________________
ગુરુદેવ કહે છે... સંસારની રમતોમાં પણ જો પોષવા અને અંતે બળતરા ભોગવવા સિવાય બીજું કાંઈ નથી. તપાસો. કદીય ખwદ્ધનો અને એને પોષવાની વેઠનો કંટાળો ખરો ? કયાંથી હોય ? પણ તેને પોષીને ક્ષણિક હાલમાં મહામાનંઠ અને જીવનસર્વસ્વ માનવા હોય ત્યાં ખાજોનો કંટાળો શેનો આવે ? જિનાજ્ઞા કથિત મોક્ષમાર્ગની આરાધનાની આ વિશેષતા છે કે એ જાલિમ ખwતેના નિરાકરW કરાવે.
માલે ચાતુર્માસ દરમ્યાન અધ્યયનમાં મારા સહિત બીજી પાંચેક મુનિવરોને પૂ.પં. શ્રી ગુજ્ઞાનંદ | વિ. મ પાસે ‘વિશેષાવશ્યક માય' ચાલતું હતું. જેનો રાત્રિ સ્વાધ્યાય અમે બધાય સાથે બેસીને કરતા હતા. |
- રાત્રિ સ્વાધ્યાય રશરૂ કરતાં પહેલાં અમે બધા સમૂહમાં રાગ સાથે મંગળ કરતા હતા અને એ મંગળમાં, જિનજોજન ભૂમિ.નિવ્વાણ મચ્ચે...અકત્ર પ્રસૂત...વગેરે સ્તુતિઓ અમે બોલતા હતા. 1
બન્યું એવું કે એક દિવસ ગુરુદેવ, આપના કાને અમારા આ મંગળના શબ્દો પડ્યા અને આપ ખુદ | દંડાસન લઈને અમે જે રૂમમાં બેસીને સ્વાધ્યાય કરતા હતા ત્યાં પધારી ગયા.
‘બધા ગવૈયાઓ ભેગા થયા છે ?'
આપનો અવાજ સાંભળીને અમો સહુ ઊભા થઈ ગયા. ‘જુઓ, રાગ-રાગણી સાથે મંગળ કરવું, હોય તો સ્વાધ્યાય પત્યા પછી મેથાસમાં પડ્યા પડ્યા કરતા રહેજો. અત્યારે સીધો સ્વાધ્યાય શરૂ કરી દો. આખો વિશેષાવાક ભાષ્યનો પાઠ પૂરો ક્યારે કરશો ?
| ગુરદેવ ! ઓલિમ્પિક ચૅમ્પિયન બનવા માટે સેકંડ સચવી લેવી પડે છે પણ આપ તો સમય સાચવતા હીને સંયમ ચૅમ્પિયન બનવાના માર્ગે દોડી રહ્યા હતા !
કમાલ !
1
T
)
.