________________
૨૮૦
પણ નથી તેથી તેઓ તે સર્વથા મૈથુન ક્રીડાથી મુક્ત છે. શુભ ચિંતનમાં લીન સાચા અર્થમાં પૂરા બ્રહ્મચારી હોય છે, હવે કલ્પપન્ન દેવલોકમાં ૧૨ દેવલોક છે. તેમાં ૧- પહેલે સૌધર્મ દેવલોક અને ૨- બીજે ઈશાન દેવલોક આ દેવલેક સુધી તે “કાય પ્રવીચાર' શરીર સંબંધી મૈથુન સેવન કરવાની પ્રવૃત્તિ મનુષ્યની જેમ જ છે
દેવીઓની ઉત્પત્તિ બે દેવલોક સુધી જ છે. સધર્મ અને ઈશાન–આ બે દેવલેક સુધીમાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે. બસ આની ઉપરના ત્રીજા ચેથા આદિ દેવલોકમાં તથા ઉપરના બધા દેવલોકમાં દેવીઓ જન્મથી ઉત્પન થતી નથી. ઉપર ઉપરનાં દેવલોક અધિક- અધિક સારા છે. અધિક- અધિક પુદયથી પ્રાપ્ત થાય છે. આથી દેવીઓની પ્રાપ્તિ બે દેવલેકની પછી નથી તે પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેવીઓ ઉપર– ઉપરના દેવલોકમાં પણ ચાલી જાય છે એ દેવલેક સુધી જ જન્મે છે પણ આઠ દેવક સુધી હરવા-ફરવા અને દેવને પ્રસન્ન કરવા, ખુશ કરવા, પેાતાના નાટક નૃત્ય આદિ બતાવવાને માટે ચાલી જાય છે. આ કારણથી ૧૨ દેવલોક સુધીના કલપેપન માનિક દેવે મૈથુન સેવન આદિ કામક્રીડા કરે છે.
પહેલાં બે (૧-૨) દેવલોકના દે તો શરીરથી મૈથુન સેવે છે. આગળના દેવોના વિષયમાં કહે છે કે “ોષ : # 8 દર મરઃ કવીરાજ ચોઃ (૪-૬)” ત્રીજ–ચોથા દેવલોકના દેવે પાંચમા છઠ્ઠા દેવકના દે રૂપ જોઈને સાતમા આઠમા દેવલોકના દેવે મીઠા શબ્દ સાંભળીને ૯, ૧૦, ૧૧, ૧૨, દેવલોકના દેવે મનથી માનસિક સ્મરણ માત્રથી જ વૈષયિક અને અનુભવ કરે છે. એ રીતે નીચે–નીચેના દેવેની કામસંજ્ઞા ઉત્તરોત્તર વધુ ઓછી થતી જાય છે. બાર દેવક સુધી તે માનસિક રૂપથી વિષય ભેગેનું સ્મરણ પણ છે ત્યારપછી તે તે પણ નથી. “ વિવાર’ કપાતીતના ચોદે પ્રકારના દેવે આ કામવૃત્તિ વિષયવાસનાથી સર્વથા મુક્ત છે. તે તે દેવલોકના દેવેને મનમાં જ્યારે કામવાસના- ભેગની ઈરછા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ તે દેવલોકના દેવો કોઈ દેવીઓનાં સ્પર્શ માત્રથી. આલિંગનથી
ein-Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org