ પ્રેમ અત્યંત આનંદ પામો.ll૧પII श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53