________________
૧૯૭
લાગી હે ખાળક! તું કેમ રડે છે? હું તારી માતા છું શાંત થા તારા. પિતા મારા ભાઈ પણ છે અને પતિ પણ છે. તારી માતા એ મારી પણ માતા છે, માટે તું મારા નાનેા ભાઈ પણ છે. આ રીતે જુદા જુદા પ્રકારના અઢાર સબધા ગણાવ્યા. એટલામાં કુબેરસેના અદરથી આ
વાસનાના
ધુ સાંભળીને આવી. આ બાજુ કુબેરદત્ત પણ આગ્યે. તે પણ સાધ્વી તા માલતી જ રહી ! આખરે તેઓએ સાધ્વીને કહ્યું, અરે એ સાધ્વી ! તું કેમ અમારે ત્યાં આવો અસબધ પ્રલાપ કરે છે? પરંતુ સાવીએ અધી વાત સ્પષ્ટ કહી દીધી. બધાને સમજાવ્યા. બધા સમજીને અવાક્ થઇ ગયા! અરેરે ! ધિક્કાર છે આ સંસારને, એક વિષય પાપના કારણે અમે કેવા વમળમાં ફસાયા છીએ ? મનને જાગૃત કરીને કુબેરદત્તે દીક્ષા લીધી. આત્મ સાધનામાં લાગ્યું. વેશ્યા કુબેરસેનાએ પાપ વ્યાપાર છેાડીને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યાં અને શ્રાવિકા બની. કામી કામાન્ય અનીને, રાગી રાગાંધ બનીને સ`સારના અનિષ્ટ બધા પાપોને કરી બેસે છે !
તીથકર ભગવાનના ઉપદેશેલા ધમ -
શું તીકર ભગવાને બધાને એવો ઉપદેશ આપ્યા છે કે તમે બધા જીવ સર્વથા સંપૂર્ણ બ્રહ્મચય પાળેા ? બધા દીક્ષા લઈ લેા ? અરે ! આ કેવી રીતે સંભવે ? વિચારીએ તીર્થંકર ભગવાન પણ્ કેવળજ્ઞાની છે, સજ્ઞ છે. સન પ્રભુ પોતાના જ્ઞાનથી સર્વ જીવોના મનોગત ભાવોને સારી રીતે જાણે છે. સૂક્ષ્મ જીવથી શરૂ કરીને સ્થૂલ મોટા જીવ સુધીના, કુમિ-કીડા પતગીયાથી માંડી મોટાથી મોટા દેવરાજ ચક્રવતી મનુષ્ય સુધીના સવ”ના ભાવોને જાણે છે, સવે જીવો વૈદ્ય મેાહનીયના કમથી જકડાયેલા છે, સર્વ જીવોમાં પોત-પોતાના કર્માનુસાર વિષય. વાસના—કામસ’જ્ઞા તેા પડેલી જ છે, હા, કેાઈનામાં એછી તે, કેાઈનામાં વધારે જરૂર છે! તીથંકરને પોતાને પણ પોતાના ભાગાવલી ક ના ઉદયના કારણે સંસારમાં રહેવુ પડયુ, લગ્ન કરવા પડયાં. અરે ! બીજાની વાત તે કયાં કરવી? ભગવાન પાર્શ્વનાથ ને પણ પેાતાના યૌવનકાળમાં પ્રભાવતી રાજકુમારી સાથે લગ્ન કરવા પડયા.એ રીતે વધમાન મહાવીરને. પણ તેના માતા-પિતા ત્રિશલા દેવી અને રાજા સિદ્ધાથે રાજકુમારી યશેાદા સાથે પાણિ ગ્રહણ્ કરાવ્યું. પોતાના કર્માનુસાર નિયત કાળ સુધી
Jain Education.International
For Private & Personal Use Only
www.jainelibrary.org