SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ગુદેવ કહે છે મહી આપત્તિમાં ય મા-શ્વાસન આપનાર કોઈ હોય તો એ ધર્મ છે. માટે ધમ ઉત્સાઇકર છે. જીવન જીવવાની દ્રષ્ટિ અને કુન્યવી પ્રસંગોને જોવાની દષ્ટિ શીખવનાર વમ છે. માટે ધર્મ ષ્ટિકર છે. ઈષ્ટસિદ્ધિ-સુખ-સગવડ-શાંતિઃ પ્રસનતા આપનાર ધમ છે, માટે ધમાં સંયમજીવનના સ્વીકારનું મારું એ પ્રથમ વર્ષ હતું. માંડ પાંચેક મહિનાનો મારો સંયમપયાંય હતો. એક વાર મારા આસનની આસપાસ ખબર નહીં, પણ ૪૦પ૦ જેટલી કીડીઓ આવી ગઈ. મેં હાથમાં દંડાસન લીધું અને એ કીડીઓને દૂર કરવાના પ્રયત્નોમાં લાગી ગયો. આપની નજર મારા પર પડી અને આપે મને બૂમ પાડીને બોલાવ્યો. હું તુર્ત જ આપની પાસે આવી ગયો. એ વખતે આપે મને જે શબ્દો કહ્યા હતા એ આજે ય મારા સ્મૃતિપથ પર એવા ને એવા જ અકબંધ છે. ‘ રસું 1 કીડીઓને દૂર કરવા દંડાસન એવી રીતે ફેરવ કે કીડીઓને વારંવાર એ જ જગાએ આવવાનું મન થયા કરે. સંસારી માણસ ઝાડુ ફેરર્વે અને આપણે ઈડસિન ફેરવીએ એમાં કોઈ ફેર હોય કે નહી સામ, દંડાસન એવી રીતે ફેરવ કે હાસનની રસીનો સ્પર્શ કીડીઓને ગમતો રહે !' ગુરુદેવ ! ''માળિયા મોરારિબાપ: જાણવ' સર્વ જીવો પ્રત્યે નેહનો પરિણામ એ જ આધતા' આ ઉકિતનો દર્શન આપના જીવનમાં કર્મ પળ નહોતા થતા એ પ્રશ્ન છે.
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy