Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 318
________________ सम्मतिवचनेनापि साङ्ख्यस्य नैगममूलत्वसिद्धिः ३०५ ततश्च यतः पुष्करपलाशवन्निर्लेपत्वं पुरुषस्य साङ्ख्यदर्शनाभिमतमतः साङ्ख्यदर्शनस्य नैगमनयप्रकृतिकत्वं कथं न सिध्येदिति बहुश्रुतैरवश्यं परामर्शनीयम् । किञ्च, जं काविलं दरिसणं एयं दव्वट्ठियस्स वत्तव्वं। सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्पो ॥३-४८॥ इति सम्मतौ यदुक्तं तेनापि कापिलदर्शनस्य नैगममूलत्वं सिध्यत्येव । न च द्रव्यार्थिकपदमत्र व्यवहारलक्षणाशुद्धद्रव्यार्थिकपरमेवेति तस्य व्यवहारनयमूलत्वमेव सिध्यतीति वक्तव्यं, तदा कपिलदर्शनस्याप्यशुद्धद्रव्यार्थिकत्वसिद्ध्या न्यायावतारવૃત્તિવિરોધાપરેઃ | તથહિ-તત્ર(ઋરિપક્વવૃત્ત) - ' नैगमसाहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूडैवंभूता हि सप्तनयाः । तत्र द्रव्यास्तिकपर्यायास्तिको मूलनयौ । शेषास्तद्भेदाः । तदुक्तम् - વ્યક્િઝો આ પવનો ર તેના વિયU fઉં ” (સન્મતિ ૨.૩) તત્ર સંયમરૂપે કૂટસ્થનિત્ય અને પુષ્કરપલાશવત્ નિર્લેપ સિદ્ધ થાય છે. એ જ રીતે અલગઅલગ આદ્યનૈગમભેદોના મતે તે વિવક્ષિત જીવ ‘અપ્રમત્ત છે, “વીતરાગ' છે, “કેવલી’ છે અને તે તે રૂપે એ કૂટસ્થનિત્ય વગેરે છે એ પણ વિચારવું. આ રીતે આદ્યનૈગમનું નૈકગમત્વ પણ સિદ્ધ થાય છે. એટલે પુરુષનું પુષ્કરપલાશવત્ નિર્લેપત્વ સાંખ્યદર્શનને અભિમત છે, માટે સાંખ્યદર્શન નૈગમનયપ્રકૃતિક છે એવું શા માટે સિદ્ધ ન થાય ? એ બહુશ્રુતોએ અવશ્ય વિચારવું જોઈએ. વળી, “જે કપિલદર્શન છે (= કપિલમુનિપ્રણીત સાંખ્યદર્શન છે) તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. શુદ્ધોદનતનયનું જે દર્શન છે (તે બૌદ્ધદર્શન) તો પરિશુદ્ધ પર્યાયાર્થિકનયનો વિકલ્પ છે.” આવું સમ્મતિ(૩-૪૮)માં જે કહ્યું છે તેનાથી પણ સાંખ્યદર્શન નૈગમમૂલક છે તે સિદ્ધ થાય છે જ. શંકા - આ કારિકામાં ‘દ્રવ્યાર્થિક' એવું જે પદ છે તે વ્યવહારનય સ્વરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયને જ જણાવે છે, ને તેથી સાંખ્યદર્શન વ્યવહારનયમૂલક છે એ જ સિદ્ધ થાય છે. સમાધાન - આવું ન કહેવું, કારણ કે તો પછી (= સાંખ્યદર્શન પણ) અશુદ્ધદ્રવ્યાર્થિક તરીકે જ સિદ્ધ થવાથી ન્યાયાવતારની વૃત્તિ સાથે વિરોધ થશે. તે આ રીતે - ન્યાયવતારની પ૬મી કારિકાની વૃત્તિમાં આવો અધિકાર છે - નૈગમ-સંગ્રહ-વ્યવહારઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત આમ સાત નયો છે. તેમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક આ બે મૂળ નાયો છે. બાકીના એના ભેદો છે. સન્મતિતર્ક પ્રકરણમાં કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370