Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ २८० नयविंशिका-१५ रूपान्तरमासाद्यैव जलाहरणादिकं करोति, घटस्तु स्वरूपेणैवेति महदन्तरमिति चेत् ? न, पिण्डेऽपि पृथुबुध्नोदरादिलक्षणस्य तस्य स्वरूपस्य विद्यमानत्वात्, केवलं तद्दर्शनार्थं नैगमनयदृष्टिरपेक्षिता । ___ किञ्च बीजप्रथमक्षणस्वरूपाद् बीजचरमक्षणस्वरूपं सर्वथा समानमेव भवतीषद्भिन्नं वेत्यालोच्यमाने ईषद्भिन्नं भवतीत्येव निश्चीयते, अन्यथेलापवनादिसहकारिचक्रस्याकिञ्चित्करत्वापत्तेः । अयम्भावः - सहकारिचक्रं बीजे कस्यचिद् विशेषस्याधानं करोति न वा ? पश्चिमे विकल्पे तच्चक्रस्याकिञ्चित्करत्वं स्पष्टमेव । अथ प्रथमो विकल्पस्तर्हि सिद्धो बीजप्रथमक्षणाद् बीजचरमक्षणे तद्विशेषलक्षणो विशेषः । दृश्यतेऽपि चावयवशिथिलीभवनादिलक्षणो विशेषो बीजचरमक्षणे । अत एव ऋजुसूत्रनयो बीजचरमक्षणं विलक्षणमेव मन्यते, अङ्करकारणतयाऽपि तमेव स्वीकुरुते बीजचरमक्षणं, न तु बीजप्रथमादिक्षणम् । तथापि व्यवहारनयवादिन् ! प्रथमक्षणाच्चरमक्षणं यावद् बीजं तदेव, न तत्र किञ्चिदपि वैलक्षण्यं, बीजचरमक्षणवद् बीजप्रथमक्षणोऽप्यविशेषेणाङ्करकारणमित्यादिकं यद्भवता कथ्यते तेनैतत्स्पष्टमेव સમાધાન- ના, ફરક નથી. પિંડમાં પણ એ પૃથુબુબ્બોદરાદિરૂપ આકાર રહેલો જ છે, માત્ર એને જોવા માટે નૈગમનયની દૃષ્ટિ જોઈએ. વળી બીજનું પ્રથમ ક્ષણે જે સ્વરૂપ હોય છે તેનાથી એનું ચમક્ષણનું સ્વરૂપ સર્વથા સમાન હોય કે કંઈક પણ જુદું હોય? આ વિચારતાં જણાય છે કે કંઈક પણ જુદું હોય છે. જો એમાં જરા પણ ફેરફાર થયો ન હોય તો ઈલા-પવનાદિ સહકારી કારણો અકિંચિત્કર બની જાય. આશય એ છે કે સહકારી કારણો બીજમાં કોઈ વિશષતા ઊભી કરે છે કે નહીં ? જો ન કરતાં હોય તો તેઓ અકિંચિત્કર છે એ સ્પષ્ટ છે. હવે જો કરે છે એમ પ્રથમ વિકલ્પ કહીએ તો પ્રથમબીજક્ષણ કરતાં ચરમબીજક્ષણમાં એ વિશેષતારૂપ ફેરફાર સિદ્ધ થઈ જ જશે. વળી અવયવો શિથિલ બની જવા (પોચા પડી જવા) વગેરે રૂપ ફેરફાર બીજચરમક્ષણમાં જોવા મળતો જ હોય છે. એટલે જ ઋજુસૂત્રનય બીજચરમણને વિલક્ષણ જ માને છે, અને અંકુરના કારણ તરીકે પણ એને જ માને છે, નહીં કે બીજપ્રથમાદિક્ષણને. છતાં પણ તે વ્યવહારનયવાદી ! “પ્રથમક્ષણથી ચરમક્ષણ સુધી બીજ એ જ છે, એમાં કોઈ જ વિલક્ષણતા હોતી નથી અને તેથી બીજચમક્ષણની જેમ બીજપ્રથમક્ષણ પણ સમાન રીતે અંકુરનું કારણ છે” વગેરે તું જે કહે છે તેનાથી આ વાત સ્પષ્ટ જ છે કે બીજપ્રથમક્ષણમાં વ્યક્ત રૂપે નહીં દેખાતું અને અંકુરનું કારણ બનતું એવું બીજનું ચમક્ષણીય ચોક્કસ સ્વરૂપ તું ચરમણની જેમ પ્રથમક્ષણમાં પણ સમાન રીતે જુએ જ છે ને કહે જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370