Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦૧ આથી ભગવાને કહ્યું પરગ્નીગમન, પરસીસેવન, વેશ્યા-વિધવાની સાથે, કુમારિકા કન્યા આદિની સાથે મૈથુનના ત્યાગ કરવાનું વ્રત પ્રત્યેક ગૃહસ્થી કરે તેા ખૂબ જ ઉત્તમ છે. ભગવાને શ્રાવકને માટે આ વ્રતનું આવું જ સ્વરૂપ બતાવ્યુ છે....આથો પરના ત્યાગ કરીને સ્વીમાં જ સતેષ માને, લેાક વ્યવહારમાં જેની સાથે પેાતાના લગ્ન થયા છે તે સ્ત્રીની સાથે પેાતાનું મૈથુન સેવન રહે. અન્ય જગતની બધો સી પેાતાને માટે માતા અહેન પુત્રી સમાન ગણાય છે, જગતના અહીં બધી વાત પુરૂષની પ્રધાનતાને લઈને કરવામાં આવી છે. આધી સ્ત્રીઓમાં પણ એ રીતે સમજવાનું કે પેાતાના જે પુરૂષ સાથે લગ્ન થયા છે તે પુરૂષની સાથે દેહ સ ંબંધ રહેશે. અન્ય બધા પુરૂષ મારા માટે ભાઈ-પિતા-પુત્ર સમાન છે. આ રીતે ભગવાને શ્રાવક ચાગ્ય મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે આ સ્વસ્રીની પ્રતિજ્ઞામાં પણ પેતે પશુ ન અનેા !.... સ્વસ્રીમાં પણ મર્યાદા સંતાષ રાખવા સ્વીની છૂટ મળી ગઈ છે એટલે એવું ન સમજશે....કે તમને બધા પ્રકારની યથેચ્છ કામ ભેગવવાની છૂટ મળી ગઇ છે !.... ના....ના. એવું પણ નથી.... કામ છે, કેટલા પણ ભાગવા કયારેય પણ સતાષ થતા જ નથી. આ તા આપ સવ થા બ્રહ્મચર્ય નું વ્રત લેવામાં અસમર્થ છે. આથી સ્વસ્રીની મર્યાદા બાંધી છે. પરંતુ સ્વીમાં પણ અમર્યાદિત, અમાપ મૈથુનનુ સેવન નહી' કરવું એઇએ. પણ કેાઈ કામી તા....તીવ્ર કામવૃત્તિવાળા હાય છે જે એક રાતમાં પણ સ્ત્રી સાથે બે-ત્રણવાર સંબધ કરે છે. એટલું જ નહી, દિવસે છેડતા નથી. દિવસે પણ સંબંધ કરે છે. સ્ત્રીની બિમારી આદિના પણ ખ્યાલ નથી રાખતેા. અરે! તેના ઋતુકાલના ત્રણ દિવસને પણ ડતા નથી. નીતિકાર અને આયુર્વેદ શાસ્રમાં પણ ઋતુકાલમાં આ સબંધના ઘણા ગંભીર ખરાબ પરિણામ ખતાવ્યા છે. ભયંકર ફળ બતાવ્યા છે. પેાતાના શરીરને નાશ, અનેક રોગાની ઉત્પત્તિ, અત્યંત અશક્તિ એ પ્રમાણે સૌથી માટું દુષ્પરિણામ તા ભાવિ સંતાનની ઉપર થવાનુ ખતાવ્યુ છે. આજે આવું પરિણામ તેા સસારમાં પ્રત્યક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66