Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 17
________________ ૧૮ " ‘ હા, મ્હેં એવી લેાકવાયકા સાંભળી બેઉં છું કે એમાં ઉંડા ભેદ છે.” તું મ્હને મદદ ન કરે ? ” જિનવિજયજી ક્રીથી હસ્યા અને ખેલ્યાઃ “ ‘મદદ’એવા શબ્દ અમેા બાળકાના જાણવામાં નથી ! તું જો પૂસ્મરણુના ત્યાગ કરી ‘બાળક' બની જા, તે। હને પણ અમારી પેઠે જ બધું દેખાશે. જોવામાં કાંઇ પારકી આંખા કામ લાગતી નથી.” મ્હેં નિશ્ચય કર્યો કે તે જ ક્ષણે મ્હારે બાળક બનવું અને મ્હારા ઈષ્ટ અવધૂ મહાવીરને જોવા અને હેમની સાથે વાતા કરવી. તેથી મ્હેં કહ્યું: “ ત્હારે હું હમણાં જ બાળક બનું તે ? ” ઘણું મજાનું ! 66 બાળક બનવા માટે મ્હારે પૂસ્મરણના ત્યાગ કરવા જોઇએ, ખરૂંની ? '' ' હતી અને હવે હું 66 મ્હે કહ્યુઃ પણ ત્યારે, દાસ્ત, “ એમજ ! .6 66 ,, ત્યારે જો! હું શરૂ કરૂં છું.” મ્હે પલાંઠી વાળા શ્વાસનુ રૂંધન કર્યું, અને મનમાં જ મેટ્યા ‘હું પૈસા નથી,−પૈસાના સ્વામી પણ નથી; પૈસાવાળા તરીકેનું ભાન એક ભ્રમણા હતી;...એ ભ્રમણાને હું ભસ્મ કરૂં છું.” હું પુત્ર નથી, હું પિતા નથી, હું નેતા નથી, હું ભક્ત નથી, હું તાદાર નથીઃ ઉપરી કે તાબેદાર તરીકેનું સત્રળું ભાન એક ભ્રમણા હતી; એ ભ્રમણાને હું ભસ્મ કરૂ છું.' 6 · હું મન નથી, હું બુદ્ધિ નથી; મન અને બુદ્ધિથી પ્રેરાતા ‘હું એ એક ભ્રમણા હતી, કે જે ભ્રમણાને હું—' એટલામાં મ્હારા શાન્ત સરેાવરમાં એક માત્રુ ઉછળ્યુ : ભ્રમણાને ભ્રમણા તરીકે ઓળખાવનાર પણ મુદ્ધિજ છે, તા બુદ્ધિના ત્યાગ કરવાનું કેમ પાલવવું જોઇએ ? ” " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60