________________
महावीर कहता हवा
* જગવન!” શત્રુંજય ગિરિરાજ પર અડતાં શ્રી મહાવીર પ્રત્યે ભક્તિપરાયણ ગોતમ બોલ્યા: “ભગવાન !”
પરતુ, વિદ્યુતની ઝડપથી આગળ ને આગળ વધતા મહાવીરે પાછળ પડેલા ગામ તરફ નજર સરખીએ કરી નહિ.
પ્રભો!” ગામે પુનઃ અરજ કરીઃ “આ ચકરી આવે એવા સીધા ડુંગર પર આપની સાથે હડતાં હું હાંફી જાઉં : અને સુસવાટા મારતો પવન હારા વસ્ત્રમાં ભરાઈ ને નીચે ખેંચી જાય છે. દયા કરી જરા થોભશે? આપને સહાયક હાથ મને ધીરશો?”
“ગરમ ! દુનિયામાંથી ભગવાન અને પ્રભુ તે ક્યારનાએ મરી ગયા” છે, તેની ત્વને હજી ખબર નથી?–અને દયા, એ
• શત્રુ માત્ર પૂ તેમજ સામ શરૂ-પર જય મેળવવાની વૃત્તિ રૂપી ભૂમિખ, કે જે “લાગણ'ની સપટ ભૂમિકાથી પણ “ઉચી અને
ઠેર (rough and had)જ હોય, ભૂમિમનું નામ જેમ વીરરહ્યું છે તેમ છે મિકાપર ચાલનારા પુરનાં નામ પણ (અતિ . મહાવીર, આર્ય, જન અથવા વિતા) વીરરસ જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com