________________
૧પ૦
ગુરુદેવ કહે છે... ઘન-માલ વગેરે સંપદારૂપ છે જ નહીં. સંપદા તો જાલિમ ક્રમાંથી મુક્તિ મળે એ છે. રાગાદિ જલિમ રોગોનો નાશ ને સંપદારૂપ છે. જમા-સમતા-ઉપશમ એ સંપદારૂપ છે. જમાદિ દસ પ્રકારનો થતિધર્મ-ચરિત્રધર્મ એ જ સાચી સંપદા કે જ્યાં બાધ અંગે કશા સંતાપ નહી, રોદણાં નાહી, ભય નહીં. મન નિશ્ચિંત, નિરપેક્ષ, મસ્ત અને સ્વસ્થ
આજના પ્રવચનમાં એક ભાઈએ પ્રવચન ડહોળી નાખવાની ગણતરીથી જ કનકસભર જાતશતના પ્રશ્નો આપને પૂછળ્યા હતા. આપે એ પ્રશ્રોના જવાબો ભલે શાંતિથી જ આપ્યા હતા પરંતુ પ્રવચન ડહોળાઈ ગયું હતું એ હકીકત હતી.
| બપોરના સમયે ગુદેવ, આપની પાસે હું આવ્યો હતો અને સવારના પ્રવચનની વાત , નીતા મારા મુખમાંથી આવેશમાં મેં માઈ માટે પામખોર' શબ્દનો પ્રયોગ થઈ ગયો,
જેવો એ શબ્દ આપે સાંભળ્યો એ જ પળે આપે મને કહ્યું, ‘રતનસુંદર, તારું હૈયું ઉકળાટથી કેવું ભર્યું હશે ત્યારે તારા મોઢામાંથી આવો શહરા નીકઇડ્યો હશે ! આપણે તે સાધુ છીએ.' શમાંશ્રમણ એ તો આપણા જીવનને મળેલું પરમ ગૌરવ છે. આપણાં ય જો આવા ઉકળતા જ હશે તો પછી આપણો આપણોનું થશે શું ? થોડોક ઠરતો જા, નહિતર , સાધુપણું હી જઈશ.'
ગુરુદેવ | ઉપશમભાવની આ ઉથાએિ બિરાજમાન હતા આપા મમીkભાવની સુવાસથી મઘમઘતું હતું આવું આપનું ચિત્તો સોશાભાવથી રહિત આવું નિર્મળ હતું આપનું મનોદ્રવ્ય | એનો અંશ તે આપ અમને આપો !
ESSA