Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 46
________________ લેખક, વા. મા. શાહ ૪૩ નિડરતા અને પેાતાને આનંદ જેમ બાળકને સ્વાભાવિક છે તેમ હને છે શું? “ આ ગૈાત્તમ! કહે હવે કે હજીએ શું મ્હારા હાથ માગવાની નાદાની છોડી શકશે ? હજીએ હારા સ્વસ્વરૂપના વિશ્વાસ કરી શકો ? હજીએ હારી ‘ ખાનદાની'નું ભાન લાવી શકશે? હી દે, ઝટપટ કહી દે, દેવાના વલ્લભ ! ’ * * “ પ્રભા ! ” દીન વદને ભક્તિપરાયણ ગાત્તમ ખેલ્યાઃ “ કૃપાનાય! મ્હેતે જ્ઞાનની ઉંડી વાતા વડે ગભરાવી નાખશેા નહિ. મને તે આપ ગુરૂદેવનું શરણુ, દયા, સહાય જ જોઇએ છે.” અને મહાવીરે વિચાર ક્યાં, અને વિચાર ર્યાં, અને વિચાર કર્યાં, અને પછી મનમાં જ હ્યું: “ મ્હારે આતે રાખ્માથી જ્ઞાન આપવું જોઇતું નથી...આશાના પાત્ર તરફથી એક જબરી થપ્પડ જ્હાં સુધી પડે નહિ હાં સુધી મનુષ્ય આશાની ગુલામીમાંથી મુક્ત થઈ સ્વાશ્રયી બની શકતા નથી....ારા વિયેાગ જ એને પેાતાની આંખે જોતા અને પોતાની પાંખે ઉડતા બનાવશે...મ્હારા હાથની માગણી કરવા માટે તે કાળે તે ખરેખર પસ્તાશે અને પેાતાને નિદશે......અને એ સ્વનિંદા અને પશ્ચાત્તાપના અગ્નિમાંથી ૬ ફરી જન્મેલેા ’ દ્વિજ ‘ સર્વશક્તિમાન ગૈાત્તમ' બનશે.” અને શ્રી વીરનુ વચન અતે ખરૂં પાપુ. અને શ્રી વીરના દેહના, ભક્તિમાન ગૈાત્તમને ખરેખર વિયેામ થયા, અને ખેદ થયા અને મહાદુ:ખ થયુ. અને એ મહાદુ:ખમાંથી—એ કાળાં વાદળાંના ગર્ભમાંથી જ વળી ગૈાતમ ‘ક્રી જન્મ્યા ’! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60