Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 10
________________ - ગુરુદેવ દ છે. દિલની કઠોરતાનું માય, વિરાધનાની ઉગ્રતાનું માપ, માત્ર ધમધમવા ઉપર નથી મપાતું પણ સંયોગ, પરિસ્થિતિ, વિક્રાઈ, દિલની ગાંઠ, ચિત્ત પરિણામની ચીકણાશ વગેરે વગેરે ઉપર આધાર રાખે છે, એ હોય તો એક ભલે એની દિશા અને પાપચરક્ષસી - પ. એ તો જન્મોજન્મ પાષિષ્ઠ બનાધે રાધે.. માટે કઠોર બનતા પહેલાં કે વિરાધના કરતા પહેલાં લાખેવાર વિચારજો. ગુરુદેવ ! ગોચરીમાં આપ પરિમિત દ્રવ્યો જ વાપરો છો એ તો ઠીક પણ ગોચરી વાપરવામાં આપ સમય પણ પરિમિત જ લો છો અને ગોચરી હૉલમાંથી આપ વહેલી તકે બહાર નીકળી જુઓ છો. શાંતિથી બેસીને આપ ગોચરી વાપરો તો ન ચાલે ? પિંડવાડામાં ગોચરી હલમાંથી બહાર નીકળતી વખતે આપે મારા હાથ પર આપનો હાથ મૂક્યો હતો અને મેં આપને આ પ્રશ્ન પૂછી લીધો હતો, ગુરુદેવ, આપ મને આપના આસન સુધી સાથે લઈ ગયા હતા અને પછી આપે જે જવાબ આપ્યો હતો એ આજે ય મારા સ્મૃતિપથ પર એવો ને એવો જ અકબંધ હતો. આજેય છે. 'જો રતનસુંદર, સંયમજીવનમાં આરાધના-સ્વાધ્યાય-ભક્તિ આદિના સાત્ત્વિક આનંદને સતત અનુભવતા રહેવું છે તો ગોયરીનાં દ્રવ્યોથી અને ગોચરી લીંલથી ખૂબ દૂર અને સાવધ રહેવા જેવું છે. આખરે આપણી ગૌયરી ‘પિકનિક પાર્ટી' તે ન જ બની જવી જોઈએ ને? ગુરુદેવ ! અણદારી પદ પામવાનું સદ્ભાગ્ય આપને શીણ સાંપડવાનું હરી ત્યારે જ આપના મુખમાંથી ખાવા શબ્ધ સહજ સરી પડ્યા હશે ને ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50