________________
| ગુરૂદેવ ધો છે..
જિનવચન પાળવાનું આવ્યું ત્યાં બીd પ્રલોભનો કૂચા અને ભયંકર આપત્તિ પણ વિસાતમાં નહીં, એટલો બધો એ બધા કરતાં જિનવચનનો ભારે પક્ષપાત, શી વાત જિનવચન એટલે ! જગતમાં હીરામાણેક મળે, દેવતાઈ વિમાન અને અપ્સરા મળે પરંતુ જિનવચન ક્યાં મળે ? ક્યારે મળે ? મારે તો એક જ મારા જિનવચનની.
ખંભાતમાં લગભગ ૧૦૦ જેટલા મુનિભગવંતો બિરાજમાન હતા. મકાનનું વાતાવરલ જાણે કે નાલંદા વિદ્યાપીઠની યાદ અપાવતું હતું. સ્વાધ્યાયના મંગળ દોષ કોને માટે આકર્ષણનું અને આનંદનું કારણ નહોતા બનતા એ પ્રશ્ન હતો. અને ગુરુદેવ એક દિવસ બપોરના સમયે આપે મને બોલાવ્યો,
રત્નસુંદ૨, એકાસણાં બરાબર ચાલે છે ?”
| ‘હા જી' એકાશન કરવા જાય છે ત્યારે સ્વાધ્યાયની ચોપડી સાથે રાખે છે ?”
Kદ
છે
‘જો, આવડા મોટા સમુદાયમાં આપણા પાતરામાં વાપરવાનાં દ્રવ્યો એક સાથે તો ન જ આવી જાય ને? રોટલી આવે અને દાળ આવતાં વાર લાગે એવું ય બને ને?”
| ‘એવું બને જ છે' ‘તો એ ગાળામાં આપ્યું-અવળું જોતા રહેવાને બદલે તું થોડોક સ્વાધ્યાય કરી લે તો ન ચાલે ? આખરે, સાધુજીવનમાં સ્વાધ્યાય માટે સમય આપણે આમ જ ખેંચતા રહેવાનું છે !'
ગરદેવ ! કઈ હદે આપને સંયમજીવન અને સ્વાધ્યાચ ગમી ગયાં હશે ત્યારે આપ રોટલી અને દાળ વરસોના સમયને સ્વાધ્યાયથી ભરી દેવાની સલાહ આપી શક્યા હશો !