Book Title: Oxygen
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 29
________________ ગુરુ દેવ કહે છે, કપડાને અત્તરથી મધમધ કેરેવું હોય તો જંઈ અત્તરના પૂમડાં વગેરે સાથે સત્તા ન જ મુકાય; ન મુક્ષ તો જ કેવળ અત્તરની ફૉરમ કપડાના ખૂલ્લેખૂણે ફેલાયેલી અનુભવવા મળે. બસ, એ જ રીતે આપણા દિલમાં કોઈના ય અહિતની, વૈરની કે દુઃખ દેવાની ભાવના ઉભી રહેવા ન દઈએ તેમજ વિષયોની નિર્ભીક લાલસા. આસક્તિરૂપી સોમાંના અહિતની લાગણી ઠેરવા ન દઈએ તો જ હિતભાવનાથી આજ સવારનો વિહાર હતો ૧૩ કિલોમીટરનો પક્ષ ગલત રસ્તે ચડી જવાના કારણે વિહાર થઈ ગયો ૨૦ કિલોમીટરનો. સાધુઓ એટલા બધા થાકી ગયા હતા કે બપોરની ગોચરી વાપરીને લગભગ બધાએ સંથારા પોરિસી કરી લીધી, સહુ નિદ્રાધીન બની ગયા પણ અચાનક આપ કોકને ઉઠાડતા હો એવું લાગ્યું અને સહુ સાધુઓ ઊઠી ગયા. ગુરુદેવ, આપે અચાનક ઉઠાડી દીધા એના કારણે મારા સહિત અન્ય કેટલાક મુનિઓના ચહેરા પર અણગમાનો ભાવ તો ઊપસી આવ્યો પણ આશ્ચર્ય, આપે બૂમ પાડી. ‘બધા અંદર રૂમમાં આવો’ કંઈક ભય સાથે સહું રૂમમાં દાખલ તો થયા પણ ત્યાં જે જોયું એ જોઈને સહુની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. આપ ગરમાગરમ ચા વહોરી લાવ્યા હતા ! આપ એટલું જ બોલ્યા, 'તમો બધા ખૂબ થાક્યા છો ને ? જે છૂછ્યું હોય એ પાતરી લઈને આવી જાઓ. આજે મારે તમારા સહુની ભક્તિ કરવાની છે.” ગુરુદેવ ! આપના હૃદયમાં વહીં રહેલ વાત્સલ્યની વિરાટ ગંગાના બંદનો પણે રપર્શ, જે પણ સંયમી પામી શકયો છે એ સંચમીના સદ્ભાગ્યને શબ્દોમાં આલેખી શકાય એવી પેન આ જગતમાં ક્યાંય હશે કે કેમ, એમાં મને શંકા છે. મધમધાયમાન બને. આના માટે સર્વનાં હિતની ભાવના વારંવાર કરર.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50