Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૨૯૨ આજે શું થવાની છે? સાચું જ કહ્યું છે કે “મા ન મળતા વમેવ મુત્તર .” મહાકામી સનીની દુર્દશા: ભરત ક્ષેત્રના ચંપાનગરીના અનંગ નામના એક ધનાઢય શ્રીમંત સેની સારૂ ય ધન ખચીને જ્યારે પણ જે પણ રૂપ અને સૌદર્યવતી કન્યાને કયાંય પણ જુએ તે તેને કઈ પણ રીતે ખરીદી લાવે...અને તેની સાથે લગ્ન કરીને સંસા૨નું સુખ ભોગવે એ રીતે લગભગ ૫૦૦ સ્ત્રીઓને તેણે પત્ની બનાવી હતી. બધાને એક વાડામાં રાખતા હતે. કયારેય કોઈને પણ બહાર નીકળવા દેતે ન હતો. મહાક્રોધી–તીવ્ર કષાય વૃત્તિવાળો હતે. તેની ઈચ્છાનુસાર જ બધાને ચલાવતા ન હતા. એકવાર અતિ ગુસ્સામાં તેણે એક સ્ત્રીને એટલી મારી કે તે બિચારી ત્યાં જ મરી ગઈ. આ જોઈને બીજી ૪૯૯ સ્ત્રીઓએ પણ હાથમાં અરીસે વગેરે જે મળ્યું તેનાથી તે સનીને માર્યો અને બધાએ મળીને એ માર્યો કે તે મહાકામી સની ત્યાં જ મૃત્યુ પામ્યા અને અંતે ૪૯૯ સ્ત્રીઓ એ પણ આગ લગાવીને સામૂહિક આત્મહત્યા પણ કરી લીધી. સોની મરીને તિર્યંચ પશુની ગતિમાં ગયો. પહેલી સ્ત્રી મરીને કોઈ બ્રાહ્મણના ઘરમાં કન્યાના રૂપમાં જન્મી અને સોનીને જીવ પણ પશુ માંથી મારીને અહીં આવ્યા અને તે બ્રાહ્મણ કન્યાનો ભાઈ કે. ગયા જન્મના પતિ-પની આજે ભાઈ બહેન બન્યા અને ૪૯૯ સ્ત્રીઓ મરી ને એર કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ. રડતો બહેનને શાંત કરવાને માટે ભાઈ પિતાની બહેનની સાથે અલીલ ચેષ્ટા કરવા લાગ્યો. તેના ગુા અંગોને યશ આદિ કરતે જોઈને પિતાએ મારપીટ કરીને ઘરથી કાઢી મૂકો. તે ભટકતે જંગલમાં ગયો અને ભાગ્યવશ તે ૪૯ ચોરની સાથે મળી ગયો. ગયા જન્મનાં બધા ૫૦૦ આજ અહીં ભેગા થયા. તે પાંચસે ચેારોએ મળીને તે બ્રાહ્મણ સ્ત્રીનું અપહરણ કર્યું. તેને ઉઠાવી ગયા અને પાંચસો ચેર તે એક બ્રાહ્મણ સ્ત્રી સાથે સંબંધ કરવા લાગ્યા. ચોરો બીજીવાર એક બીજી સ્ત્રીને લૂંટી લાવ્યા. હવે પાંચસેની વચ્ચે બે સ્ત્રી થઈ ગઈ પણ મહાકામી તે પહેલી બ્રાહ્મણ સ્ત્રીએ બીજીને કુવામાં ફેંકી દીધી. એકવાર સમવસરણમાં ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66