Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૨૯૧ ભગવાનનું કથન છે કે ભાગમાં જ તૃપ્તિ છે. યથેચ્છા ભાગ ભોગવે, ડરા નહી. મનને દખાવે નહી. મનની ઈચ્છાને આક'ઠ લાગવા. ખૂબ ભાગવા. ભાગાની તૃપ્તિ પૂર્ણ ભાગવી લીધા પછી જ થશે. અને અંતે સભાગથી સમાધી” બતાવી. વિચારા ! આવા કહેવાતા ભગ વાન અને પેાતાની જાતે મની બેઠેલા ભગવાનનું મન કેટલું ભગપ્રિય હશે ? તેનું મન કેટલુ વિકૃત હશે ? વિકારોથી જ ભરેલુ' લાગે છે અને આ ખટ્ટમ્ તેના જીવનમાંથી આવે છે. જિંદગી સુધી અનેક સ્ત્રીએની સાથે ભાગ લેાગરા...મદનામી પણ લીધી. ભેગી ભગવાનને કેાઈ સંભાગી ભગવાન પણ કહે છે આખરે બિચારાને ભારતથી ભાગવુ પડયું. તેની ભાગલીલા અનાય દેશમાં ચાલી તેના શબ્દોની પાછળ અનેકાએ મુક્ત સહચાર પ્રારભ કર્યાં ‘અતિ કામ’ અપનાવ્યું પણ આજ દિન સુધી તે કઈ તૃપ્ત નથી થયું. આ આય. દેશની સનાતન સંસ્કૃતિના બધા ધર્માએ એક જ વાત બતાવી છે કે મેને રેન મચ’ અરે ! ભાગમાં તા રાગના ભય છે. ભાગેાને ભોગવવાથી કયારેય તૃપ્તિ નથી થતી. આગમાં ઘી નાંખવાથી જેમ આગ વધે છે તેવી જ રીતે ભાગ પણ વધતા જ જાય છે, ભાગથી મનની તૃષ્ણા પણ વધતી જ જાય છે. તૃપ્તિ તા નામ માત્ર દેખાતી નથી.... ભૂતકાળમાં યયાતિ અને પાણ્ડુ રાજાની શું સ્થિતિ થઈ કામશાસ્ત્રીય, માનસશાસ્ત્રીય સિગ્મન ક્રોઈડ'ની માનસધારા -વિચારધારા ઉપર ચાલવાવાળા સે’કડા લેાકેા ખરખાદ થઈ ગયા. આજે એવા ભગવાન બિચારા સ્વયં ભયકર ગુપ્ત રાગેાથી જકડાયેલા છે. તેના અનેક અનુયાયીઓમાં ભયંકર જાતીય રાગ ફેલાયેલા છે. વાંદરાને શરાબ પીવડાવાય એ રીતે કામી લેાકેાને પણ ધર્મના નામ ઉપર ભાગની પ્રાપ્તિ મહા અનથ કારી થાય છે. આવા ધમ કયારે પણ ચાલતા નથી. આવા ભગવાન કારય ટકી શકતા નથી. તેના વિનાશ નિશ્ચિત જ ડાય છે, સનાતન સંસ્કૃતિએ ભાગના ત્યાગમાં જ ધમ મતાન્યેા છે. અનેક જન્મામાં ભેગવેલા ભાગની તૃપ્તિ વગી ય દેવભવમાં પણ નથી થઈ. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66