Page #1
--------------------------------------------------------------------------
________________
ગુદેવ કહે છે મહી આપત્તિમાં ય મા-શ્વાસન આપનાર કોઈ હોય તો એ ધર્મ છે. માટે ધમ ઉત્સાઇકર છે. જીવન જીવવાની દ્રષ્ટિ અને કુન્યવી પ્રસંગોને જોવાની દષ્ટિ શીખવનાર વમ છે. માટે ધર્મ ષ્ટિકર છે. ઈષ્ટસિદ્ધિ-સુખ-સગવડ-શાંતિઃ પ્રસનતા આપનાર ધમ છે, માટે ધમાં
સંયમજીવનના સ્વીકારનું મારું એ પ્રથમ વર્ષ હતું. માંડ પાંચેક મહિનાનો મારો સંયમપયાંય હતો. એક વાર મારા આસનની આસપાસ ખબર નહીં, પણ ૪૦પ૦ જેટલી કીડીઓ આવી ગઈ. મેં હાથમાં દંડાસન લીધું અને એ કીડીઓને દૂર કરવાના પ્રયત્નોમાં લાગી ગયો.
આપની નજર મારા પર પડી અને આપે મને બૂમ પાડીને બોલાવ્યો. હું તુર્ત જ આપની પાસે આવી ગયો. એ વખતે આપે મને જે શબ્દો કહ્યા હતા એ આજે ય મારા સ્મૃતિપથ પર એવા ને એવા જ અકબંધ છે.
‘
રસું 1 કીડીઓને દૂર કરવા દંડાસન એવી રીતે ફેરવ કે કીડીઓને વારંવાર એ જ જગાએ આવવાનું મન થયા કરે. સંસારી માણસ ઝાડુ ફેરર્વે અને આપણે ઈડસિન ફેરવીએ એમાં કોઈ ફેર હોય કે નહી સામ, દંડાસન એવી રીતે ફેરવ કે હાસનની રસીનો સ્પર્શ કીડીઓને ગમતો રહે !'
ગુરુદેવ ! ''માળિયા મોરારિબાપ: જાણવ' સર્વ જીવો પ્રત્યે નેહનો પરિણામ એ જ આધતા' આ ઉકિતનો દર્શન આપના જીવનમાં કર્મ પળ નહોતા થતા એ પ્રશ્ન છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે....
અતિ અતિ દુર્લભ વીતરાગ અરિહંત ભગવાન આપણને અહીં મળ્યા છતાં જો એવો સ્ત્રી-વિષય મનમાં પેસવા માત્રથી તારણહાર દેવાધિદેવની મગજમાંથી હકાલપટ્ટી કરતો હોય, તો આપણે એવી તે શી ભાંગ ખાધી છે કે એનાથી ગાંડા થઈ સ્ત્રીને મનમાં લાવીએ ? અને ભગવાનને મનમાંથી હાંકી કાઢીએ ? સ્ત્રીને વિચારવાનો એ આનંદ જહન્નમમાં ગયો.
આમ વિચારીને બ્રહ્મચર્યને મન-વચન
કાયાથી બરાબર પકડી રાખો.
‘સાધુ ભગવંતોની દયા ખાતર બહેનોએ ઉપાશ્રયમાં ઉઘાડા માથે આવવું
નહીં' આવા લખાણવાળું બોર્ડ ગુરુદેવ, આપે મલાડના મારા પ્રથમ ચાતુર્માસમાં ઉપાશ્રયમાં દાદરા પાસે મુકાવ્યું હતું.
મલાડ સંઘના કેટલાક ટ્રસ્ટીઓ આ બોર્ડના સંદર્ભમાં આપની પાસે
વાત કરવા આવ્યા હતા, ‘સાહેબ, આ બોર્ડ મુકાવ્યું એનો તો અમને કોઇ વાંધો નથી પરંતુ એ બોર્ડમાં લખાયેલ 'સાધુ ભગવંતોની દયા ખાતર' એ શબ્દ અમને ઉચિત નથી લાગતો, અમે આપને વિનંતિ કરવા આવ્યા છીએ કે
એ શબ્દ કાઢી નાખવાની આપ અમને રજા આપો.’
‘એ શબ્દ એમ જ રહેશે, તમને કદાચ ન ગમતો હોય તો ય !! “એ શબ્દ રાખવાનો આટલો બધો આપનો આગ્રહ સમજાતો નથી.’
'મારા સાંધુઓ સ્થૂલભદ્રસ્વામી નથી' આપનો આ જવાબ સાંભળી
ટ્રસ્ટીઓ મૌન થઈ ગયા હતા.
ગુરુદેવ !
સંયમીઓની પવિત્રતા અંગેની આપની આ દૃઢતાને અમે પુનઃ
જીવિત કરી શકીએ એવું સત્ત્વ આપ અમરમાં પ્રગટાવી દો ને ? આપનો એ ઉપકાર અમે જીવનભર નહીં ભૂલીએ.
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... તાવનું :ખ તો દવા ટાળે, ભૂખનું દુ:ખ રોટલા ટાળે, ગરીબીનું દુ:ખ ધંધો ટાળે, કાયદાની ફસામણી વકીલ ટાળી આપે..આમ બધે દુ:ખમાં જુદાં જુદાં શરણ નક્કી કરી રાખ્યા. એમાં કયાંય વીતરાગ શરણભૂત આવ્યા ? શું મનને એમ થયું કે પેલાં બધાં પોકળ શરણ : મૂળ જો વીતરાગને નથી પકડચા તો દુઃખના નિકાલ લાંબા નથી જ પહોચવાના.
સંયમજીવનનું મારું પ્રથમ ચાતુર્માસ મલાડમાં હતું. મારી સંસારીપણાંની અવસ્થા મેં મલાડ માં જ વીતાવી હતી. સંસારીપણાનું મારું ઘર પણ મલાડમાં જ હતું.
એકદિવસ, સાંજનું પ્રતિક્રમણ પૂરું થયા બાદ મારા આસન પર બેઠા બેઠા હું દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યો હતો અને એ સમયે મારા સંસારી ભાઈએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો.
ગુરુદેવ, આપે ઉપાશ્રયના પ્રવેશ દ્વાર આગળ જ બિરાજમાન હતા. આપની નજર મારા સંસારીભાઈ પર પડી અને આપે એને ત્યાં જ ઊભો રાખી દીધો.
| ‘ક્યાં જવું છે ?' ‘મારા ભાઈ મહારાજ પાસે”
શું કામ છે ?”
બસ, એમ જ 'જો, તારા ભાઈ સાધુ બની ગયા છે, એમની પાસે સત્રિજગો કરવા જવાની તારે જરૂર efથી. એમને અત્યારે સ્વાધ્યાય કશ્વાનો છે. તું ચાલ્યો જા.'
| ગુદેવ ! અપની આ કઠોરતાં આત્મા માટે એકાંતે લાભદાચી જ હતી એ સમજવા જેટલી અક્કલ મારામાં આ વખતે હોત તો મેં આપના પ્રત્યેના દુભવથી મારા રિચાને ગ્રસ્ત ન જ થવા દીધું હોત ને ?
Page #4
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... 'વાસના એ રોગ છે, ભયંકર રોગ છે, કેમકે એમાં ચિત્ત વિશ્વળ બને છે. સંતાપવાળું બને છે" આ વસ્તુ, દિલમાં બેસી ગયા પછી તો મન કંટાળશે કે વારે વારે આ શી વેઠ કે પહેલી તો વિષયરાગની વિહળતા ઊભી કરવી, ને પછી એના પર વાસના ઉઠાડી વિહળતા વળી ઊભી કરવી ? ચિત્ત વિદ્વ કરે એવો વિષયનો રામ અને એને ભોગવવાની વાસના, એ બેય ખોટ. બે ય ખતરનાક, મારે તો ચિત્તની સ્વસ્થતા ખપે, વિવળતા નથી. '
- આમ, મુખ્ય ચિત્તની સ્વસ્થતા પર લક્ષ બંધાઈ જાય તો સમજે કે ચિત્ત પર એક મહાન વિજય પ્રાપ્તા થઈ ગયો.
મલાડનું એ પ્રથમ ચાતુમાંસ હતું મારું. આસને બેઠા બેઠા હું ગાથા ગોખી તો રહ્યો જ હતો પણ આંખો ચકળવકળ થઇને ચારે ય બાજુ ફરી રહી હતી. નહોતી ગાથા ગોખવામાં સફળતા મળતી કે નહોતી ગાથા ગોખવામાં કોઈ પ્રસન્નતા અનુભવાતી. આપની બાજુમાં જ મારું આસન હતું એટલે આ સ્થિતિની આપને જાન્ન ન થાય એ તો બને જ શી રીતે ? આપે મને બોલાવ્યો.
'જો રત્નસુંદર, મોટું ભીત તરફ કરીને બેસી જા. ગાથા તો ગોખાશે જ પરંતુ મકાનમાં કોણ આવ્યું? કોણ ગયું ? કોણ શું કરે છે ? વગેરે બધું જ જોતાં-જાણતાં રહેવાની જે કૂતુહલવૃત્તિ અંદરમાં ધબકતી હશે એ ય, ખોરાક ન મળવાથી આપોઆપ શાંત બની જશે.
બાકી, યુવાની તો દીવાની છે. એને નિયંત્રણમાં રાખવાની આવી કળા આત્મસાત્ નહીં કરી હોય તો મને સંતજાતના નબળા-કામ અને નુકસાનકારી વિચારોનું શિકાર બનીને સંયમજીવનને જોખમમાં મૂકી દેશે.'
ગુરુદેવ ! સંપત્તિ સાચવવાની કળા તો જનમજનમ આત્મસાતુ ચઈ હશે પણ સંચમ સાચવી લેવાની જે કળા આપ આત્મસાત કરી ચૂક્યા હતા એ કળાએ જ તો આપને માટે અમને 'યુગો સુધી ઝળહળશે, ભુવનભાનુનાં અજવાળાં' ગાવા મજબૂર કર્યા છે ને ?
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કાઠે છે. સંસાર ઉપદ્રવોથી ભરેલો હોય એટલે તો હોય ધોઈ નાખવાના હોય, છતાં ત્યાં મને આશાખોમાં અને આનંદમાં રમતું હોય તો એ ભારે અવિવેક અને અજ્ઞાનદશા કહેવાય. ઉપદ્રવોની હારમાળા લાગી હોય ત્યાં આનંદ. શો ? નિશ્ચિતતા શી ? અાશાખો કેવી ?
સંયમ જીવનના પર્યાયનું મારું એ બીજું વરસ હતું, ચાતુર્માસ હતું, અમદાવાદ-ન્દશા પોરવાડ સોસાયટીમાં, સાંજનું પ્રતિક્રમણ ઉપાશ્રયના ભોયતળિયે બેસતું હતું અને ગુરુદેવ, આપના સહિત સહુ મુનિઓનાં આસન બીજા માળે હતા. રોજ તો પ્રતિક્રમણ પછી તુર્ત જ આસન પર આવીને હું સ્વાધ્યાય કરવા બેસી જતો હતો પણ આજે આસને આવતાં થોડું કે મોડું થયું અને આપે મને પૂછી લીધું. | ‘મોડો કેમ આવ્યો ?”
*એક શ્રાવક રોજ પ્રતિક્રમણ બાદ તુર્ત જ ઘરે જવા નીકળી જતા હતા પણ આજે એ એમ ને એમ બેઠા હતા. મેં એમને પૂછ્યું, ઘરે નથી જવું ?’ ‘આવતી કાલે પાંચમ છે. શાક લાવવાનું નથી' એટલું એ બોલ્યો અને મેં એમને કહ્યું કે આવતી કાલે તો પ્રથમ ચૌથ છે ' બસ, એ તુતી શાક લેવા નીકળી પડ્યા. આ કારણસર હું મોડો પડ્યો છું.
‘તારા આ બોલવાના કારણે વનસ્પતિના સેંકડો જીવોની વિરાધના નક્કી થઈ ગઈ, પાપનો તને કોઈ ડર છે કે નહીં ? કાલે ઉપવાસ કરી દેજે.',
| ગુરુદેવ ! આ પરિણામદર્શિતા અપની હતી. વિરાધનાની આ વૈદનાં અપને હતી. આશ્રિતોનાં હિતની આ ચિંતા આપને હતી, પ્રમાદ પ્રત્યે આપની આવી લાલ આંખ હતી ! અમને આપ એ શ્રીમંતાઈ ન આપો ?
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... આત્માને મહાપ્રીમંત બનાવવો હોય, પવિત્ર બનાવવો હોય તો આ કરો કે રોજિંદા જીવનમાં પણ ભરચક ધર્મસાધના અને ચોવીસે ય કલાકની માનસિક ધર્મસાધના ચાલુ હોય; તેમજ તુષ#t, મઠ, મત્સર, માયા, જૂઠ વગેરે દુર્ગુણોને ખાસ કરીને મોકે મોકે કચરતા ચાલો અને એને ઊભા જ ન થવા દો.'
દેવ ! આપને વર્ધમાન તપની લાંબી ઓળી ચાલતી હતી અને છતાં આપનું આયંબિલ માત્ર બાર કે પંદર મિનિટમાં પૂરું થઈ જતું હતું.
એ દિવસે રાતના આપની પાસે હું બેઠો હતો અને આપને પૂછવું હતું. | ‘સુદેવ, આપ આયંબિલ કરવા બેસો છો કે પછી ગોચરીનાં દ્રવ્યો સાથે મારામારી કરવા બેસો છો ?'
‘કેમ શું થયું ?' ‘આપના પાતરામાં રોટલી મૂકનારો મોડો પડે છે અને આપના મુખમાંથી રોટલી એના કરતાં વધુ ઝડપથી જાય છે. થોડુંક શાંતિથી વાપરતા હો તો એમાં વાંધો શું છે ?”
‘રાંસુંદર, સંયમજીવન જીતી જવું છે ? ગોચરીનાં દ્રવ્યોને તું ય મારી જેમ કહેતો જા, | 'તું જ, હું આવું છું' જનમજનમ બગાડ્યાં શરીરને સાચવવામાં, આમને સાચવી લેવાના આ સંયમજીવનમાં પણ એ જ ભૂલ દોહરાવવાની ?
ગુરુદેવ ! શરીરનો 'કસ' કાઢતા રહેવાની, મનને ‘વશ'માં રાખતા રહેવાની અને એ દ્વારા સંયમજીવનને ‘સમય’ બનાવતા રહેવાની આપની પાસે જે કા હતી એ કળાના સ્વામી, બનવાનું સ્વપ્ન તે આપ અમને આપો !
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... સુખી કોણ?
વસ્તુને પોતે અનુકૂળ બની જાય છે. દુઃખી કોણ ? વસ્તુને અનુકૂળ બનાવવા મથે છે. પ્રસંગ ગમે તે બનો, પણ પોતે અનુકૂળ થઈ જવાથી હૃદયમાં કોઈ સંતાપ-વિકલ્પ કે રોદણાં નહીં રહે. આમ, સુખ-દુ:ખ એ મન અનુકૂળ કે વસ્તુ અનુકૂળ બનાવવા પર નિર્ભર છે.
દશા પોરવર્ડ સોસાયટીના એ ચાનુ માંસ દરમિયાન સવારના પહોરમાં શીતલનાથ પ્રભુનાં દર્શન કરવા ઉપાશ્રયમાંથી ગુરુદેવ, આપની સાથે અમો સહુ તૈયાર થઈને બહાર નીકળી તો રહ્યા જ હતા પરંતુ આપે દરવાજાની બહાર પગ મુક્યો અને આપ તુર્ત જ અંદર પધારી ગયા.
‘વરસાદ શરૂ થયો છે” બાપ એટલું બોલીને પુનઃ આસને બેસી જવા તૈયાર થઈ તો ગયા હતા પણ મેં બહાર નજર નાખી અને જોયું તો વરસાદ લગભગ બંધ રહી ગયો હોય એવું મને લાગ્યું,
‘ગુરુદેવ ! પધારો દર્શન કરવા. માત્ર મામૂલી ફરફર ચાલુ છે.'
રત્નસુંદર ! જીવવિચાર ભયો ?'
‘પાણીનું એક ટીપું અસંખ્ય અક્ષય જીવોથી
વ્યાપ્ત છે એ તારા ખ્યાલમાં ખરું ?'
‘તો ય તું એમ કહે છે કે ચાલો, દર્શન કરવા ? જીવ વિરાધનાની વ્યથા છે કે નહીં ?'
| ગુરૂદેવ ! જીવવિચાર હું ભયો, જીવોના ૫૬૩ ભેદ જાણવા, જીવવિયાર આપ ભણ્યા, જીવોને બચાવવા માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ સમજાઈ ગયો છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે...
કર્મ સત્તા જીવને ઘણી સુખ-સગવડ પૂરી પાડે છે. એ ય કેમની માયામત છે, એની અંદર પણ જીવનું આગળ જઈને કાટલું નીકળી જાય છે, પરંતુ મૂરખું જીવન સુખ-સગવડમાં કમરમતની ગમ નથી પડતી અને એમાં છેતરાતો રહેતો એ દુર્ગતિઓમાં ભટક્યા જ કરે છે.
બપોરનાં વસ્ત્રો-પાતરા વગેરેનું પ્રતિલેખન કરીને હું વડીલ પૂજ્ય મુનિભગવંતોને વંદના કરવા જઈ રહ્યો હતો અને અચાનક ગુરુદેવ, આપનો અવાજ કાને આવ્યો,
“રત્નસુંદર !'' હું શીધ્ર આપની પાસે આવ્યો. આપના ચહેરા પરની ઉંચતા જોતાં મને એમ લાગ્યું કે આજે વરઘોડો [?] ઊતરી જ જવાનો છે. હાથ જોડીને હું આપની સમક્ષ ઊભો રહ્યો અને આપે મને પૂછ્યું,
‘આ દોરી પર સૂકવેલાં કપડાં પવનના કારણે ઊડી રહ્યા છે એ તને દેખાય છે કે નહીં ?'
| ‘પણ ગુરુદેવ, એ કપડાં મારા નથી' ‘એ કપડી ભલે તારા નથી પણ એ કપડી ઊડી રહી હોવાના કારણે જે વાઉકાચ જીવોની વિરાધના થઈ રહી છે એ વાઉકાય જીવો તાસ છે કે નહીં ? એ વાઉકાય જીવોને બચાવી લેવાની તારી જવાબદારી છે કે નહીં ? આવા કઠોર પરિણામે સંયમ સારું શું પળારો ?
| ગુરુદેવ ! જીવમાત્ર પ્રત્યેનો આપનો આ પ્રેમ જોયા-બ્રોડ્યા બાદ મને નથી! લાગતું કે જીવોની વિરાધના કરતા જ રહેવું પડે એવા આ સંસારમાં કર્મસત્તા આપને લાંબો સમય રહેવા દે.
Page #9
--------------------------------------------------------------------------
________________
“રત્નસુંદર, તારા હાથમાં પાતરા હોય અને તને ગોચરી યાદ ન હોય એ બને ખરું ?”
‘તું કોઈ મુનિ ભગવંત પાસે પાઠ લેવા જઈ રહ્યો હોય અને તને સ્વાધ્યાય યાદ ન હોય એ બને ખરું ?”
‘પાંચ ડિગ્રી તાવમાં તું શેકાઈ રહ્યો હોય અને દવા લેવાનું તને યાદ ન હોય એ બને ખરું ?”
ગુરુદેવ કહે છે... માક્ષસને આડા રસ્તે જતાં પરિણામ તરફ દૃષ્ટિ નથી, આગામી અગમ્ય અને અસહ્ય અન-આપત્તિનો ખ્યાલ નથી તેથી ઢેસમાં ને મોજમાં તથા બેપરવાઈમાં ચાલે છે કે વર્તમાનમાં જે કરીએ છીએ એમાં વાંધો શો છે ? શી ચિંતા કરવી ? બસ, મસ્ત રહેવું. પૂરું સુખ-ખરું ગૌરવ આમાં જ છે. ' પરંતુ જ્યારે એ દુ: ખદ પરિક્ષામ આવીને ઊભાં રહે છે ત્યારે કલ્પાંતનો પાર નથી રહેતો. ત્યાં પછી પશ્ચાતાપ તો ઘણો ય કરે પણ વશે ? થયું ન થયું થાય નહી.
ના”
ગુરુદેવ, આજે આપ કોક અલગ જ મૂડમાં હતા. આપ વાતને ક્યાં લઈ જવા માગતા હતા એ સમજાતું નહોતું અને ત્યાં તો આપે ધડાકો કર્યો,
‘ચોવીસેય કલાક રજોહરણ તારી પાસે જ રહે છે ને ? આત્મા સતત યાદ આવ્યા જ કરે છે એવું ખરું ? જો આત્મા ચાંદ જ ન આવતો હોય તો પછી આપણે સંચમી તો ઠીક પણ આરિતક પણ છીએ કે કેમ એમાં શંકા નચી લાગતી ?
ગુરદેવ ! સુખશીલતા શરીરની અને સ્વછંદતા મનની, આ ડૉમાંથી અમે બહાર નીકળીએ તો અમને આત્માની સ્વતંત્રતા યાદ આવે ને ?
Page #10
--------------------------------------------------------------------------
________________
- ગુરુદેવ દ છે. દિલની કઠોરતાનું માય, વિરાધનાની ઉગ્રતાનું માપ, માત્ર ધમધમવા ઉપર નથી મપાતું પણ સંયોગ, પરિસ્થિતિ, વિક્રાઈ, દિલની ગાંઠ, ચિત્ત પરિણામની ચીકણાશ વગેરે વગેરે ઉપર આધાર રાખે છે, એ હોય તો એક ભલે એની દિશા અને પાપચરક્ષસી - પ. એ તો જન્મોજન્મ પાષિષ્ઠ બનાધે રાધે..
માટે કઠોર બનતા પહેલાં કે વિરાધના કરતા પહેલાં લાખેવાર વિચારજો.
ગુરુદેવ ! ગોચરીમાં આપ પરિમિત દ્રવ્યો જ વાપરો છો એ તો ઠીક પણ ગોચરી વાપરવામાં આપ સમય પણ પરિમિત જ લો છો અને ગોચરી હૉલમાંથી આપ વહેલી તકે બહાર નીકળી જુઓ છો. શાંતિથી બેસીને આપ ગોચરી વાપરો તો ન ચાલે ?
પિંડવાડામાં ગોચરી હલમાંથી બહાર નીકળતી વખતે આપે મારા હાથ પર આપનો હાથ મૂક્યો હતો અને મેં આપને આ પ્રશ્ન પૂછી લીધો
હતો,
ગુરુદેવ, આપ મને આપના આસન સુધી સાથે લઈ ગયા હતા અને પછી આપે જે જવાબ આપ્યો હતો એ આજે ય મારા સ્મૃતિપથ પર એવો ને એવો જ અકબંધ હતો. આજેય છે.
'જો રતનસુંદર, સંયમજીવનમાં આરાધના-સ્વાધ્યાય-ભક્તિ આદિના સાત્ત્વિક આનંદને સતત અનુભવતા રહેવું છે તો ગોયરીનાં દ્રવ્યોથી અને ગોચરી લીંલથી ખૂબ દૂર અને સાવધ રહેવા જેવું છે. આખરે આપણી ગૌયરી ‘પિકનિક પાર્ટી' તે ન જ બની જવી જોઈએ ને?
ગુરુદેવ !
અણદારી પદ પામવાનું સદ્ભાગ્ય આપને શીણ સાંપડવાનું હરી ત્યારે જ આપના મુખમાંથી ખાવા શબ્ધ સહજ સરી પડ્યા હશે ને ?
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે....
સધળાય ઉપદેશના અવશ્વની સાર્થકતા આ છે કે કર્તવ્યા-કર્તવ્ય પ્રત્યે સાપેક્ષ બનો, સતિ બનો, શક્ય એટલા પ્રમાણમાં કર્તવ્યપાલન અને કયાગ તરફ કાળી જીવાળે, પ્રયત્નશીલ, યતનાપોળ, ઘા. અને એમાં કચાશ રહે ત્યાં દિલમાં મૂંઝવણ, કંપ, એક અનુભવો. - એવી જ સાવચેતી, ક્રોધલો ભ, મદ-માયા, હાસ્યમશ્કરી, ઈયાં અસૂયા વગેરે મેલી લાગણીઓથી જીવને શક્ય એટલો બચાવી લેવાની કાળજીસાવધાની રહે એ સાપેક્ષતા છે. ઉપદેશ શ્રવણની અસર આ રીતે લેવાની છે,
વિહાર કરતાં કરતાં ગુજરાતના એક શહેરમાં, ગુરુદેવ આપણે આવ્યા હતા. એક જ સ્થળે આપણી પંદરેક દિવસની સ્થિરતા થવાની હતી. આપના મુખમાંથી વહેનારી જિનવાણીની ગંગામાં ભીંજાઈ જવા ત્યાંનો ભાવિક વર્ગ તલપાપડ હતો.
સામૈયું ઊતર્યું અને ખીચોખીચ ભરાયેલ હૉલમાં આપ પ્રવચન કરવા પાટ પર પધાર્યા તો ખરા પણ આ શું? આપ પાટ પાસે ઊભા જ રહી ગયા.
કેમ, શું થયું સાહેબ ?” આગળ બેઠેલા એક ટ્રસ્ટીએ આપને પૂછી લીધું.
‘આ સાધુઓને બેસવાની જે પાટ છે ને, એ બહેનોની બાજુમાં ગોઠવી દો યુવાન સાધુઓને સંયમ સાયવવાનું છે. અજોણતાં ય એમની નજર બહેનો પર ને પડી જાય છે આજના વિલાસના યુગમાં અતિ જરૂરી છે.' અને ગુરુદેવ, સાધુઓને બેસવાની પાટનું સ્થાન બદલાયા પછી જ આપે પ્રવચન શરૂ કર્યું.
ગુરુદેવ ! આપનું આ યોગક્ષેમ કાર્ય અમે શૈ ભૂલી શકશું ? આપે અમને સમ્યફમાં જોડતા હીને સાર તો બનાવ્યા પણ ગલતથી દૂર રાખીને આપે અમને ખરાબ ન બનવા દીધા એ તો સાથે જ આપે કમાલ કરી દીધી !
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... પરમાત્મા અને એમના કલ્યાણ ઉપદંશને ભુલાવનાર ભોગ છે. મહામૂલ્યવંતી પવિત્ર અને તારક યોગસાધના માટે યોગ્ય એકમાત્ર જે માનવજીવન, તેના કૂચા કરનાર ભોગસાધના છે. મહાસ્વતંત્ર એવા માનવને પરતંત્ર બનાવનાર ભોગની ભૂખ છે.
(ભાવનગર-કૃષ્ણનગરમાં ગુરુદેવ, આપણે હતા. આપની સેવામાં રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હતુ અને એટલે મારું આસન પણ આપની બાજુમાં જ રહેતું હતું.
એ દિવસે રાતના સમયે ઠંડી સખત હતી. જ્યાં મારો સંથારો હતો ત્યાં બારણાંની તિરાડમાંથી પવન પણ આવી રહ્યો હતો અને એના કારણે મને જોઈએ તેવી ઊંઘ નહોતી આવી. - સવારનું પ્રતિક્રમણ મારું પૂરું થયું, રાતના ચન્દ્રના પ્રકાશમાં આપે પ્રમુવચનોની અનુપ્રેક્ષા લખી હતી એટલે અત્યારે આપ સૂતા હતા. એ તક [3] નો લાભ લઈને મેં પણ લંબાવી દીધું અને થોડાક જ સમયમાં આપ ઊઠી ગયા.
| ‘રત્નસુંદર, પ્રતિક્રમણ કર્યું ?'
'
'હા'
‘પ્રતિક્રમણ પછી તરત સૂઈ જવાનું ? તો પછી પ્રતિક્રમણ કર્યાનો અર્થ શો છે ? ફરીવાર કરી લે આખું પ્રતિકમણ !'
ગરદેવ ! આ હતી આપની ક્રિયારુચિ ! આ હતી આપની જિનાજ્ઞા પ્રતિબદ્ધતા ! આ હતી આપની નિર્મળતમ પરિણતિ ! અને આ હતી આપની અધ્યવસાયોની વિશુદ્ધિ ! પરમપદ તૈકટચની આ બધી નિશાનીઓ નહોતી તો બીજું શું હતું ?
Page #13
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે.... ક્ષણભર માટે ભોગના આનંદથી
ભોગની ઈચ્છા શાંત થતી લાગે; પરંતુ ભોગથી કદી ભોગેચ્છ ખરેખર શાંત પડવાની નથી. અગ્નિ જો ઈધણથી શાંત થાય, સમુદ્ર જે નદીઓથી ધરાય તો જીવની ભોગેચ્છા ભોગથી શમે. અનંતકાળ વહી ગયા ને અનંતી વાર ભોગ જોઈ નાખ્યા છતાં જીવ હજી એનો ભૂખાળવો છે. એ સૂચવે છે કે ભોગથી જ એ ભોગનો ભૂખાળવો રહે છે.
રત્નસુંદર ! વિગઈઓમાં તું સારો એવો ગોઠવાઈ ગયો છે. આયંબિલ કરવાનું તો તું નામ જ નથી લેતો ! છેલ્લી ઓળી તે કરી ક્યારે ?
લગભગ દોઢ વરસ થયું !'
હજી કેટલાં વરસ વિગઈઓમાં આળોટવાનું છે ?' ‘ગુરુદેવ, આયંબિલ બહુ આકરા પડે છે'
‘ચાંદ રાંખજે, આત્યંબિલ શરીરને આકરા નથી પડતાં મનને આકરા પડે છે, શરૂ કરી દે કાલથી આયંબિલ અને જો, ગાડી કેવી સડસડાટ ચાલે છે ?'
ગુરુદેવ, દશા પોરવાડના એ ચાતુર્માસમાં આપે મને આ
પ્રેરણા કરી અને માત્ર આપની પ્રસન્નતા ખાતર મારી સવા
અનિચ્છા છતાં મેં આયંબિલ શરૂ કર્યાં. પહેલું આયંબિલ સારું થયું અને રાતના આપે મારામાં બીજા દિવસના આયંબિલ માટેનો પાવર પૂરી દીધો. અને કલ્પ્યો નહોતો એવો ગજબનાક ચમત્કાર સર્જાયો. સળંગ ૧૦૮ આયંબિલ મારાથી થઈ ગયા ! આપ આનંદિત હતા. આપના આનંદધી હું આનંદિત હતો !
ગુરુદેવ ।
આપ આજ્ઞાની સાથે આ પાલનનું બળ પણ આપતા જ હતા એ અનુભવ પછી આપની કોઈ પણ આને 'ના' પાડવાની બેવકૂફી મેં કરી નથી એનો મારા હૈયે આજે અપાર આનંદ છે.
૩૫
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કાડે છે. જેમ પહat હાથ-પગ-ઇન્દ્રિયો, કાયા અને વાણી પર આપણો અધિકાર છે, માટે જ એને ધાયા મુજબ હાલી-ચલાવી કે રોકી યા ફેરવી શકીએ છીએ, એમ નાપા/ મન પર પાણે આપણું વર્ચસ્વ છે, અધિકાર છે, તેથી એને વાયાં મુજબના વિચાર કરાવી શકીએ, માત્ર, આપજો એને હુકમ કરવાનો છે કે તું આ રીતે વિચાર કર. મેલો વિચાર પડતો મૂક. મારી આ ઈચ્છા છે ને તારે એ બજાવવાની છે.'
સાવી અાશ! મનને ક્યારેય કરી ખરી ?
ગુરુદેવ, શિયાળામાં એક બાજુ ઠંડી વધુ હોય અને બીજી બાજુ રાત લાંબી હોય જ્યારે ઉનાળામાં એક બાજુ ગરમી સખત હોય અને બીજી બાજુ દિવસ લાંબો હોય, ન શિયાળમાં રાત્ત સારી જાય, ન ઉનાળામાં દિવસ સારો જાય, કુદરતની આ વિષમતાને પહોંચે ?
ગુરુદેવ, એકદમ હળવા મૂડમાં આપ બેઠા હતા અને ઠંડીગરમીથી સતત અકળાતાં જ રહેતા મેં આ વાત કાઢી. પણે આપના સમ્યક અભિગમની તો હું શી વાત કરું ? આપ તુર્ત જ બોલી ઊઠયા,
| ‘રત્નસુંદર, ઉનાળાનો દિવસ કુદતે એટલા માટે લાંબો રાખ્યો છે કે આપણે વાયના-પૃયનાનો સ્વાધ્યાય ખૂબ કરી શકીએ જયારે શિયાળાની કુદરતે એટલા માટે તાંબી રાખી છે કે આપણે પરાવર્તના-અનુપટ્ટાનો સ્વાદસીય વધુ કરી શકીએ. બોલ, તને વધુ શું ફાવશે ? શિયાળાની વાત કે ઉનાળક્રનો દિવસ ?'
ગુરુદેવ !
વાણિયો ધનહાંપટ હોય છે, કમ વિષયલેપટ લેય છે પરંતુ સાચું કહું ? આપ તો વચનલેપટ હતા ! પ્રભુનાં વચનોની વાતો કરવાની તક આપને મળતી નહોતી અને એ તકને ઝડપી લીધા વિના આપ રહેતા નહતા !
Page #15
--------------------------------------------------------------------------
________________
૧પ૦
ગુરુદેવ કહે છે... ઘન-માલ વગેરે સંપદારૂપ છે જ નહીં. સંપદા તો જાલિમ ક્રમાંથી મુક્તિ મળે એ છે. રાગાદિ જલિમ રોગોનો નાશ ને સંપદારૂપ છે. જમા-સમતા-ઉપશમ એ સંપદારૂપ છે. જમાદિ દસ પ્રકારનો થતિધર્મ-ચરિત્રધર્મ એ જ સાચી સંપદા કે જ્યાં બાધ અંગે કશા સંતાપ નહી, રોદણાં નાહી, ભય નહીં. મન નિશ્ચિંત, નિરપેક્ષ, મસ્ત અને સ્વસ્થ
આજના પ્રવચનમાં એક ભાઈએ પ્રવચન ડહોળી નાખવાની ગણતરીથી જ કનકસભર જાતશતના પ્રશ્નો આપને પૂછળ્યા હતા. આપે એ પ્રશ્રોના જવાબો ભલે શાંતિથી જ આપ્યા હતા પરંતુ પ્રવચન ડહોળાઈ ગયું હતું એ હકીકત હતી.
| બપોરના સમયે ગુદેવ, આપની પાસે હું આવ્યો હતો અને સવારના પ્રવચનની વાત , નીતા મારા મુખમાંથી આવેશમાં મેં માઈ માટે પામખોર' શબ્દનો પ્રયોગ થઈ ગયો,
જેવો એ શબ્દ આપે સાંભળ્યો એ જ પળે આપે મને કહ્યું, ‘રતનસુંદર, તારું હૈયું ઉકળાટથી કેવું ભર્યું હશે ત્યારે તારા મોઢામાંથી આવો શહરા નીકઇડ્યો હશે ! આપણે તે સાધુ છીએ.' શમાંશ્રમણ એ તો આપણા જીવનને મળેલું પરમ ગૌરવ છે. આપણાં ય જો આવા ઉકળતા જ હશે તો પછી આપણો આપણોનું થશે શું ? થોડોક ઠરતો જા, નહિતર , સાધુપણું હી જઈશ.'
ગુરુદેવ | ઉપશમભાવની આ ઉથાએિ બિરાજમાન હતા આપા મમીkભાવની સુવાસથી મઘમઘતું હતું આવું આપનું ચિત્તો સોશાભાવથી રહિત આવું નિર્મળ હતું આપનું મનોદ્રવ્ય | એનો અંશ તે આપ અમને આપો !
ESSA
Page #16
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન વિના જીવનો ઉદ્ધાર નથી : અને વિશ્વ પાલન માટે નવ વાડને સાચવ્યા વિના ચાલે તેમ નથી. વાડ વિનાનાં ખેતરના પાક ગધેડા ચરી જાય એમ વાડ વિનાના આત્મામાંથી બ્રહ્મચર્યને એના શિકારીઓ સાફ કરી
| એ વરસનું ચાતુર્માસ માલેગૉવમાં હતું. પર્યુષણા પહેલાં બહેનોમાં ‘ચંદનબાળાના અમ’ની આરાધના ચાલુ થઈ હતી, પારણાંને દિવસે એક યુવતીને છોડીને બીજી બધી જ બહેનોનાં પારણાં થઈ ગયા. એ યુવતીનો અભિગ્રહ પૂર્ણ થતો જ નહોતો. એનાં પરિવારના સભ્યો ઉપરાંત સંઘના કેટલાક સભ્યો પણ એને પારણું કરાવવા ગયા પણ એનો અભિગ્રહ પૂર્ણ ન થયો તે ન જ થયો.
આખરે, ગુરુદેવ, બપોરના એ યુવતીના ભાઈએ આપની પાસે આવીને મને વહોરવા મોકલવાની આપને વિનંતિ કરી. આપે એ વખતે ના તો પાડી જ દીધી પરંતુ બપોરના મારા ચાલી રહેલ પ્રવચનમાં આપ પધાર્યા અને આપે કડક શબ્દોમાં જાહેરાત કરી દીધી કે 'બહેનો કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા કરે, એમણે કોઈ પણ વયના મુનિના અભિગહ હૈવા નહીં, આખરે મુનિઓને બહાચર્ય પાળવાનાં હોય છે. બહેનો એમનાં નામના અમિગહ લઈ લે એ શું ચાલે ?'
| ગુરુદેવ ! નવAળાં નિમિતોથી સ્વયં દૂર રહેવાની અને આશ્રિતોને દૂર રાખવાની આપની wગૃતિ, ચિંતા અને કડકાઈ એ અમારા જીવનનું તો પરમ સૌભાગ્ય જ હતું. પ્રાથએ છીએ આપને, દેવલોકમાંથી પણ આપ આ સદ્ભાગ્ય અમને અપના રહેજો.
નાખે છે.
| પુછd આત્માને, એને વાડ ગમે છે ? જો ના, તો બ્રહ્મચર્ય પાલનની એની વાત સિવાય બીજું કશું ય નથી.
Page #17
--------------------------------------------------------------------------
________________
- ગુરુદેવ કહે છે... આસકિત અને ભોગવિલાસનું જે વિષવર્તુળ અનાદિકાળથી આ સંસારમાં ચાલી રહ્યું છે તેમાં ભાગીદારી કરવી, તેને ટેકો આપવાં કે તેની અનુમોદના કરવી તે સુજ્ઞપુરુષનું કામ નથી. આપણો નંબર સુજ્ઞપુરુષમાં ખરો ?
સ્થળ હતું એ અમદાવાદ-દોશીવાડાની પોળમાં આવેલ વિદ્યાશાળાનું. ગુરુદેવ, આપના સહિત લગભગ ૬૦ ઉપરાંત મુનિ ભગવંતો ત્યાં બિરાજમાન હતા.
બપોરના ગોચરી લઈને આવેલા એક મુનિભગવંત આપની સમક્ષ ગોચરી આલોવીને આપને ગોચરી દેખાડી રહ્યા હતા અને આપની નજર પાતામાં રહેલ બદામના વિપુલ જથ્થા પર પડી. ‘આટલી બધી બદામ ?'
એક જ ઘરેથી તું લાવ્યો ?”
| ‘ગૌચરના દોષનો ખ્યાલ છે કે પછી એમ જ વહોરવા નીકળી પડ્યો
હતો ?”
શ્રાવકનું મન સાચવવું પડે તેમ હતું'
'શ્રાવકનું મન સાચવવા દીક્ષા લીધી છે ? કે પ્રભુની આજ્ઞા સાયવવા દીક્ષા લીધી છે ? કઈ ગતિમાં રવાના થઈ જવું છે આવી. ગોંયરી વાપરીને અને સહુને વપરાવતા રહીને ?
ગુરદેવ ! દોષિત ગોચરી પ્રત્યે અપની કેવી લાલ આંખ હતી એ મારી સગી આંખે મેં એ દિવસે જોયું. એક વિનંતિ કરું આપને ? એ લાલ આંખની થોડીક લાલાશ આપ મને આપી ન શકો ?
Page #18
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે..
જ્યાં ધર્મ ચુકયાનો ખેદ નહીં ત્યાં ધર્મની અત્યંત કક્ષતા લાગે #
એ જો ન લાગે તો એના સુસંસ્કાર પડે શી રીતે ?
અને એ ો ન પડે તો ભવિષ્યમાં . ધમમમતા મને શી રીતે ? એ જો નું મળે તો જીવન કેવું પાપભર્યું અને પાપનો ચડેસવાનું બન્યું રહે છે
બીજી બાજુ વિષયોનો જે રસ પોષ્યો હોય એના કુસંસ્કારો કેટલો અનર્થ સર્જે ?
જે બપોરના આપનાં વસ્ત્રોનો કાપ કાઢ્યો હતો. વરત્રો બધા જ બદલ્યા હતા તો સાથે, મુહપત્તિ પણ આપની બદલી હતી. સાંજના આપ પ્રતિલેખનના આદેશ માગી રહ્યા હતા અને આપના હાથમાં રહેલ મુહંપત્તિનું પ્રતિલેખન કરવા આપ મુહપત્તિ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ મુહપત્તિનું કાપડે એવું કડક હતું કે મુહપત્તિ કેમેય કરીને ખૂલતી નહોતી. થોડાક વધુ પ્રયાસ બાદ, મુહપત્તિ ખૂલી તો ગઈ પણ પછી આપે મને બોલાવીને કડક સૂચના આપી દીધી.
- 'જો રત્નસુંદર, તારી પાસે સમય જ સમય હોય અને તારે આવી મુહપત્તિ વાપરવી હોય તો, મને કોઈ વાંધો નથી પણ મારું એક પણ ઉપકરણ તારે એવું નથી રાખવાનું કે જે મારો સમય બગાડતું, રા, સંયમજીવનની એક એક પળ મલામલી છે. એને વેડફી નાખવાનું તને ભલે પરવકતા લેય, મને તો બિલકુલ પરવડે તેમ નથી. આખરે, ટૂંકી જિંદગીમાં કામો કેટલાં બધાં કરી, લેવાનો છે ?
ગુરુદેવ ! વેશઈ જતા સમય પાછળ આપ કેટલા બધા વ્યથિત થઈ જતા હતા એ મેં નજરોનજર નિહાળ્યું છે. વ્યથાથી વલોવાઈ જતું આ પાવન હૈયું આ જનમમાં અમારા સ્વપ્નનો વિષય પણ ક્યારેય બનશે ખરું ?
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... જીવને વિચાર નથી કે – કોનું સાંભળેલું મને બચાવશે ? ધનું કે સંસારનું ? અંદરનું કે ખોળિયાનું ? માલિકનું કે નોકરનું? અંતઃકરણનું કે અહંકાનું?
પૂનાના ચાતુર્માસ બાદ અંજનશલાકા નિમિત્તે અહમદનગર આવવાનું બન્યું હતું. સમય હતો બપોરના ત્રણેક વાગ્યા આસપાસનો અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પવન ફૂંકાવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને ગુરુદેવ, આસન પરથી ઊભા થઈને મેં એકદમ આપના આસન પાછળ રહેલ ખુલ્લી બારી બંધ કરી દીધી.
મારી બારી બંધ કરવાની ચેષ્ટા આપ જોઈ રહ્યા હતા. બારી બંધ કરીને હું મારા આસને બેસું એ પહેલાં આપે મને બોલાવ્યો, ‘રત્નસુંદર, બારી બંધ કરતા પહેલાં ઓવાથી એને પૂંજી ખરી ?"
‘ના’ 'બગલમાં ઓઘો ગોયરી-પાણી વહોવા જ રાખ્યો છે ? જો વસ્તુઓ લેતાં-મૂકતાં અને અલગ અલગ ક્રિયાઓ કરતાં ઓઘાનો ઉપયોગ કરવાનો જ નથી તો પછી સંયમ છે ક્યાં ? સાધુપણું છે જ્યાં ? ‘હું સાધુ છું' એવો માથે ચોડોક બોજ રાખતો જા.”
ગુરુદેવ ! આવા હિતચિંતક આપના જેવા ગુરુદેવને પામવા મેં કેટકેટલું પુણ્ય ર્યું હશે એ તો કોક કેવળજ્ઞાની મળે તો જ ખ્યાલ આવે ને ? ગુરૂદેવ મુકિત ન મળે ત્યાં સુધીના દરેક ભવમાં આપ તો મળતા રહેશો ને ?
Page #20
--------------------------------------------------------------------------
________________
| ગુરૂદેવ ધો છે..
જિનવચન પાળવાનું આવ્યું ત્યાં બીd પ્રલોભનો કૂચા અને ભયંકર આપત્તિ પણ વિસાતમાં નહીં, એટલો બધો એ બધા કરતાં જિનવચનનો ભારે પક્ષપાત, શી વાત જિનવચન એટલે ! જગતમાં હીરામાણેક મળે, દેવતાઈ વિમાન અને અપ્સરા મળે પરંતુ જિનવચન ક્યાં મળે ? ક્યારે મળે ? મારે તો એક જ મારા જિનવચનની.
ખંભાતમાં લગભગ ૧૦૦ જેટલા મુનિભગવંતો બિરાજમાન હતા. મકાનનું વાતાવરલ જાણે કે નાલંદા વિદ્યાપીઠની યાદ અપાવતું હતું. સ્વાધ્યાયના મંગળ દોષ કોને માટે આકર્ષણનું અને આનંદનું કારણ નહોતા બનતા એ પ્રશ્ન હતો. અને ગુરુદેવ એક દિવસ બપોરના સમયે આપે મને બોલાવ્યો,
રત્નસુંદ૨, એકાસણાં બરાબર ચાલે છે ?”
| ‘હા જી' એકાશન કરવા જાય છે ત્યારે સ્વાધ્યાયની ચોપડી સાથે રાખે છે ?”
Kદ
છે
‘જો, આવડા મોટા સમુદાયમાં આપણા પાતરામાં વાપરવાનાં દ્રવ્યો એક સાથે તો ન જ આવી જાય ને? રોટલી આવે અને દાળ આવતાં વાર લાગે એવું ય બને ને?”
| ‘એવું બને જ છે' ‘તો એ ગાળામાં આપ્યું-અવળું જોતા રહેવાને બદલે તું થોડોક સ્વાધ્યાય કરી લે તો ન ચાલે ? આખરે, સાધુજીવનમાં સ્વાધ્યાય માટે સમય આપણે આમ જ ખેંચતા રહેવાનું છે !'
ગરદેવ ! કઈ હદે આપને સંયમજીવન અને સ્વાધ્યાચ ગમી ગયાં હશે ત્યારે આપ રોટલી અને દાળ વરસોના સમયને સ્વાધ્યાયથી ભરી દેવાની સલાહ આપી શક્યા હશો !
Page #21
--------------------------------------------------------------------------
________________
‘ગુરુદેવ કહે છે.., બીજા સાથે બોલવામાં હલકા તુરછ શબ્દ ન બોલો. કઠોર નહીં પણ મધુર પ્રિય શબ્દ બોલો.
આવેશનું કે ખોટા બંધાઈ જવાય એવું ન બોલો, ન લખો.
સ્થળ હતું વડોદરાજાની શેરી ઉપાશ્રયનું. સમય હતો ફાગણ મહિનાનો. ગરમી ઠીક ઠીક પ્રમાણમાં શરૂ થઈ ગઈ હતી અને ગુરુદેવ, આપે મને માત્ર પુરુષો માટે રાત્રિ પ્રવચનો કરવાની આજ્ઞા કરી હતી. ત્રણેક દિવસ તો પ્રવચનો બરાબર ચાલ્યા પણ પછી સ્થિતિ એ સઈ કે ગરમીના કારણે પાણીનો શોષ ખૂબ પડવા લાગ્યો. રાતના બાર-બાર વાગ્યા સુધી મને ઊંઘ જ ન આવે,
ગુરુદેવ, આપની પાસે આવીને મેં વિનંતિ કરી કે રાત્રિ પ્રવચનની જવાબદારીમાંથી આપ મને મુક્ત કરો, રાતની ગરમી અને પાણીનો પડતો શોષ, મારાથી બંનેય સહન થતા નથી,
'રન સુંદર, કઈ તકલીફો નથી વેઠી આજીવે નક અને તિર્યંચાદિ ગતિઓમાં ? પ્રભુવચનોનો વિનિયોગ કરવાનું પરમ સભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે ગરમી અને તરસને આટલું બધું પ્રાધાન્ય આપવાનું ? એક કામ કર, સવારના થોડોક મોડો ઊઠજે પણ પ્રવચનો તો તારે થRI જ રીખવીનો છે !'
ગુરદેવ ! આપના વાત્સલ્યને કોની ઉપમા આપું? ગંગોત્રીની નિર્મળતાની ? માખણની કોમળતાની ? હિમાલયની શીતળતાની ? પુપની સુવાસિતતાની ? શેરડીની મીઠાશની ? કદાય આપનું વાત્સલ્ય એ ઉપમાઓને ઓળંગી જાય તેવું હતું !
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... દીના દુશમનની આ સ્થિતિ છે કે અવસરે એ મહાન મિત્ર જેવું કામ આપે, મિત્ર જેવી સલાહ આપે પણ વિશ્વાસઘાત ને કરે, દુમન પદ્ધ દીનો સારો. મૂર્ખ મિત્ર ખોટો.
આજે દેરાસરમાં ચૈત્યવંદન કર્યુ પરમાત્મા રાષભદેવ સન્મ ખ, સ્તવન લલકાયું ગુરુ દંવ આપે, સ્તવન હતું “જગજીવન જગવાહો મરુદેવાનો નંદ લાલ રે’ નું. સ્તવનના રચયિતા હતા પૂજયપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. | દેરાસરમાંથી બહાર નીકળી મકાને આવ્યા. અને ગુરુદેવ, આપને મે એટલું જ કહ્યું કે આજે આપ ખૂબ ખીલ્યા. શું સ્તવન જમાવ્યું છે આપે, સહુનાં દિલ તરબતર થઈ ગયા.'
'રત્નસુંદર, જ્યાં તું સ્તવન જામી ગયાની વાત કરે છે ? આપણે તો એ સ્તવનને મધુર કંઠ દ્વારા જમાવી
એ પણ એ સ્તવનની રચના હૃદયના જે ભાવોમાંથી થઈ હશે એ ભાવોનું સ્વામિત્વ આપણી પાસે ક્યાં ? સાચું કહું? જ્યાં સુધી ઉપાધ્યાયજી મહારાજનાં શબ્દો આપણી શક્ય ન બની જય ત્યાં સુધી એ સ્તવન જીયું જ ન કહેવાય. કચારે એવા ભાવો આપણા હૃદયમાં ઊઠવા લાગશે ?
| ગુરુદેવ ! એક યોગ તો આપ એવો બતાવો કે જેમાં આપ સંતુષ્ટ હતા ? સ્વાધ્યાય આપને ઓછો લાગતો હતો, તપશ્ચર્યા આપને ઓછી લાગતી હતી તો ભકિત આપને ઓછી લાગતી હતી ! આપના જેવા લોંભીને કર્મસત્તા લાંબા સમય સુધી આ સંસારમાં રહેવા દે એવું મને નથી લાગતું.
Page #23
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે.... નરસી બોલ ચાલના ઉદ્યોગ છોડી સારી ધર્મવાન્ની ધર્મપ્રવૃત્તિનો ભરચક ઉદ્યોગ રાખવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. સારું સૂઝે છે. બુદ્ધિ કર્મ યાને કે ઉદ્યોગને અનુસરે છે. પૂર્વ કર્મના ભરોસે રહેશો તો તો બુદ્ધિ ક્યારેય નહીં સુધરે. ઉદ્યોગ સારો રાખો. બુદ્ધિ સારી બનીને જ રહેશે.
સંયમજીવનના પર્યાયનું મારું એ સાતમું વરસ હતું. આપ રાજસ્થાનમાં વિચરીને ચાતુર્માસાથે જામનગર પધારવાના હતા અને હું રાજકોટથી સીધો જ જામનગર જઈ રહ્યો હતો, મારી સાથે વડીલ તરીકે પૂજ્યપાદ શ્રી જયશેખરવિજયજી મહારાજ હતા.
જામનગરથી અમે માત્ર વીસેક કિલોમીટર દૂર હતા અને ત્યાં ગુરુદેવ, પૂજ્ય જયશેખરવિજયજી મહારાજે એમના પર આવેલ આપનો પત્ર મને વંચાવ્યો. એમાં લખ્યું હતું આપે કે
રત્નસુંદર અવસરે અવસરે પ્રવચનો કરવા લાગ્યો છે. અને એનાં પ્રવચનો શ્રોતાઓને ગમી રહ્યા છે એનો તો મને ખ્યાલ છે જ પણ હજી એણે પોતાની પરિણતિ બનાવવાની છે. અને એટલે જ તું એને અભિગ્રહ આપી દેજે કે જામનગરમાં પ્રવેશ કર્યા બાદ એક પણ પ્રવચન એ આપે નહીં."
મેં તુર્ત જ પૂજ્ય જયશેખરવિજયજી મહારાજ પાસે વ્યાખ્યાન ન વાંચવાનો અભિગ્રહ લઈ લીધો. પૂર્ણ ઉલ્લાસ સાથે. આંખમાં હાંશ્રુ સાથે.
ગુરુદેવ !
પરિણતિની આવી ચિંતા કરનાર આપના જેવા પુણ્ય પુરુષને 'ગુરુદેવ' તરીકે પામી જવાના મારા પ્રાંડ સદ્ભાગ્યની તો કાચ દેવલોકના દેવતાઓ પણ ઈર્ષ્યા કરતા હશે !
Page #24
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... માનવમિવ બજાર છે, વેપાર કરતાં આવડવો જોઈએ. તો આ કાર્યધર્મમાંથી કારબ્રધર્મ અને ઠેઠ સ્વરૂપધર્મ સુધી પહોંચી શકાય, ખોવાઈ જનારી ચીજમાંથી અક્ષય ખજાનો ઊભો કરી લેવાનો છે.
નવસારી-મધુમતી-ચિંતામણી પાર્શ્વનાથ દાદાના પાવન સાંનિધ્યમાં ચાતુર્માસ હતું. આજે રવિવાર હતો. યુવાનોની શિબિરમાં લગભગ બે કલાક જેટલું મારે બોલવાનું બન્યું હતું. શરીર શ્રમિત હતું. રાતના વહેલા સૂઈ જવાની મારી ગણતરી હતી પણ એ પહેલાં રોજનો મારો જે જાપ ચાલતો હતો એ કરી લેવા હું નવારવાળી વગેરે લઈને
જ્યાં બેઠો ત્યાં ગુરુદેવ, સાંજના પ્રતિક્રમણ બાદ મુનિઓ શું કરી રહ્યા છે એ જોવા આપ મકાનમાં ROUND લગાવવા નીકળ્યા અને આપની નજર મારા પર પડી.
જપ કરવા બેસું છું”
‘આ ઉંમર જાપ કરવાની છે ? સ્વાધ્યાય વગેરે કાંઈ કરવાનું નથી ? પ્રભુશાસનનાં રહસ્યો સ્વાધ્યાય વિના સમજાશે નહીં અને રહસ્યો સમજ્યા વિના સંયમ સરું પાળી શકાશે નહીં. માટે યુવાનવય છે અત્યારે તો વાધ્યાય રતો જા. વૃદ્ધાવસ્થામાં જાપ કસ્પો હોય એટલો કરતો રહેજે.
| ગુરુદેવ ! સંપત્તિ વિનાનો સંસારી જે દરિદ્ર છે તો સ્વાધ્યાય વિનાનો સંયમી દયનીય છે આ સત્ય આપના લોહીના બુંદબુંદમાં કેવું સ્થિર થઈ ગયું હશે ત્યારે એપ સ્વાધ્યાય માટે આટલા બધા આગહી બન્યા રહ્યા હશો !
Page #25
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે...
રક્ષણ એટલે કાયિક બચાવ સમજતા ની. રમણરૂપ તાં આત્માનો બચાવ થાય એ છે. આત્માને સમાધિ મળે, આત્માના રાગાદિ દોષો થટે, હિંસાદિ દુષ્કૃત્યો ઘટે અને વૈરાગ્યાદિ ગુણ સંપત્તિ વધે, વ્રત નિયમાદિ સુતો વધે, એ બધું આપણને પોતાને રક્ષણ મળ્યું ગણાય. નવું ૨૧ા ધર્મ જ આપી શકે.
અમદાવાદ. દશા પોરવાડના ચાતુર્માસ દરમ્યાન આપને વર્ધમાન તપની ઓળી તો ચાલતી જ હતી પણ એ ઓળી દરમ્યાન આપ પૂજ્ય જયશેખર વિ.મ. ને ‘સમ્મતિ તર્ક'નો પાઠ પણ
આપતા હતા.
કમાલનું આશ્ચર્ય એ હતું કે પાઠ આપવાનો સમય આપશ્રીએ ગોચરી પછીનો તુર્ત જ રાખ્યો હતો. આયંબિલ કર્યા બાદ ન તો આપ આરામ કરતા હતા કે ન તો આપ જયશેખર મહારાજને આરામ કરવા દેતા હતા.
બન્યું એવું કે એક દિવસ આયંબિલ કરીને આવ્યા બાદ આપે આસનેથી જ બૂમ લગાવી. 'જયરોખર !'
'ગુરુદેવ, પાતરા લૂછું છું.'
અને આપે મને બોલાવ્યો, ‘રત્નસુંદર, જા, જયશેખરના પાતરા લૂછી લે. બીજાને સહાયક બનવાનો ધર્મ કાંઈ સમજ્યો છે કે નહી ?'
હું જયશેખર મહારાજના પાતરા લૂછવા ગયો તો ખરો પણ ત્યારે જયશેખર મહારાજ એટલું જ બોલ્યા કે ‘કમાલ છે ગુરુદેવ, પાઠ લેવાની મારી તૈયારી મામૂલી છે. પાઠ આપવાનો તલસાટ ગુરુદેવનો ગજબનાક છે.’
'ગુરુદેવ ।
આપ જીવનભર ગજબનો વેપાર કરતા રહ્યા. સ્વાઘ્યાય કરતા રહીને તો આપ કમાતાં જ રહા પણ આશ્રિતોને સ્વાધ્યાય કરાવતા રહીને ય આપ કમાતા રહ્યા ! ‘આચાર્યો છે જિનધમના દક્ષ વ્યાપારી શૂરા' આ રચના આપની જ છે ને ?
४८
Page #26
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... સંસારની રમતોમાં પણ જો પોષવા અને અંતે બળતરા ભોગવવા સિવાય બીજું કાંઈ નથી. તપાસો. કદીય ખwદ્ધનો અને એને પોષવાની વેઠનો કંટાળો ખરો ? કયાંથી હોય ? પણ તેને પોષીને ક્ષણિક હાલમાં મહામાનંઠ અને જીવનસર્વસ્વ માનવા હોય ત્યાં ખાજોનો કંટાળો શેનો આવે ? જિનાજ્ઞા કથિત મોક્ષમાર્ગની આરાધનાની આ વિશેષતા છે કે એ જાલિમ ખwતેના નિરાકરW કરાવે.
માલે ચાતુર્માસ દરમ્યાન અધ્યયનમાં મારા સહિત બીજી પાંચેક મુનિવરોને પૂ.પં. શ્રી ગુજ્ઞાનંદ | વિ. મ પાસે ‘વિશેષાવશ્યક માય' ચાલતું હતું. જેનો રાત્રિ સ્વાધ્યાય અમે બધાય સાથે બેસીને કરતા હતા. |
- રાત્રિ સ્વાધ્યાય રશરૂ કરતાં પહેલાં અમે બધા સમૂહમાં રાગ સાથે મંગળ કરતા હતા અને એ મંગળમાં, જિનજોજન ભૂમિ.નિવ્વાણ મચ્ચે...અકત્ર પ્રસૂત...વગેરે સ્તુતિઓ અમે બોલતા હતા. 1
બન્યું એવું કે એક દિવસ ગુરુદેવ, આપના કાને અમારા આ મંગળના શબ્દો પડ્યા અને આપ ખુદ | દંડાસન લઈને અમે જે રૂમમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા ત્યાં પધારી ગયા.
‘બધા ગવૈયાઓ ભેગા થયા છે ?'
આપનો અવાજ સાંભળીને અમો સહુ ઊભા થઈ ગયા. ‘જુઓ, રાગ-રાગણી સાથે મંગળ કરવું, હોય તો સ્વાધ્યાય પત્યા પછી મેથાસમાં પડ્યા પડ્યા કરતા રહેજો. અત્યારે સીધો સ્વાધ્યાય શરૂ કરી દો. આખો વિશેષાવાક ભાષ્યનો પાઠ પૂરો ક્યારે કરશો ?
| ગુરદેવ ! ઓલિમ્પિક ચૅમ્પિયન બનવા માટે સેકંડ સચવી લેવી પડે છે પણ આપ તો સમય સાચવતા હીને સંયમ ચૅમ્પિયન બનવાના માર્ગે દોડી રહ્યા હતા !
કમાલ !
1
T
)
.
Page #27
--------------------------------------------------------------------------
________________
મુદેવ કહે છે,
મોહે રાજાની આંધળી ગુલામી નીચે મૂઢ જીવ અસતુ ફાર્યો કરે તો છે જ પરંતુ એને ઓટા માનવા જ તૈયાર નહી અને એનો ખેદ કરવાની વાત નહીં. પછી વાતો-વિકથામાં ઈતનું તો બગાડે પામ બીલને ય એ માં ઘસેડવામાં એનો કોઈ અરે કારો નહી. આમાં સમ્યકત્વ શે ટકે ?
આમ તો એ સાધ્વીજી ભગવંત પરગચ્છના હતા પણ ગુરુદેવ, આપનાં વૈરાગ્યસભર પ્રવચનોનું અને રોજ બપોરના ચાલી રહેલ વાચનાઓનું શ્રવણ કરવા તેઓ પોતાની બધી જ શિખાઓ સાથે ઉપાશ્રયમાં આવતા હતા અને આપી રહ્યા હતા આપને આવું સુંદર પીરસવો બદલ અંતરના અભિનંદન પણ,
કેટલાક્ર સમય બાદ એ જ ઉપાશ્રયમાં પધારેલા અન્ય પૂર્વે એ ગુચ્છ અંગે પ્રવચનમાં એલહેવા ઉચ્ચારણો કરતાં અને એ સમાચાર એ સાધ્વીજી ભગવંતને પહોંચતા એમણે તો ઉપાશ્રયમાં આવવાનું બંધ કરી જ દીધું પણ એ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓએ પણ ઉપાશ્રયમાં આવવાનું બંધ કરી દીધું.
આનાથી વ્યથિત થઈ ગયેલા આપે ત્રણેક દિવસ બાદ મને કહ્યું કે 'ચાલ, એ સાધ્વીજી ના ઉપાશ્રયે'
‘પણ કેમ ?'
મિચ્છા મિ દુક્કડં માંગવા’ અને બે શ્રાવકોને સાથે હાનિ એ સાધ્વીજીના ઉપાશ્રયે જઈને આપે જયારે મિચ્છા મિ દુis માગ્યું ત્યારે હું તો રસ્તબ્ધ હતો જ પણ સાધ્વીજી તો ચોધાર આંસુએ રડી રહ્યા હતા !
ગુરુદેવ ! આપ મહાન પડતા કરણ કે નાનાની સમક્ષ આપ વધુ નાના બની જતા હતા, આપ સ્વયં આશ્ચર્ય હતા કારણ કે કોઈને ય આઘાત આપતા રહેવાનું આપ સમજતા જ નહોતા !.
Page #28
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... માણસનું નૂરે એના આનંદરસના પ્રકાર પરથી મપાય છે. આનંદનો પ્રકાર જેમ ઊંચો તેમ એનું નર, તેજસ્વિતા ઊંચી ગણાય. ત્યારે અતિ તુરછ હલ કેર્ટ વાતવસ્તુથી જો આનંદ આનંદ થાય છે તો ત્યાં નુરની અધમતા છે. | નૂર-જ-સવ વધે એમ તુચ્છ બાબતના આનંદ કંપાય, અથવા કહો, જેમ જેમ તુચ્છ બાબતના આનંદ અટકાવતા જઈએ તેમ તેમ આત્માનું નૂર વધતું આવે.
‘રત્નસુંદર, તારે અને હેમરને જવાનું છે'
| ‘પણ ક્યાં ?” ‘રાજભવનમાં'
*કારણ ?” ‘વડા પ્રધાન ઈંદિરા ગાંધીને મળવા. કબૂતરોના નિકાસની જાહેરાત એમના કોક પ્રધાને કરી છે એ અંગે એમને એક આવેદન પત્ર આપવાનું છે અને જે સમય મળે એ સમય દરમ્યાન એમને કબૂતરોની નિકાસના નિર્ણયને પાછો લેવા સમજાવવાનું છે.'
‘પણ ગુરુદેવ, આપ તર્ક નિપાત છો. આપ વિદ્વાન છો. આપ પ્રતિભાશાળી છો. વડાપ્રધાન જેવી વ્યક્તિ સામે આપની જે છાયા પડે એની લાખમા ભાગની છાયા અમારી ન પડે, અમારી બુદ્ધિ કેટલી ? અમારી સંવમશુદ્ધિ કેટલી ? અમારી પ્રતિભા કેટલી ? જયારે આપ ? આપનામાં શું નથી એ પ્રશ્ન છે. અમે આપની સાથે જરૂર આવીને પણ આપ તો પધારો જ ! ના. તમારે બેએ જ જવાનું છે. તમને બંનેને મારા અંતઃ કરણના આશીર્વાદ છે.'
| ગઈવ ! સદ્ગુણોના શિખરે નિસ્પૃહતાનો આ વૈભવ ? વિદ્વત્તાના મહાસાગરના તળિયેં અધ્યવસાયોની વિશુદ્ધિનાં આ મોતી ? છેલ્લા નંબરે રહેલાઓને પ્રથમ નંબરે ગોઠવી દેવાની આપની આ તાલાવેલી ? અનંત વૈદન છે અમારા આપને !
Page #29
--------------------------------------------------------------------------
________________
ગુરુ દેવ કહે છે, કપડાને અત્તરથી મધમધ કેરેવું હોય તો જંઈ અત્તરના પૂમડાં વગેરે સાથે સત્તા ન જ મુકાય; ન મુક્ષ તો જ કેવળ અત્તરની ફૉરમ કપડાના ખૂલ્લેખૂણે ફેલાયેલી અનુભવવા મળે.
બસ, એ જ રીતે આપણા દિલમાં કોઈના ય અહિતની, વૈરની કે દુઃખ દેવાની ભાવના ઉભી રહેવા ન દઈએ તેમજ વિષયોની નિર્ભીક લાલસા. આસક્તિરૂપી સોમાંના અહિતની લાગણી ઠેરવા ન દઈએ તો જ હિતભાવનાથી
આજ સવારનો વિહાર હતો ૧૩ કિલોમીટરનો પક્ષ ગલત રસ્તે ચડી જવાના કારણે વિહાર થઈ ગયો ૨૦ કિલોમીટરનો. સાધુઓ એટલા બધા થાકી ગયા હતા કે બપોરની ગોચરી વાપરીને લગભગ બધાએ સંથારા પોરિસી કરી લીધી, સહુ નિદ્રાધીન બની ગયા પણ અચાનક આપ કોકને ઉઠાડતા હો એવું લાગ્યું અને સહુ સાધુઓ ઊઠી ગયા.
ગુરુદેવ, આપે અચાનક ઉઠાડી દીધા એના કારણે મારા સહિત અન્ય કેટલાક મુનિઓના ચહેરા પર અણગમાનો ભાવ તો ઊપસી આવ્યો પણ આશ્ચર્ય, આપે બૂમ પાડી.
‘બધા અંદર રૂમમાં આવો’
કંઈક ભય સાથે સહું રૂમમાં દાખલ તો થયા પણ ત્યાં જે જોયું એ જોઈને સહુની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. આપ ગરમાગરમ ચા વહોરી લાવ્યા હતા ! આપ એટલું જ બોલ્યા,
'તમો બધા ખૂબ થાક્યા છો ને ? જે છૂછ્યું હોય એ પાતરી લઈને આવી જાઓ. આજે મારે તમારા સહુની ભક્તિ કરવાની છે.”
ગુરુદેવ ! આપના હૃદયમાં વહીં રહેલ વાત્સલ્યની વિરાટ ગંગાના બંદનો પણે રપર્શ, જે પણ સંયમી પામી શકયો છે એ સંચમીના સદ્ભાગ્યને શબ્દોમાં આલેખી શકાય એવી પેન આ જગતમાં ક્યાંય હશે કે કેમ, એમાં મને શંકા છે.
મધમધાયમાન બને. આના માટે સર્વનાં હિતની ભાવના વારંવાર કરર.
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... આ જીવનમાં અવસરે અવસરે કષ્ટ-આપત્તિ-પ્રતિકૂળતામાં સમતા-શાંતિ જાળવવાનું સત્ત-સામર્થ્ય કેળવ્યું જઈએ તો એ સત્ત-સામર્થ્યના સંસ્કાર ભવાંતરે અતિ ઉપયોગી થાય અને જૂનાગમનો ખૂબ ખૂબ પરિચય-પરિણાલિન રાખ્યા હોય તો ભવાતરે એ થોડું ય મળે તો પણ એના પર તન્મય થઈ એને અમલમાં ઉતારવાનું બની આવે.
વિશેષાવયિક માધ્ય, કમ્મપયડી, લોકપ્રકાશ અને ભગવતી, આ ચાર ગ્રંધો પાછળ ગુરુદેવ, આપે મને ભારે મહેનત કરાવી હતી. દિવસ આખો તો આ ગ્રંથોના અધ્યયનમાં અને નોંધમાં પસાર થઈ જતો હતો પણ રાતના પણ આ ગ્રંથોના સ્વાધ્યાયમાં ત્રણ ત્રણ-ચાર ચાર કલાક પસાર થઈ જતા હતા. | માલેગામમાં એક દિવસ બપોરનાં હું આપની પાસે બેઠો હતો અને સ્વાધ્યાયના પુનરાવર્તનની વાત નીકળતા આપ બોલ્યા હતા કે - - ‘રત્નસુંદર, રાતનો તારો સ્વાધ્યાય તો કાંઈ નથી. ગુણાનંદનો સંરકૃતનો વાધ્યાય, મહેમચન્દ્રનો ક્રમપયડીનો સ્વાધ્યાય અને ચન્દ્રશેખરનો ન્યાયનો સ્વાધ્યાય તેં સાંભળ્યો હોત ને તો તને ખ્યાલ આવત કે સ્વાધ્યાય પાછળની મહેનત કહેવાય છે કોને ?”
"ગુરુદેવ, આપે ખુદે છ9ને પરણે છ9 કરતા રહીને દર્શન શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એ પણ ગણા ને આપ ?'
ગરદેવ ! ફને લાંબો કરી દે એવો કોઈ સાધનો ભલે વિજ્ઞાન નહીં શિોધી શક્યું હોય પરંતુ કમજોને બક્ષદુર બનાવી દે અને પ્રમાદીને અડદત કરી દે એવી તો જાતજાતની યુક્તિઓ આપની પાસે જાણે છે ગણતરી વિનાની હતી ! | કમલા
Page #31
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે...
રાગ-દ્વેષથી બચવું હોય તો પહેલાં એ કરાવનાર-પોષનાર જડચેતન વસ્તુના સંગ મૂકાં, એનો સંયોગ છોડો. નહિતર જા નિમિત્ત પાસે છે તો એવા દુષ્ટ ભાવ દિલમાંથી ખસશે જ નહી.
રાગ-દ્વેષથી બચવાનો આ જ રાજમાર્ગ છે. રાગ-દ્વેષ કરાવતાં નિમિત્તીનો ત્યાગ કરતા જાઓ.
સાવરકુંડલાનું એ ચાતુર્માસ હતું. સંયમજીવન અતિચાર રહિત કઈ રીતે બન્યું રહે એના અનેક વિકલ્પો આપ વાચનાના માધ્યમે સાધુ-સાધ્વી સમક્ષ રોજ મૂકી રહ્યા હતા. એમાં એક દિવસ આપે અમારા સહુ સમક્ષ એક પ્રશ્ન મૂક્યો.
‘ગોચરી વાપર્યા પછી પાતરા જે કપડાં (લૂણાં) થી તમો સહુ લૂછો છો એ કપડાંનો તો સાંજ પડ્યે કાપ નીકળી જાય છે પરંતુ વાપરી લીધા પછી આખો ગોચરી હૉલ જે કપડાં લૂછણિયાં થી સાફ થાય છે એ
ડાંને સાફ કોણ કરે છે ?'
‘કોઈ જ નહીં’
'એ કપડાં પર દાળ-શાકનાં ડાઘા લાગે અને સાંજ પડ્યે એ સાફ થાય નહીં તો રાત્રિભોજનનો અતિચાર લાગે કે નહીં ?!
લાગે'
“તો નક્કી કરી દો કે એક એક સાધુએ વારાફરતી એ કપડાંનો રોજ કાપ કાઢી લેવો. આખા સમુદાયને અતિચારથી મુક્ત રાખવાનો લાભ એ સાધુને મળશે.'
ગુરુદેવ !
અતિચારશોધક આપની આ સૃષ્ટિને અને અતિચારનિવારક આપની આ વિશુદ્ધ પ્રજ્ઞાને વંદન કરવા સિવાય અમે બીજું કરી પણ શું શકશું ? અમને આશીર્વાદ આપો. સંયમજીવનને અમે અતિચારરહિત બનાવતા જ રહીએ.
Page #32
--------------------------------------------------------------------------
________________
| ભરૂચથી જંબુસર તરફના વિહારમાં આપણે હતા અને ગુરુદેવ, જે મુનિવર પાસે આપના દાંતનું ચોકઠું રહેતું હતું એ ચોકઠાની ડબ્બી એ મુનિવરના પાકીટમાંથી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. મકાને આવ્યા, આપ વાપરવા બેઠા અને આપે ચોકઠું માગ્યું. ત્યારે ખ્યાલ આવ્યો એ મુનિવરને કે ચોકઠું તો પાકીટમાં છે જ નહીં. ડરતાં ડરતાં એ મુનિવરે આપની સમક્ષ એ હકીકત જણાવી.
આપે વગર ચોકઠાએ જેમતેમ ગોચરી વાપરી તો લીધી પણ એ ચોકઠું શોધવા રસ્તા પર માણસો મોકલવા પડ્યા, ચોકઠું ન જ મળવાથી દાંતના ડૉક્ટરને ભરૂચથી બોલાવવા પડ્યા, નવા ચોકઠાનું માપ લેવા એ ડૉક્ટરે જે આરંભ-સમારંભ કર્યો એ જોઈને આપ કઈ હદે વ્યધિત થયા એ મેં નજરોનજર નિહાળ્યું. આપ એ દિવસની આખી રાત આ વેદનામાં સૂતા નહીં. આપને રાતના પડખાં ઘસતાં જોઈને મેં પૂછી લીધું. ‘ઊંઘ નથી આવતી ?"
‘આંખ સામે આટલો આરંભ-સમારંભ જોચા પછી ઊંઘ આવે જ શી રીતે ?' આપનો આ જવાબ હતો.
ગઈવ આવું કોમળ હd આપનું હૈયું, આવી પાપભીરુતા હતી આપની. વિશઘનાથી. વલોવાઈ જાય એવી હતી અપની ચિત્તવૃત્તિ કર્યા સરનામે આ બધું અમને જે લેવી. મળશે ?
ગુરુદેવ કહે છે... માણસ અભિમાન રાખે કે હું બધું સારું કરી દઉં. હું ધાર્યું પાર પાડી દઉં તો એ હું પર અભિમાન કેટલું વાજબી છે? વિકટ સંયોગોમાં ખોટી ધારણાઓ કરી અભિમાનથી અપકૃત્ય કરવાને બદલે અરિહંત પ્રભુની ભકિત તથા તપસ્યા વધારવી એમાં ડહાપણ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે...
શુભ યોગો, શુભ પ્રવૃત્તિઓનું પ્રયોજન એ છે કે એમાં મન બંધાવાથી વિષય રમણતા ઓછી થતી આવે ને એના સંસ્કાર ઘસાતા જાય પરંતુ યોગચાંચહ્ય જ રહ્યા કરે તો પછી શુભયોગ વિનાના કાળે તો બચવાનું રહે જ શાનું ? એટલે જ યોગસ્થિરતા માટે ઇન્દ્રિયો સંગોપી રાખવી જરૂરી છે.
આમ તો એ ઉપાશ્રયમાં માત્ર મુનિ ભગવંતો જ રહેતા હતા. નીચેના
GROUND FLOOR માં રોજનાં પ્રવચનો થતા હતા પણ બન્યું એવું ગુરુદેવ કે આપ રાત્રિના ચન્દ્રપ્રકાશમાં પ્રભુવચનોની અનુપ્રેક્ષા લખવાના ખ્યાલે થોડાંક વહેલા નિદ્રાધીન બની ગયા હતા અને અચાનક ઝબકીને જાગી ગયા. ‘આ સ્ત્રીનો અવાજ ક્યાંથી આવે છે ?
ગુરુદેવ, નીચે બહેનોનું પ્રતિક્રમણ ચાલે છે. એમાં કોક બહેન સ્તવન બોલી રહ્યા હોય એવું લાગે છે,
અને ગુરુદેવ, પળની ય વાર લગાડ્યા વિના આપ દંડાસન લઈને એક પ્રૌઢ મુનિવરને સાથે રાખીને નીચે પહોંચી ગયા અને બહેનોને કહી દીધું આપે કે સ્તવન ઘીમેથી બોલો. એનો અવાજ ઉપર આવવો જોઈએ નહીં. અને બીજે દિવસે વંદન કરવા આવેલ ટ્રસ્ટીઓને સૂચન કરીને આપે બહેનોના પ્રતિક્રમણ માટેનું સ્થાન જ બદલાવી દીધું.
ગુરુદેવ,
પવિત્રતાને અકબંધ રાખવા માત્ર વિજાતીયનાં રૂપદર્શનથી જ બચવા જેવું છે એમ નહીં પણ વિજાતીયના શબ્દશ્રવણથી પણ દૂર રહેવા જેવું છે એ શાસ્ત્રાજ્ઞા પ્રત્યેનો આપનો પ્રેમ આ હદે સક્રિય બનતો નિહાળવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે એ બદલ હું મારી જાતને ભારે નસીબદાર માનું છું.
M
Page #34
--------------------------------------------------------------------------
________________
જલગાંવના ચાતુર્માસ પૂર્વે વિહારમાં વિશેષાવશ્યક ભાષ્યનું અધ્યયન ચાલી રહ્યું હતું તો સાથોસાથ સમંદાદિ પ્રરુપણાનો સ્વાધ્યાય પણ ચાલી રહ્યો હતો. એમાં અવારનવાર જાતજાતની શંકાઓ ઊઠતી હતી જેના સમાધાન માટે હું પૂ.પં. શ્રી જયધોષ વિ.મ. સ્થિલ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મહારાજ પર પત્રો લખતો રહેતો હતો. તેઓશ્રી તરફથી જે સુંદર સમાધાનો મળતા હતા એ હું તો વાંચતો જ હતો પણ ગુરુદેવ, આપ પણ વાંચતા હતા અને ભરપૂર પ્રસન્નતા અનુભવતા હતા,
આ સંદર્ભમાં જ આપે મને સૂચન કર્યું હતું કે 'રતનસુંદર, જયઘોષ જે સમાઘાનો આપે છે એ સમાધાનો એવાં અદ્ભુત હોય છે કે એ વાંચ્યા પછી એ પદાર્થ અંગે મનમાં કોઈ શંકાજ ઊભી રહેતી નથી. તું જયઘોષ સાથે આવો પત્રવ્યવહાર ચાલુ જ રાખજે. તારા બહાને મને ય નવા નવા શાસ્ત્રીય પદાર્થો જાણવા મળતા રહેશે,
ગુદેવ, ૨નભૂખ્યા બૅટ્સમૅનને અને પૈસાભૂખ્યા લોભીને ય શરમાઈ જવું પડે એવી આપની જિનવચનભૂખ હતી. એ વિના એવું સૂચન આપ મને કરી જ શી રીતે શક્યા હોત ? મારામાં ય આપ આવી. જિન-વચનભૂખ પ્રગટવી દો ને ?
ગુરુદેવ કહે છે,,, મહાવીર પ્રભુનું શાસન માત્ર ૨ ૧,000 વરસ ચાલવાનું, તેમાં ય ફક્ત એક હજાર વર્ષ થતાં તો મૃતનો મહાસાગર સુકાઈ ગયો અને તળાવાં રહ્યા !
કાળની આ મધ્ય વિષમતા જાણીને વધુ સાવધાન બની જવા જેવું છે. આજે પણ જેટલું શ્રત મળે છે એ પણ મહા અહોભાગ્યનો વિષય માની એના પ્રકાશથી પણ આત્માને નિરંતર પ્રકાશિત રાખવા જેવો છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... જીવન અગવડમાં મુકાય એના કરતાં મિન કુ ધ્યાન-સંતાપ-સંકલ્પ-વિકલ્પોમાં રહ્યા કરે એ બહુ ખતરનાક છે એમ જિનવચનો કહે છે. એવું મન દુ:ખદ-દુર્ગતિદાયક અને શુભ ગુમાવી અશુભ ભાવોના અનુ બંધ પોષનારું કહે છે. એના ડરવાળો તો એ દુર્યાન આદિથી બચવાનું પહેલાં કરે,
વસ્ત્રો સાદો. ચરમાંની ફ્રેમ સાદી. લખવાની પેન સાદી. દાંડો સાદો. પાકીટ સાદું. આસન સાદું. આ હતી આપની ખાતા ઓળખ પણ ગુરુદેવ, કમાલનું આશ્ચર્ય તો એ હતું કે આપ મારા જેવા અન્ય કોઈના ય પર પત્રો લખતા હતા એ પત્રોના કાગળો સાદોય નહોતા રહેતા. લગભગ એ પત્રોના કાગળ કાં તો આપના પર આવેલા પત્રોમાં જે કવરો રહેતા એ કેવરોમાં જ્યાં જ્યાં ખાલી જગા રહી જતી એ ખાલી જગામાં લખાણ કરીને આપ એ ફાટેલાં કંવરો પત્ર રૂપે મોકલી દેતા હતા,
આ અંગે એક વાર મેં આપની સાથે હળવા મૂડ’માં વાત પણ કરી જોઈ હતી પણ એ વખતે આપશ્રીએ જે જવાબ આપ્યો હતો એ આ હતો.
સાદું જીવન, અલ્પ જરૂરિયાતો અને કરકસર આ ત્રણ બાબતોમાં સાધુનો નંબર પણ જો નહીં હોય તો પછી સંસારી માણસ માટે એ આલંબાભૂત બની શકશે કેવી રીતે ?'
| ‘ગુરુદેવ !' આપની પાસે સંયમજીવન વીસમી સદીનું હતું પણ આપની સંયમજીવનની પરિણતિ તો ક્યય યોથા આરાની હતી. સંચમજીવન તો અમારી પાસે જે આજે વીસમી સદીનું છે પણ પરિણતિ...!
કાંઈ જ કહી શકાય તેમ નથી,
Page #36
--------------------------------------------------------------------------
________________
જિનવચનને ખરેખરું ધન માન્યા વિના અને એ અધિક્ષધિક કમાઈ લેવાની ધગરા રાખ્યા વિના એનાદિની પરેડમાંથી બહાર નહીં નીકાય, કીડા-પશુની ગણતરીમાંથી ઊંચા નહીં અવાય. બોલો, જિનવચનમાં ધનબુદ્ધિ છે ખરી ?
ખંભાતની બાજુમાં જ આવેલું એ ધર્મજ ગામ હતું. ત્રજ્ઞ દિવસની અી ચિરતા હતી. બીજા દિવસે રાતના ગુરુદેવ, પ્રતિક્રમણ બાદ જે અવાજમાં આપે મને બૂમ પાડીને બોલાવ્યો હતો એ અવાજે જ મને સમાવી દીધો હતો કે આજે મારી ધુલાઈ થઈ જ જવાની છે. હું ડરતાં ડરતો આપની પાસે આવ્યો.
‘રત્નસુંદર, સ્વાધ્યાય કર્યો ?'
‘ના’ ‘દિવસે ?'
‘ના*
‘કાંઈ વાંચન કર્યું ?'
‘ના’ અને એ જ પળે ગાલ પર આપનો હાથ આવી ગયું, ‘વિઘાથીએ શિક્ષકને, નોકરે શેઠને, દીકરાએ બાપને જવાબ આપવો પડે કે આખા દિવસમાં મેં કર્યું શું ? અને તારે ક્રોઈને ય જવાબ જ આપવાનો નહીં ? સંઘની ઓ ભકિત ભારે પડી જશે જો જીવન રેઢિયાળ જ રાખીશ તો , અને પ્રભુની અણીનો મોર રખતો જા, અન્યચા આત્માં ચાલ્યો જશે દુર્ગતિમાં !'
ગરદેવ ! આ હતી આપની કરુણાકેન્દ્રિત કઠોરતા | સાવ સાચું કહું ? મેં અનુભવેલા આ સહભાગ્યને 6 આજે જ્યારે મારી આંખ સામે લાવું છું ત્યારે મને એમ લાગે છે કે આપના હાથનો માર ખાવાનું સદભાગ્ય મારા પછી કદાચ કોઈને ય મળ્યું નહીં હોય !
Page #37
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... ભગવાનની પોતાની મુખ્ય સમૃદ્ધિ, મુખ્ય વ્યવસાય, મુખ્ય કાર્ય તો તત્ત્વબોધ છે. એમાં આપણને રસ નહીં? ને છતાં કહીએ કે ભગવાનમાં આયક્ષને રસ છે ? જિનવચન તો જિનની મુખ્ય ચીજ છે, જિનમંદિર, જિનસંધ, જૈન ધાર્મિક ક્ષેત્રો ઇત્યાદિ બધુંય જિનની વરંતુ કહેવાય પરંતુ એ બધું જ જિનવચનની પાછR.
૨૦૨૦ની સાલ. ચોમાસું અમદાવાદ જ્ઞાનમંદિરમાં, નિશ્રા પૂ.પં. શ્રી હેમંતવિજયજી મધરાજની અને ઉપસ્થિત મુનિઓની સંખ્યા લગભગ ૪૦ આસપાસની.
નિધિ હતી અષાઢ વદ-૧૪ ની અને ગુરુદેવ, સાડા અગિયાર આસપાસ આપની પાસે હું આવ્યો હતો હાથમાં પાતરાની ઝોળી લગાવીને.
શીદ ઊપડ્યો ?'
‘ગૌચરી'
‘કઈ પોળમાં ?” પોળમાં નહીં પણ આયંબિલ ખાતે'
'કેમ ?' આજે ચૌદશ છે ને ! આયંબિલ ધણાં હશે ઢોકળા વગેરે મળી જાય...”
‘રત્નસુંદર, રોજ વગર ટ્યકળએ આયંબિલ થઈ શકે તો તિથિએ કેમ ન થાય ? આખરે ટોકળાં કેમ વાપરવા છે ? શક્તિ આવે એ માટે કે ભાવૈ છે એ માટે ? જવા દે ને ! નિશ્ચિએ આત્માને રાગચી ભારે શું કામ કરે છે ? શરીરને તો બહુ પંપાળ્યું. હવે આત્માને સાચવી લે !'
ગુરુદેવ ! આપને અને વીતરાગતાને કેટલું છેટું હશે એનો જવાબ મેળવવા મેં કાયમ આપને જ નિહાળ્યા છે. અને મને જે જવાબ મડ્યો છે એ આ છે કે આપ મારા જેવા રાગીને સંચમી બનાવવા જ ભરતગોત્રમાં. પઘાયાં હતા !
Page #38
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... પુણ્ય કાચું છે, મને માયકાંગલું છે, કે ભારે છે, કુસંસ્કારો ગાઢ છે અને છતાં હૈયે જો નિશ્ચિતતા અનુભવાય છે તો મોત પછી જવાનું ક્યાં ?
આપની નિશ્રામાં અંજનશલાકા ચાહે મલાડમાં થઈ કે માલેગામમાં થઈ, અહમદનગરમાં થઈ કે ખંભાતમાં થઈ, એક પણે અંજનશલાકા એવી નથી ગઈ કે જે અંજનશલાકા મહોત્સવના બધા જ દિવસોમાં આપે આયંબિલ ન કર્યા હોય. | ક્યારેક આપનું શરીર વ્યાધિગ્રસ્ત પણ હતું તો ક્યારેક આપનું શરીર શ્રમગ્રસ્ત પણ હતું છતાં એની પરવા કર્યા વિના આપે સમસ્ત અંજનશલાકા આયંબિલથી જ ઊજવી છે.
ખંભાતની અંજનશલાકા દરમ્યાન તો આપને વિનંતિ પણ કરી હતી કે 'ગુરુદેવ, હવે આયંબિલને બદલે એકાશન-બિયાસણ કરી લો ને ? બહુ કર્યા આયંબિલ !”
‘રત્નસુંદર, પ્રભુની પ્રતિમાને અંજન કરવાનું હોય આપણે અને આયંબિલ ચાલતા હોય તો એ અંજન થોડુંક વધુ પ્રાણવાન બને એવું મને લાગે છે. અંજન બાદ જે પ્રતિમા 'પ્રભુસ્વરૂપ' બની જવાની હોય એ પ્રતિમાને મહિમાવંતી બનાવવી આટલો નાનકડો ભોગ તો આપણે આપવો જ જોઈએ ને ?'
ગુરુદેવ, બોલિંગ ક્ષેત્રે, બૅટિંગ ક્ષેત્રે, ફિલ્ડિંગ ક્ષેત્રે, વિકેટકીપિંગ ક્ષેત્ર, કપ્તાન ક્ષેત્ર, ઉપકપ્તાન ક્ષેત્રે, અમ્પયાર ક્ષેત્રે બધે જ આપ નંબર ‘એક’ પર હતા. મને આપની ટીમમાં બારમાં ખેલાડી તરીકેનું સ્થાન તો આપી દો
Page #39
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે, શુભ ધર્મક્રિયાનો ખપ કરવો નથી એટલે અશુભમ પાપક્રિયાઓ ભરચક ચાલુ રહે છે, ને તેથી અશુભામાવ પોષાતો રહે છે; પછી શુભભાવ શાનો જાગે ? શી રીતે સગો થાય ?
‘રત્નસુંદર તે એવો કોઈ વેપારી જોયો છે ખરો કે જે દુકાન ખોલીને બેસવા છતાં વકરો ન કરતો હોય ?'
‘ના’ “તો પછી તું કરે છે શું ?"
'વ્યાખ્યાનોમાં પભુવચનોનો માલ તો તું સહુને સારો બતાડતો રહે છે પણ વકરો. ક્યાં કરે છે ?'
‘એટલે ?' એટલી ય નથી ખબર પડતી ? એટલે આ કે વ્યાખ્યાનમાં જે વિષય ચાલ્યો હોય એ વિષયને અનુરૂપ શ્રોતાઓની કક્ષા જોઈને એમને નાનકડા નાનકડા નિયમ પકડાવી દેવા જોઈએ. આખરે આ શ્રોતાઓ તો સંસારમાં બેઠેલા જ હોય છે ને ? જેવા પ્રવચનશ્રવણ કરીને બહાર નીકળે, સંખ્યાબંધ ગલત નિમિત્તો એમને ઘેરી વળે. પ્રવચનશ્રવણની અસર એમનાં મન પર અને જીવન પર રહે જ ક્યાંથી ? માટે તું સાચો વેપારી બનતો જા. માલ બતાવતો જા, વકરો કરતો જા.
ગુરૂદેવ સોયને ખોવાઈ જતી બચાવી લેવી હેચ તો એને દોરામાં પરોવૈલી જ રાખવી પડે તેમ શ્રદ્ધાને અને શ્રવણને નિષ્ફળ જતું અટકાવવું હોય તો એને નિયમોમાં બાંધી જ દેવું પડે, આ આપની માન્યતાને આપ જે સહજતાથી ચરિતાર્થ કરી બતાવતા હતા એ સાથે જ આચર્યું હતું !
Page #40
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... અનંતા કમોને ખતમ કરી નાખવા માટે અને અનંતા સુખને મેળવવા માટે જિનાજ્ઞાપાલનનાં અથાં ચારિત્ર અને તપનાં કષ્ટ-તકલીફ ઉઠાવવા જ પડે. જેમ ઝેરનું ઓષધ ઝેર, તેમ અહી દુ:ખનું ઔષધ દુ:ખ :
ટૂંકમાં, પગે લાગેલા કાંટાને કાઢવા તેનાથી પણ વધુ અણીદાર સોય જોઈએ. એવું જ સંસારનાં સર્વ કષ્ટ ટાળવા માટે તપ-સંયમનાં કષ્ટ સ્વીકારવા જ જોઈ એ છે, | કૃષ્ટ વેઠવાની અને માં જે આપવાની તૈયારી હોય છે તો જ ધર્મ સિદ્ધ થાય છે આ સત્ય હંમેશાં ખાંખ સામે રખજો.
સૌરાષ્ટ્રનું એ નાનકડું ગામ હતું કે જયાં જૈનોના પંદરેક ઘર હતા. સામૈયા સહિત એ ગામમાં પ્રવેશ તો થયો પરંતુ ચાલુ સામૈયામાં એક શ્રાવકને પૂછયું ત્યારે ખ્યાલ આવ્યો કે આજે સાધર્મિક વાત્સલ્ય હતું. ‘આયંબિલનું શું કરશું ?' એ વિચાર મને આવી ગયો. એ અંગે ગુરુદેવ, આપની પાસે હું કાંઈ રજૂઆત કરું એ પહેલાં તો આપ પ્રવચન હૉલમાં પ્રવચન આપવા પધારી ગયા. એક કલાક આપનું પ્રવચન ચાલ્યું. ત્યારબાદ મેં આપને પૂછવું, અહીં તો સાધર્મિક વાત્સલ્ય છે. અમે આયંબિલવાળા મુનિઓ કરીએ શું ?”
આગળનું ગામ કેટલું દૂર છે ?'
૧૨ કિલોમીટર ‘તમે બધા તો જંગે બહાદુર છો, પચ્ચકખાણ પારીને પાણી અહીં વાપરી લો અને પછી પહોંયો સામેના ગામે, આયંબિલની નિર્દોષ ગોંયરીં ત્યાં મળી જ રહેશે.'
સવારના ૧૩ કિલોમીટરના વિહાર બાદ બીજા ૧૨ કિલોમીટરનો વિાર કરી અમે જ્યારે સામા ગામે પહોંચ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. અમે સહુએ આયંબિલ સાંજના કર્યું !
ગુરુદેવ ! ‘શરીરને સાચવવાનું જરૂર પણ પંપાળવાનું તો હરગિજ નહીં” આ જીવનમંત્ર સાથે આપ તો જીવ્યા જ પણ અમને ય અવારનવાર એનો આ સ્વાદ કરાવતા રહીને આપ અમને સંયમજીવનની મસ્તી ચખાવતા રહ્યા
Page #41
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે.. પ્રતિક્રમણની ક્રિયામાં તો અનેકવિધ ચિત્તપરિક્ષામ સાચવવાનાં હોય છે. દા.ત., ઇરિયાવહિય પડિક્કમતા વખતે જીવદયાના પરિણામ સાથે જીવર્કિંસાના પશ્ચાતાપના પરિણામની અખંડ ધારા ચાલે. એમ ‘દેવસિય આલ ” દેવસિએ અતિચાર પડિક્કમવાના સૂત્ર વખતે પાપોના પશ્ચાતાપનો પરિણામ અખંડ ચાલે.
- સારાંશ, ક્રિયાનું મૂલ્ય ભાવચિત્ત પરિણામ પર ઊપજતું હોવાથી તે-તે પરિણામ અખંડ જાગતો રાખવાનું સચોટ દયાન રખાય તો મન એકાગ્યે ભાવભર્યું રહે છે.
અમદાવાદ-હાજી પટેલની પોળ-પગથિયાંનો ઉપાશ્રય. ચતુર્દશીનો દિવસ અને સાંજના પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ ભણાવવાનો આદેશ માગી રહેલા મુનિઓની સંખ્યા દસેકની.
ગુરુ દેવ, આપે સાદુ વચ્ચે ઉછામણી મૂકી દીધી. ‘આખા પ્રતિક્રમણમાં જેટલા કાઉસ્સગ્ન લોગસ્સના આવે એ દરે ક લોગસ્સમાં ૨૪ તીર્થકર ભગવંતોના નામમાં મનનો ઉપયોગ જે રાખે એ પકુખી પ્રતિક્રમણ ભણાવે.’
એક મુનિવરને ઐનો આદેશ મળી તો ગયો પણ પછી ગુરુદેવ, આપ જે બોલ્યા એ બહુ માર્મિક હતું.
એક એક સૂમના એક એક પદમાં મનનો ઉપયોગ રાખવાની પ્રભુની આજ્ઞા છે પણ એ ક્ષેત્રે આપણે કેટલા બધા નબળા પડી ગયા છીએ કે આજે આપણે આવી ઉછામણી બોલવી પડે છે ! આ નબળાઈને દૂર કરવી હોય તો બહિર્મુખતા ઘટાડતા જાઓ. બહામાં જ ભટકતા રહેશો તો અંદરમાં ઠરશો ક્યારે ?
| ગુરદેવ આપ સંચમી તપસ્વી અને પ્રભાવક તો હતા જ પણ આપ જબરદસ્ત માનસશાસ્ત્રી પણ હતા. એ સિવાય મનની નબળી કડીને પકડી પાડીને આપ એના પર ઘ લગાવવાની યુકિતઓ દર્શાવી જ શું શકતા હોત !
Page #42
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... જિનવચનના પરિચય વિના તો જીવ એવો ભૂલો પડે છે કે ખોટી વસ્તુ, ઓમ કાર્યને સારું માની લે છે ! પાપને કર્તવ્ય સમજી બેસે છે ! અવાચ્યને વાગ્યે માની લે છે ! અભિજ્યને ભક્ષ્ય સમજે છે અને ત્યાજ્યને આચરવા જેવું માની લે છે !
બોજો, જીવનમાં જિવચનનો પરિચય કેળવતા રહેવાનું રાખ્યું છે ખરું ?
અમલનેરમાં ૨૬ સામુહિક દીક્ષાઓના પ્રસંગે એક દિવસ રાતના વિશેષાવશ્યક ભાષ્યના ચાલી રહેલ સ્વાધ્યાયમાં ન્યાયની કેટલીક પંક્તિઓના અર્થઘટન અંગે અમારે મુનિઓ વચ્ચે મતભેદ સર્જાયા. અવાજ મોટો થયો. ઊગ્રતા અનુભવાઈ.
આપના આસન સુધી આ અવાજ પહોચ્યો અને આપે અમને સહુને આપની પાસે બોલાવ્યા. | ‘OHધા વિદ્વાન થઈ ગયા લાગો છો પદાર્થને સમજવાની પ્રજ્ઞા હજી તમારી વિકસિત થઈ નરસી અને ત્યાં જાયની પંકિતઓને ખોલવા તૈસી ગયા ? એક વાત સમજી રાખો. - રાત્રિ સ્વાધ્યાય સીધો ગ્રંથના આધારે કરતા જાઓ. એમાં વચ્ચે તમારું ડહાપણ ડહોળો નહીં. હા, કોક પંક્તિમાં શંકા પડે તો દિવસે કાં તો ગુણાનંદ પાસે એનું સમાધાન મેળવી લો અને કાં તો મારી પાસે આવીને સમાધાન મેળવી લો. બિનજરૂરી અંદર અંદર ચર્ચા કરતા રહીન ગ્રંથના સ્વાધ્યાયનું દૂષિત ન કરો.'
ગુરુદેવ ! સાધનાના આપના ખુદના જીવનનો બહુમૂલ્ય સમય આપે અમારા હિતને માટે જે રીતે ફાળવ્યો છે એ યાદ આવતાં આજે આંખો ભીની થઈ જાય છે, હૈયામાંથી એક જ પોકર ઉઠે છે. “ગરદેવ ! આપ જ અમારા હૃદયની ધડકન હતા.'
Page #43
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... દેશની આબાદી તો પ્રજાની આબાદી પર નિર્ભર છે, ને પ્રજાની આબાદી ગુણવત્તા ઉપર આધાર રાખે છે. ખૂનરેજી, બદમાસી, ચોરી, સ્વછંદતા વગેરેની વ્યાપકતા પર પ્રજા શું આબાઠ ગણાય ? શોભન આચારો વિના અને માનવતાના વિશિષ્ટ ગુણો વિના આબાદી નહીં. જ્ઞાનનો વિકારા જ્ઞાનના આચારની બહુ અપેક્ષા રાખે છે.
સ્થળ હતું પૂના-ટીંબર માર્કેટનું, ઉપધાન તપની આરાધનામાં સેંકડોની સંખ્યામાં ત્યાં આરાધકો જોડાયા હતા. બન્યું એવું કે સાંજના પ્રતિક્રમણમાં એક મુનિવર સ્તવન પણ ખૂબ મોટું બોલ્યા તો અન્ય એક મુનિવર સજાઝાય પણ ખૂબ લાંબી બોલ્યા,
પ્રતિક્રમણ સમાપ્ત થયા બાદ મોટા ભાગના મુનિ સ્વાધ્યાય કર્યા વિના સૂઈ જ ગયા. હું ય સૂવાની તૈયારી કરતો હતો અને ત્યાં ગુરુદેવ, આપે મને બોલાવ્યો.
રત્નસુંદર, યુવાન મુનિઓનો એક પણ દિવસ રાત્રિ સ્વાધ્યાય વિનાનો જવો જ ન જોઈએ, સ્તવન-સન્માય લાંબા બોલાય છૌની ના નથી પણ એના
રણે સ્વાધ્યાયનો ભોગ લેવાઈ જાય છે તો શું ચાલે ? કાલથી એક અલગ વ્યવસ્થા ગોઠવી દેવાની છે. જે મુનિના દિવસે પાઠો ચાલતા હોય એમની પ્રતિક્રમણની માંડલી અલગ બેસે અને જે વૃદ્ધ મુનિઓ હોય એમની પ્રતિક્રમણની માંડલી શ્રાવકો સાથે બેસે. ટૂંકમાં, રાત્રિસ્વાધ્યાય થવો જ જોઈએ.
| ગુદેવ ! યુવાનીને સહી સલામત પસાર કરી દેવા આપ કેટ કેટલી યુક્તિઓ લડીવતાં હતાં ! અમ સહુનો જીવન આજે ચોડ-al પણ રવસ્થ, સ્થિર અને શુદ્ધ રહા છે એનો તમામ ચણ આપની યુકિતઓના ફાળે જ જાય છે ને ?
Page #44
--------------------------------------------------------------------------
________________
એ વરસોમાં ગુરુદેવ, આપ મદ્રાસ બાજુ વિચરતા હતા અને હું કચ્છમાં હતો, કચ્છમાં અધ્યાત્મયોગી પુજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કેટલાક દિવસ રહેવાનું સિદ્ભાગ્ય મને મળ્યું હતું. એક દિવસ પ્રભુના પત્તા પરના અનંત ઉપકારો અંગે તેઓશ્રી મને કંઈક સમજાવી રહ્યા હતા અને મેં એઓશ્રીને પૂછી લીધું,
‘સાહેબ, પ્રભુ ખરેખર આપણા પર ઉપકાર કરે જ છે ?'
‘આ પ્રશ્ન મને ભુવનભાનુસૂરિ મહારાજનો શિષ્ય પૂછે છે ? રતનસુંદર મહારાજ, તમારી ગુરુદેવશ્રીએ જૈન સંઘને આપેલ નજરાણું ‘પરમત્તેજ' હું બારે ય મહિમા સાથે જ રાખું છું. તમે જો એ વાંચ્યું હોત તો અત્યારે તમે મને જે પ્રશ્ન પૂછયો છે એ પૂછયો ન હોત. ભલામણ કરું છું તમને કે વહેલામાં વહેલી તકે તમે ‘પરમતેજ’ વાંચી લેજો. પ્રભુના કંપારી અંગે મનમાં કોઈ જ સંશય નહીં રહે'
ગરદેવ ! અધ્યાત્મયોગી એ પૂજ્યશ્રીના શ્રીમુખે સાંભળવા મળેલા આ શોએ મારી આંખોમાં એ જ પળે હર્ષાશ્રુ છલકાવી દીધેલા. આપના સાહિત્યસર્જને કેવા કેવા ચમત્કારો સર્જી દીધા છે ! વંદના હો આપની એ સાહિત્યસર્જનની મંગળ યાત્રાને !
ગુરુદેવ કહે છે... જેમ ધઉં વાવવાથી પાકમાં ઘઉં આવે છે, એ મ વર્તમાન સુફતથી કર્મવિપાકમાં ભાવિ સુખ અને સુકા ભાવે છે. એ જ પુરવાર કરે છે કે વર્તમાન સુકૃતમાં ભાવિ સુખોનાં અને સુકૃતનાં બીજ પડેલાં છે, પછી જેવું સુકૃત, જેવા ભાવવાળું સુકૃત તે પ્રમાણે એના સુખોનાં ને સુકૃતનાં બીજ હોય, અલબત્ત, અહી સુકૃતસેવન સાથે મલિનભાવ ન જોઈએ.
Page #45
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... જેમ દારૂડિયાનું મનનું ધોરામ એ કે દારૂ પહે લાં; અને પરોપકાર વ્યસનીને મન પરોપકાર પહે લો, એવી રીતે જિનવચન વાસિતને મન આત્મચિંતા પહે લી; એ મ વૈભવી વિલાસ પ્રત્યે એનું વલણ ઉમળકાનું નહીં પણ આંતરિક ઉકેગનું રહે. એવી રીતે આરંભ-વિષય-પરિગ્રહમાં એને આંતરિક અભિપ્રાય આદરવાનો નહીં પણ ડુવાનો રહે. મોટા ચક્રવર્તીના ઠાઠ મળ્યા હોય છતાં એનો પક્ષપાત એના પર નહીં ળુિ પરમાત્મા, સદ્દગુરુ અને જિનોક્ત તત્ત્વ પર રહે.
તપાસો અંત:કરક્ષને. જિનવચનથી એ આવું વાસિત અને આવું ભાવિત છે ખરું ? થવા માને છે ખરું ?
(રત્નસુંદર, ગઈ કાલનો તારો રાત્રિસ્વાધ્યાય પણ સાંભળ્યો અને આજનો પણ તારો રાત્રિસ્વાધ્યાય સાંભળ્યો. નવા કોઈ જ પદાર્થો સ્વાધ્યાયમાં આવ્યા નહીં. કેમ ? ‘આજે લીધેલ પાઠ લખાયો પણ નથી અને ગોખાયો પણ નથી”
a ‘ારણ ?
‘બપોરના એક કલાક સૂઈ ગયો હતો અને ગુરુદેવ, આપે એ જ પળે અમને સહુને જેઓશ્રી પાઠ આપી રહ્યા હતા આ પૂ.પં.શ્રી ગુણાનંદ વિ.મ.ને બોલાવ્યા,
ગુણાનંદ !'
‘આ સાધુઓને સૂવાનો સમય મળે છે પણ પાઠ તૈયાર કરવાનો સમય નથી મળતો. તું એક અભિગ્રહ લઈ લે.'
'શું ?' ‘સાધુઓ રોજેરોજનો પાઠ તૈયાર કરીને એને રાત્રિસ્વાધ્યામાં સામેલ ન કરે તો બીજે દિવસો તારે એમને પાઠ આપવો નહી,
ગુરદેવ ! (અમારી મોહનિદ્રા સામે તો આપ કઠોર હતા જ પણ અમારી શરીરનિવા પ્રત્યે એ આપની આ કઠોરતા જોઈને અમને એમ થઈ જતું હતું કે આપ અમારી પાસે મનુષ્ય જીવનમાં દેવગતિના સ્વભાવની અપેક્ષા કેવી રીતે રાખી શકો ?
Page #46
--------------------------------------------------------------------------
________________
ગુરદેવ કહે છે... જીવને દુઃખ આપત્તિમાં બચાવનાર ધર્મ છે તેથી એ સ્નેહી છે. જીવને ઈષ્ટ-સુખ-સગવડ વગેરે બધું ધર્મથી જ મળે છે તેથી એ ઈષ્ટ છે. ધર્મ પર મમત્વવાળો જ પ્રસન્નતા અનુભવી શકે છે તેથી એ મિષ્ટ છે.
ખે વોન્સહયુ ધર્મ જ દાખવે છે તેથી એ પ્રિય છે. ધર્મમાં કદી ય સગા-સ્નેહીના જેવી રીસ, રોષ, વાસાવૃતા, અકાળે તરછોડવાપણું વગેરે અસુંદરતા આવતી નથી તેથી એ મનોહર છે.
સમય હતો સાંજના પ્રતિક્રમણ પછીનો. અમે ચાર-પાંચ સાધુઓ આપની પાસે આવ્યા હતા આપની ભક્તિ કરવા પણ આપ સુવાના મૂડમાં નહોતા. વારંવાર આપની નજર ખુલ્લા આકાશ તરફ જઈ રહી
4.ની.
‘ગુરુદેવ, આરામ...' | 'હમણાં નથી કરવો’
'ઊઘ આવે તેમ નથી ?' *ઊંઘ તો આંખમાં હાજર જ છે"
તો ?” આજે પૂનમ છે. આકરામાં આજે ચાંદ પ્રગટવાનો છે. આમ તો યાદ આવી જ ગયો છે પણ આ વાદળાં જો ને, ચોદ સાથે જાણે કે સંતાકૂકડી રમી રહ્યા છે અને એના કારણે ચાંદનો પ્રકાશ અહીં સુધી પહોંચ્યો નથી. આ બાજુ હું સૂઈ જાઉં અને આ બાજુ વાદળાં વીખરાઈ જાય અને ચાંદની પૂરેપૂરી મકાનમાં ઉતરી પડે તો ચત બેકાર જ જાય કે બીજું કાંઈ થાય ? તમો સહુ સ્વાધ્યાય કશે, હું વાદળો વીખરાઈ જવાની આશામાં જાંગતો બેઠો છું.”
ગરદેવ ! અમને એમ લાગે છે કે પરમાત્મા મહાવીરદેવે ગૌતમને કહેલ આ વાક્ય ‘એક સમયનો પણ પ્રમાદ ન કરીશ’ 5ઘચ આપ દેવલોકમાંથી સાંભળીને જ આ ધરતી પર પધાર્યા હશો. એ વિના. આ હદની અપમવતા આપના જીવનમાં પ્રગટી જ શી રીતે હોય ?
૧
Page #47
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે.. ઉદ્ભળાટ, આવેશમાં વિરાધનાનું બોલી-વિચારી નાખેલું અને એમાં પછી સામાં ચૂપ થઈ ચાલી ગયા એના પર સંતોષ વાળેલો, એનો પસ્તાવો થતો નથી, એ પાપનાં શક્ય આત્મામાં જડબેસલાક ચોટી જાય છે અને ભવોના ભિવો સુધી આત્માને પાપાસક્ત બનાવે છે.
આજે ચૌદશ હતી. સવારના ગુરુદેવ, આપની સાથે પાંચેક જિનમંદિરો જુહારીને સહુ મુનિઓ મકાને તો આવ્યા પણ આપનો ચહેરો એમ કહેતો હતો કે આજે આપ કંઈક અલગ ‘મુંડ'માં જ છો.
અને અમારા સહુનું એ અનુમાન સાચું પડ્યું. સામૂહિક વંદન કરીને જ્યારે સહુએ આપની પાસે પચ્ચક્ખાણ માંગ્યું ત્યારે આપ એટલું જ બોલ્યા કે જેમને નવકારશી અને બેસણું હોય એ ઊભા રહે, બાકી બધા બેસી જાય !
| ઊભા રહેલા ચારે કે મુનિવરોમાં એક હું પણે હતો. આપે પચ્ચકખાણ આપી તો દીધા પણ પછી દર્દ સાથે આપ જે શબ્દો બોલ્યા કહતા એ આ હતા..
‘જનમજનમ આપણે શરીરનું પડિલેહણ કરતા આવ્યા છીએ માટે તો આ જનમમાં આપણને શરીર મળ્યું છે. આ જનમમાં પણ આપણે એ જ કરતા રહેશે તો શરીરના વળગણમાંથી આત્માનો છુટકારો થશે જ્યારે ?'
ગુરુદેવ ! કઈ હદે આપના હૈયામાં પરમપદનું આકર્ષણ ઊભું થઈ ગયું હશે ત્યારે આવા શબ્દો અપનાં મુખમાંથી નીકળ્યાં હશે ! શું કહીએ અમે આપને ? પરમપદ ગમાડી ચૂકેલા આપ અમને ગમી જાઓને, તો ચ અમારું કામ થઈ જાય તેમ છે. આ
Page #48
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... - બરી રીતે સામાનો સ્વભાવ સારો, આપણને અનુકૂળ હૌવો એ મુખ્ય નથી કિનુ પોતે સામાના સ્વભાવને અનુકૂળ બની જવું એ અગત્યનું છે. એ સુખદ જીવનની ચાવી છે.
સુરત-અઠવાગેટનો એ ઉપાશ્રય અને આપને આવ્યો હતો પેરાલિસિસનો મામૂલી એટેક. આપ વ્યવસ્થિત ઊભા થઈ શકતા નહોતા તો આપની મેળે આપ બેસી શકતા પણ નહોતા. અલબત્ત, સમાધિ-પ્રસન્નતા-સ્વસ્થતા એ બધું ય આપનું એકબંધ હતું.
એક દિવસ સવારના લગભગ આઠેક વાગે એક નાનકડો બાબો પૂજાનાં કપડાંમાં આપને વંદન કરવા આવ્યો. વંદન કરીને એ દોડતો દોડતો દરવાજા તરફ ગયો. આપની નજર એના પર હતી અને આપે એ વખતે આપની બાજુમાં ઊભેલા મને એટલું જ કહ્યું, | ‘રત્નસુંદર, જયો આ બાબાને ? કેવું શક્તિથી હર્યુંભર્યું છે એનું શરીર ? આજે હું બાકી ગયો. હાથ-પગ બેકાર જેવા બની ગયા. એટલું જ કહીશ તને કે શરીર સશકત હોય ને, ત્યાં સુધી એનો પૂરો કસ કાઢી લેજે, આવતી કાલ ઉપર કોઈ જ આરાધના રાખીશ નહીં. કારણ કે ગમે ત્યારે દગો દઈ દેવાનો તો આ શરીરનો સ્વભાવ છે !'
- ગુરદેવ, શારીરનો કસ કાઢી લેવામાં આપે ક્યાં કોઈ કસર છોડી હતી ? અને છતાં આપ પૈસલિસિસના એટેકમાં ચ આરાધનાનોગે અસંતુષ્ટ તા ! આપના આ અસંતોષની દાવાનળની ચિનગારી પણ અમને મળી હોય તો અમારું કામ થઈ જાય તેમ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુરુદેવ કહે છે... બધું સારું સારું ને અનુકૂળ અનુકૂળ મળે એમાં સાવ કેળવવાનો અવસર જ કયાં છે ? શી ધીરજ અને સહિષ્ણુતા વધારવાની રહે છે ? વસ્તુ પ્રતિકૂળ છે અને આપણે વિકૃત નથી થતાં, ઊચાનીચા નથી થતાં. શાંતિથી આનંદપૂર્વક વધાવીએ છીએ તો આપણું સત્ત્વ એમાં ખીલે છે. આપણી સહિષ્ણુતી- Resisting Power કેળવાય છે.
સુરત-કારસૂરિ આરાધના ભવનનું એ ચાતુર્માસ. અમને કોઈને ય કલ્પના નહોતી કે આ ચાતુમાંસ પછી એક પણ ચાતુર્માસમાં અમને આપનું પાવન સાંનિધ્ય પણ મળવાનું નથી કે આપનાં દર્શનનું સદ્ભાગ્ય પણ અમને મળવાનું નથી.
આપે એક દિવસ સવારની વાચના આપ્યા બાદ મને બોલાવ્યો.
‘નાદર, એક કામ કર, અંદરની રૂમમાં હું બેસું છું. ત્યાં ચારે ય બF; તે આગમો-સ્પકરણો વગેરેની પ્રતો ગોઠવી દે. જે પણ મુનિઓને જેનો પણ પાઠ શૈવ હોય એ બધાચને ઈ પણ સમયે પાઠ લેવા આવી જવાનું તું જણાવી દે.
હા, બહારથી કોઈ સંઘો વગેરે આવે કે અહીંના શ્રાવકો વગેરે આવે એ તમામને તમો બધો સાચવી લેજો. બાકી, મને હવે જ્ઞાનના મહાસાગરમાં ડૂબી જવા દો. આખી જિંદગી બધાયને બાકું સાચવ્યા. હવે મારા આત્માને મારે સાચવી લેવો છે. |
ગુરુદેવ ! અંતિમ સિવાય બીજા કોઈને ય સાચવવામાં આપને ક્યાં ક્યારેય રસ રહ્યો હતો ? આપે કોઈના જીવનમાં રસ લીધો પણ હતો તો ચ એના આત્માને સાચવી લેવા જ લીધો હતો ! અને છતાં આપ એમ કહી બેઠા હતા કે 'હવૈ મારા આત્માને મારે સાચવી લેવો છે' કમાલ !
Page #50
--------------------------------------------------------------------------
________________ 5o ગુરુદેવ કહે છે... માના ક્રાંસા એ અશુભ અધ્યવસાય છે અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલા માનાકાંક્ષાના એ અશુભ અધ્યવસાયને તોડવા નમસ્કારની આકાંક્ષાના શુભ અધ્યવસાયની જરૂર છે ગુરુદેવ !' - આંખોમાં કરૂણા અને હૈયામાં કોમળતા,જિવા પર મધુરતા અને કાયામાં જયણા, શબ્દોમાં વાત્સલ્ય અને હાથમાં આલેખનકળા, પગમાં તરવરાટ અને મસ્તકમાં પ્રમુવચનોની અનુપ્રેક્ષા, અને પોપઅપથી વ્યાખ અને તેનું પ્રમાદસેવનથી ત્રસ્ત, દોષો પ્રત્યે આંખમાં જાલિમ લાલાશ અને સદગુણો પ્રત્યે અંતરમાં ખદખ્ય આકર્ષણ. આવા સંખ્યાબંધ ગુણવૈભવના સ્વામી આપે મને, સંયમજીવનને યોગ્ય માન્યો એ જ મારા જીવનનું સર્વોચ્ચ અને પરમ સદ્ભાગ્ય ! ઓ જીવનને પામીને હું શું બન્યો કે મેં શું કર્યું? એ મારે મન મહત્ત્વની વાત નથી, મારે મન મહત્વની વાત એક જ છે કે સંસારના આ બજારમાં જેને નંબર એક આપી શકાય એ સંયમજીવન આપે મને આપ્યું. ગુરુદેવ ! આપની પાસે માંગવાની હવે કોઈ જ ઇચ્છા નથી, મારે તો આપને એક જ ચીજ આપવી છે, મારું મન ! બસ, એને સાખી લેવાની આપ ના ન પાડશો. એ જે આપની પાસે જ રહેશે તો પછી મારે મંડિત ન મળે ત્યાં સુધીના પ્રત્યેક ભવમાં આપની સાથે જ રદ્વાન બનશે અને આપની સાથે રહો એટલૈ મુકિતમાં ય આપની સાથે જ આવ્યો સમજે !