Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
Catalog link: https://jainqq.org/explore/034949/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ कहे ता हवा Bolehlide lo Ibolleb! lol ‘ટleleblo 'ble/313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ". કારો કાય માગે છે. પણ હું નથી '...હા.હા ..હા..! અન ઇવ ન્હને કહી દી” છું | - સ્ત્રી ને કે હાથ તે આપે છે પણ બદલામાં હૈયુ' લઈ લે છે... અને તેથી જ આજના હિંદીઓ રેડ, માયકાંગા, પારકા હાથની હુંફ’ પર જ જીવતા સ્વબલઅને સ્વમાનના ‘ભાન’ વગરના ખુની ગયા Shree ગાdham Gvam ‘’ ૪ ના કાક દેતા-પરમ દેવતાફ્ટ-સિદ્વાઈ-મુક્તિ પ્રગટ કરવા, - પર નાકવા પરથા છીએ તે શું તુ મયા ૮ ગયા ?” એમ શ્રી મહાવીર કહેતા હવા.(પૃષ્ટ ૨પુર Page #2 -------------------------------------------------------------------------- ________________ 1-T - - . It at - Try - ન - : ... - 5 1 - ક " , , ; , -.. મ.કે Fr: th- . . " . ' + ; , , ' મ --- . ! , lij મi .... : - iાવીક ' E 1 . ક વા. એ. શાહ' ગ્રંથમાળા મણકે ત્રી, IIIIIIIIIIIIIIIIIIIIII - વીસમી સદીનાહિંદ માટે નૂતનરાષ્ટ્રિયગીતાઃ महा-वीर कहेता हवा R (શક્તિશાલી વ્યક્તિત્વ ઘડનારી નીતિના એક નૂતન ભાવના) KOTMEHOI MIOK STATO PORTER • My Will – uuto-power walketh on the feet of thy Will-unto - truth". F. NIETZSCHE. MIKSUOTATIO I DIREKT O HOEKO OKOO લેખકઃ સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ મધુમક્ષિકા, સંસારમાં સુખ હાં છે!, મૃત્યુના મહોંમાં, અસહકાર, પોલિટિકલ ગીતા, મસ્ત વિલાસ, જૈન દીક્ષા, નગ્નસત્ય, મુંગાઇ પડેલી દુનિયા, એક આદિના લેખક: સંયુક્ત જૈન વિશાહ ( બગહાઉસ) ના સ્થાપ: વિવિધ જનકન્ફિરન્સના પ્રમુખઃ “ર્જનહિત માસિક, હિંદી જૈનહિતેમાં પાક્ષિક અને જૈન સમાચાર સાપ્તાહિક પત્રના તંત્રી. KERTI OTSIK Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધકર્તા શકરાભાઈમોતીલાલ શાહ ઘાટકોપર (મુંબઈ). મૂલ્ય કાચુ દૂઠું : ૦–પ-. પાકુ પૂઃ ૦-૮-૦. किसी वक्त मक्तबे अक्लमें बहुत इल्म हमने भी था पढ़ा, कि हर-एकसे हुजतो बहस थी सो इस इल्मका ये कमाल था; गया जब कि मदरसे इश्क्रमें * तो आगे यारो कहूँ मैं क्या ? वह अजब घड़ी थी कि जिस घड़ी રિયા ર ગુલા-જુ ફર ! कि किताब अक्लकी ताकमें __ जो धरी थी वहीं धरी ही रही! તે સ્કુલ, તે સ્થિતિ, કે હાં પરમાત્મા (અર્થાત્ પરમેશ્વર્ય) સાથે પ્રેમ (એકય) કરવાની તાલીમ મળે છે. બુદ્ધિવાદને છોડી આધ્યાત્મિક “મસ્તી'માં આવેલા હોય તેઓ જ તે એકય પામી શકે છે. વા. મ. શાહ ત સધળાં પુસ્તકોના સર્વ હક વ્યા. મે, શા” પબ્લિશન હાઉસને સ્વાધીન, પ્રથમ આવૃત્તિ : બીજી આવૃત્તિ દીપત્સવી, ૧૯૭૭. હીપત્સવી, ૧૯૮૮. પ્રત ૭૦૦૦ પ્રત ૩૦૦૦ વા. મા શાહ કૃત પુસ્તકે મળવાનું ઠેકાણ:વા. એ. શા પબ્લિશીંગ હાઉસ, સારંગપુર–અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ TILDE 232 0909.2017. AAHIT MENGGERAKOWA: Phill W KODANIKOSECUTKAMILIKA AS જેન એટલે? “જૈન” એ કાંઈ નદી પૃથ્વી પરનું પ્રાણી નથી. એ બીજો જમ જન –મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા ખે છે. ભય આકાશગામી કહ૫નાસતિ (Imaginative E Power) અને પુરુષાર્થ અથવા તપ એ બે પાંખો જ સામાન્ય જ્ઞ શું “જનને જેન' બનાવે છે, ગરૂડ બનાવે છે, સિંહ બનાવે છે, દેવ બનાવે છે, વિજેતા બનાવે છે, અજન--સંરક્ષણ અને સંહાર શક્તિને ડાઇનેમ ધરાવતી કુશલતા બનાવે છે. હાં તે બે પાંખો નથી હાં જમીન પર આળોટવાની પ્રકતિ છે, દીનતા છે અને જનતા જન્ય ઇષ અને ભ છે: “કીડા'નું કલેવર છે............ કહે છેવતને લંબાવવા સંખે છે, જૈન જીતવા માટે જીવતરને પણ ઉમે છે. કીડાનું ધ્યેય “સુખ' છે, કે જે જમીનને-સ્થૂલનેમિલકતને- માનપૂનાને વળગી જવામાં મનાયું છે. જૈન'નું સ્વાભાવિક ધ્યેય “મુકિત' છે, કે જે પુરૂષાર્થથી મળી આવતી તમામ પ્રાપ્તિઓને રસ અથવા અનુભવ ચાખી લઇ ખાને યજ્ઞમાં હોમી દેવામાં સમાયેલી છે. જૈનધર્મ એ બીજું કાંઈ નહિ પણ એ એવું બીજું છે કે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગન 8 વિહારી ગરૂડ પડાય, અરણ્યપ્રેમી એકાંતવાસી સિંહ પડાય. જહાં મ પડતર જા નથી હાં જન-૧ નથી; ઘડતર શોખ અને શક્તિ નથી કે જેના પર્ય નથી.” –ા. એ. શાહ. U CHTUKIO DEG EINTLIK 18:00 - SwamRIMIT Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસિધ્ધકર્તાનું નિવેદન આ પુસ્તકના લેખક સદ્ગત શ્રી વા. મો. શાહના પુસ્તક પ્રકાશનનું કામ શરૂ કરતી વખતે એ ક્રમ રાખવામાં આવ્યો હતો કે સૌથી પ્રથમ અપ્રગટ પુસ્તકે અને તે પછી પ્રગટ થયેલાં પુસ્તકો બહાર પાડવાં. ઉપર જણાવેલા ક્રમ મુજબ અપ્રગટ પુસ્તકે પૈકી “એક અને મહાત્મા કબીરનાં આધ્યાત્મિક પદો નામનાં બે પુસ્તકે ગયા ગષ્ટ માસમાં વા. મ. શાહ ગ્રંથમાળા’ના પહેલા અને બીજા મણકા તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ત્રીજા અને ચોથા મણકા તરીકે આ “મહાવીર કહેતા હવા” અને આર્યધર્મ? એક સાથે પ્રગટ થાય છે. પાંચમા અને છઠ્ઠા મણકા તરીકે પ્રગતિનાં પાચિન અથવા અનુભવના એડકાર” અને “નગ્નસત્ય' છપાય છે, જે થોડા સમયમાં બહાર પડશે. . . આ પુસ્તક બાર વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલું છે. પરંતુ ત્યેની લાંબા વખતથી વારંવાર થતી રહેલી માગણીને લીધે તેમજ ચોથા મણકા તરીકે પ્રસિદ્ધ થતા “આર્યધર્મ' નામના પુસ્તકની પ્રસ્તાવના રૂપ હોઈ ત્રીજા મણકા તરીકે આ પ્રસિદ્ધ થયેલા પુસ્તકને પ્રગટ કરવાની જરૂર જણાઈ છે. ઘાટકોપર શકરાભાઈ મોતીલાલ શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨). સદ્ગત શ્રી વા. મો, શાહની સાહિત્ય સેવા. વા. એ. શાહ કૃત પ્રગટ થયેલાં પુસ્તકે. સૂજરાતી ભાષામાં (૧) મધુમક્ષિક—બે આવૃત્તિ સન ૧૮૯૮ અને ૧૯૦૦ : પ્રત ૨૦૦૦: મૂલ્ય ૦–૮–૦. સતી દમયંતી–એ આવૃત્તિઃ સન ૧૯૦૨ અને ૧૯૦૪: પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦–૮–૦૯ (૩) કચ્છના સ્થા. જૈનેની ડિરેકટરીસન ૧૯૦૪: - મૂલવિના મૂલ્ય પ્રચાર. (૪) રૂષિદના આખ્યાયિકા–બે આવૃત્તિઃ સન ૧૯૦૪ અને ૧૯૧૪ : પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦–૩-૦. (૫) સમ્યકત્વ અથવા ધર્મને દરવાજે–એ આવૃત્તિ સન ૧૯૦૩ અને ૧૯૦૫: પ્રતે ૫૫૦૦: મૂલ્ય ૧-૪-૦. (૬) હિતશિક્ષા–પાંચ આવૃત્તિ સન ૧૯૦૪ થી ૧૯૦૫: કુલ ૧૨૫૦૦ પ્રત : મૂલ્ય ૦-૪-૦. (9) બારવ્રત એ આવૃત્તિ: સન ૧૯૦૫ : પ્રત ૭૭૦૦ : મૂલ ૦–૨-૦. (૮) ધર્મત સંગ્રહ–એ આવૃત્તિ ઃ સન ૧૯૦૬ : કુલ પ્રત ૩૦૦૦ : મૂલ્ય ૧-૦-૦. (૯) નમીરાજ-પ્રથમ આવૃતિઃ સન ૧૯૦૬ : પ્રત ૩૦૦૦ બીજી આવૃત્તિઃ પ્રત : મૂલ ૦–૧૦–૦. (૧૦) જીવદયાના હિમાયતીઓને અપીલ–એ આવૃત્તિ સન ૧૯૦૭: પ્રત ૧૦૦૦૦ : મૂલ– વિના મૂલ્ય પ્રચાર. (૧૧) છે. સા. પ્રથમ જેન કે. નો હેવાલ સન ૧૯૦૬ (૧૨) શ્રી મહાવીર સન ૧૯૦૮: પ્રત ૨૦૦૦; વિના મૂલપ્રચાર (૧૩) છે. સા. બીજી જેન કે. ના હેવાલ સન ૧૯૦૮: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ? ? ? ? (૧૭) ૧ (૧૪) સુદર્શન ભાગ ૧ –બે આવૃત્તિ સન ૧૯૦૮ અને ૧૯૧૧ :પ્રત ૩૫૦૦ : મૂલ્ય ૦-૬-૦. (૧૫) સંસારમાં સુખ કહાં છે?—પાંચ આવૃત્તિ: સન ૧૯૦૯ થી ૧૯૧૧ : પ્રત ૧૪૪૦૦ : મૂલ્ય ૦-૬-૦, (૧૬) ઐતિહાસિક નેધ-બે આવૃત્તિ સન ૧૯૦૯ઃ પ્રત ૪૦૦૦: મૂલ્ય ૦–૬–૦, છે. સા. ચોથી જેન ક. નો હેવાલ–સન ૧૯૧૦: (૧૮) . સા. પ્રથમ મુનિ પરિષને હેવાલ–સન ૧૯૧૦ (૧૯) જન સમાજનું દિગદશન અને હવે શું કરવું જોઈએ? સન ૧૯૧૦:પ્રત ૧૦૦૦૦: મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર(૨૦) મહાત્મા કબીરનાં આધ્યાત્મિક પદો, ખંડ ૧-૨– બે આવૃત્તિ સન ૧૯૧૧ : પ્રત ૩૨૫૦ : મૂલ્ય ૦-૪-૦. (૨૧) સદ્દગુણ પ્રાપ્તિને ઉપાય-સન ૧૯૦૮: પ્રત ૨૦૦૦ : મૂલ્ય ૦-૬-૦. (૨૨) ભક્તામર સ્તોત્રન્સન ૧૯૦૯: પ્રત ૧૫૦૦ મૂલ્ય-૩-૦. (૨૩) કલ્યાણુમંદિર સ્તોત્ર-સન ૧૯૧૦ : પ્રત ૧૫૦૦ : (૨૪) ધમસિંહ બાવની--સન ૧૯૧૧ : પ્રત ૧૫૦૦ : મૂલ્ય ૦-૪-૦. જૈનસમાચાર ગઘાવલિ, ખંડ ૧-૧–સન ૧૯૧૨ : પ્રત ૧૫૦૦: મૂલ્ય ૦–૮–૦. ખંડ ૩-૪—– ખંડ ૫-૬– ખંડ –૮ – ખડ ૯-૧૦–સન ૧૯૧૩ પ્રત ૧૫૦૦: મૂલ્ય -૮-૦. (૩૦) શ્રાવિકા ધમ–ત્રણ આવૃત્તિઃ સન થી ૧૯૧૯ પ્રત : મૂલ્ય ૦–૧-૦. (૩૧) આર્યનારી ધર્મ–બે આવૃત્તિ ઃ સન ૧૯૨૯ : પ્રત ૧૦૦૦૦ : મૂલ્ય ૦–૧-૦. (૩૨) ઉતરાધ્યયન સૂત્ર—સન ૧૯૧૨ : (૩૩) દશવિકાલિક સૂત્ર—સન ૧૯૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com હિં કિ કે Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩૪) દીક્ષા કાને આપી શકાય ?—સન ૧૯૧૩ : પ્રત ૨૦૦૦ : મૂલ્ય—વિના મૂલ્ય પ્રચાર. (૩૫) તીથેના ઝગડા મટાડવા માટે અપીલ—સન ૧૯૧૭: પ્રત ૫૦૦૦; મૂલ્ય—વિના મૂલ્ય પ્રચાર. (૩૬) પર્યુષણ પર્વ અથવા પવિત્ર જીવનના પરિચય—સન ૧૯૧૯ : પ્રત ૨૦૦૦: મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. (૩૭) મહાવીર મીશન—સન ૧૯૧૩ : પ્રત ૩૦૦૦ : મૂલ્યવિના મૂલ્ય પ્રચાર. (૩૮) મહાવીર કહેતા હવા અથવા વીસમી સદીના હિંદ માટે નૂતન રાષ્ટ્રિય ગીતા—સન ૧૯૨૧ : પ્રત ૭૦૦૦: મૂલ્ય ૦-૪-૦, (૩૯) અસહકાર-પાંચ આવૃત્તિ : સન ૧૯૨૧ : પ્રત ૨૨૦૦૦ મૂલ્ય-વિના મૂલ્ય પ્રચાર. (૪૦) સાત સૂત્રોના સાર. (૪૧) મૃત્યુના મ્હોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું— સન ૧૯૨૧ ઃ પ્રત ૪૦૦૦ : મૂલ્ય ૧-૦-૦. (૪૨) મસ્ત વિલાસ—સન ૧૯૨૫ : પ્રત ૨૦૦૦ : આ પુસ્તક જેઓને મત લેવુ" ન પરવડે તેવાઓ માટે પુસ્તકનું મૂલ્ય રૂા. ૩-૦-૦ રખાયું હતું. (૪૩) તમામ હિંદી કામાને ચેતવણી સન ૧૯૨૭ઃ પ્રત ૨૦૦૦: (૪૪) ઉદેપુરના હત્યાકાંડ સન ૧૯૨૭ : (૪૫) . જૈનદીક્ષા—સન ૧૯૨૯ : પ્રત ૨૦૦૦; મૂલ્ય ૨-૦-૦, હિંદી ભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકા (૧) લાભૅ પુલ માં ! માન ૧-૨ (૨) નમીલન (નોન) (૨) લત રત્નો (४) सच्चे सुखकी कुचियां (૬) नशाक्षमाळा खंड १ ला खंड २ रा भाग २ रा (૧૦) મહાત્મા ની૦પ૬–માનજ (૧૧) (१२) तीर्थोके अगढेके लिए अपील (૧૩) જા. એન. કે. પ सम्मेलनका अहेबाल ܝܙ ऐतिहासिक नोभ साधुपरिषदकी रिपोर्ट (९) सद्गुणप्राप्तिके उपाय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૪) માનવીજ (१५) श्रीपाल चरित्रकी समालोचना (૧૬) આવિત્ર મ www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી ભાષામાં મરાઠી ભાષામાં Political Gita-સન ૧૯૨૧: ગત રાતત્ર-સન ૧૯૨૧ઃ ૫૦૦૦: વિનામૂલ્ય પ્રચાર પૃ૪ ૨૧૬. વિના મૂલ્ય પ્રચાર વા. મો. શાહે પ્રગટ કરેલાં અન્ય લેખકેનાં પુસ્તકે (૧) ખરા સુખની કુંચીએ ! (૭) સ્વર શાસ્ત્ર (૨) દિવ્ય યાત્રા | (૮) સુસદ્ધ ચરિત્ર (૩) જ્ઞાનદીપક (૯) કયા ઇશ્વરે આ વિશ્વ રચ્યું? (૪) બુદ્ધ ચરિત્ર (૧૦) મોતી કાવ્ય (૫) દયાનો ઝરો. (૧૧) ઉપદેશરત્નમેષ (૬) યુગની કુંચી (૧૨) સતી સાવિત્રી વા. મો. શાહ કૃત અપ્રગટ પુસ્તકો (૧) સરળ અંગ્રેજી વ્યાકરણ | (૭) જૈન દીક્ષા-ભાગ ૨ જે. (૨) હારો જેલનો અનુભવ (૮) આ બધા પ્રતાપ વેપારને!, (૩) નગ્ન સત્ય હમણાં જ પ્રસિદ્ધ થયાં (૪) માયાની છાયામાં ૯) એક (૫) પ્રગતિના પાદુચિહ્નો (૧૦) કબીરનાં આધ્યાત્મિક પદો ખં. (૬) મૂંઝાઇ પડેલી દુનિયા |(૧૧) આર્યધર્મ આ ઉપરાંત ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં જૂદા જૂદા વિષયો પર લખાયેલા સંખ્યાબંધ લેખ અપ્રગટ પડેલા છે. વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તકે સુદશન (વેલ) ... ૦–૧૦–૦ ( પ્રાયશ્ચિત્ત . ૦-ર-૦ મૃત્યુના મોંમાં ... ૧-૦–૦ | એક ... ૧-૦-૦ જૈનદીક્ષા ... ૨-૦ –૦ | ? | કબીરનાં પ ... ૧-૪-૦ મહાવીર કહેતા હવા ૦-પ-૦ આયમ ... ૦–૧–૦ | સંગાળશા શેઠ... ૦૨-૦ - નિસ્વાર્થ, ઉંચા શૈખ તરીકે, વિના મૂલ્ય પ્રચારના આશયથી વા. મ. શાહ કૃત કઈ પણ પુસ્તક યા લેખ છપાવવા ઇચ્છનારને કઈ પણ જાતને બદલે લીધા સિવાય તેવી સગવડ કરી આપવામાં આવે છે. તેમ જ વિના મૂલ્ય વહેંચવા માટે છપાયેલા પુસ્તકની સામટી પ્રતે ખરીદનારને કીંમતમાં ખાસ ઘટાડે કરી આપવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ સશે, સર્વ કાળે, કર્મક્ષેત્રતત્તાન ક્ષેત્ર, યુદ્ધ ક્ષેત્ર, રાજતંત્ર ક્ષેત્ર, સમાજ ક્ષેત્ર, વિઝાન ક્ષેત્ર, ઇત્યાદિ હરેક ક્ષેત્રે નિહ, નિતિ, નિવિકલ્પ મસ્ત અવધૂઓ–ગીએ–શે ધકે વિચારકે—દ્ધાએ નેતાઓ થઈ ગયા છે, અને થશે તે સર્વ મહાવીરોને સાહાસ સમર્પિત! – વા. મ. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ હજી સુધી એ કામને માટે સંપૂર્ણ લાયકાત ધરાવતા એક પણ મહાવીર હિંદમાં તો શું પણ યુરોપ-અમેરિકામાં પણ જો જણાયો નથી. હા, બર્નાર્ડ ર, વેલ્સ, સૈનીન, ગાંધી જેવી કેટલીક વ્યક્તિઓ ઉત્પન્ન થઈ છે ખરી કે જેઓ જનસમાજ કરતાં કાંઈક વધારે શક્તિ ધરાવે છે અને એ શકિત વડે સમાજના અમુક ઘાટ ઘડવા પ્રયાસ કરે છે. જર્મનીના ફ્રેડરિક નિજોએ મહાયુદ્ધ પહેલાં જ એ તૈયારીઓ કરી હતી. આ લેખ પણ એક એવો અખતરે જ છે. પરંતુ આવા સઘળા પ્રયાસે ભવિષ્યમાં જન્મનાર કોઈ શ્રેષ્ઠ મહાવીરની– Sage'ની-પ્રસ્તાવના માત્ર ગણું શકાય. આ પ્રયાસ માત્ર સૂર્યના છડીદાર ગણી શકાય. આપણી સમક્ષ દુનિયાને ઈતિહાસ છે, સાયન્સનાં પરિણામો છે, વેદ અને જૈન શાસ્ત્રનાં તત્ત્વજ્ઞાન છે, ગ્રીક તત્વવેત્તાઓખાસ કરીને ડાનિસસનાં સૂત્રો છે. આ સર્વને હજમ કરી એમાંથી ગૌરવશાલી મનુષ્ય ઉપજાવવાની કલાઆપણે પ્રષ્ટાવી શકીએ છીએ. મહારી શ્રદ્ધા છે કે આ કાર્ય એક પાશ્ચાત્ય કરતાં પૌત્ય વિચારક વધારે સફળતાથી બજાવી શકે, કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવલોકન જેટલું પ્રાચીન હિંદમાં થયું છે તેટલું બીજા કે દેશમાં થયું નથી અને એક મહાવીર કે કૃષ્ણના આદર્શમાં જે મહત્તા, ગૌરવ, શક્તિ, જીવનને થનગનાટ, આકર્ષણ ભર્યો છે તેવા અન્ય કોઈ દેશના આદર્શમાં ભાગ્યે જ જોવામાં આવે છે. યુરપને એ આદર્શ આપવા ઇચ્છતા યુપિઅન ફીલસુફ નિોને પણ પૌર્વાત્ય પાત્ર (જરથુસ્ત) જ પસંદ કરવું પડયું હતું. મહે છે જે સાહિત્ય વાંચ્યું છે, જે જે વિચારે વિચાર્યા છે, જે જે અનુભવ કર્યા છે તે સર્વ અને એક જ કામ પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૩ લાગવા પ્રેરે છે. અંદગીમાં એક જ કર્તવ્ય હોય એમ નિરંતર હારા કાનમાં કહે છે. અને તે કર્તવ્ય બીજું કોઈ નહિ પણ હિંદને એક નૂતન આદર્શ આપવાનું છે. આ રસ્તે મહે કેટલાક પંથ કાપે છેઃ છૂટાંછવાયાં લખાણો કર્યા છે અને ભવિષ્યમાં એક “શાસ્ત્ર” રૂપે આદર્શ રજૂ કરવાનો સંકલ્પ છે. હાલમાં તે એ શાસ્ત્રની પ્રસ્તાવનાની ગરજ સારે એ મતલબથી આ બહાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. પ્રસ્તુત લેખમાં મહાવીર, શત્રુંજય આદિ જનધર્માયુયાયીએનાં જ માનીતાં નામો હારી “ કલા ” ના સાધન તરીકે વાપરવામાં આવ્યાં છે તે સકારણ છે. અમુક ભાવો (Ideas)ના પ્રતિનિધિ તરીકે એ શબ્દો કિમતી છે એ તે સ્પષ્ટ જ છે; પરંતુ તે સાથે એ પણ ખરું કે જે મહાવીરના નામથી શક્તિહીનતા ઉપદેશાવા લાગી છે તે જ મહાવીરના શ્રીમુખેથી શક્તિને કુઆરે છૂટે એ અને વધારે ઈચ્છવા લાગે છે. પ્રસ્તુત લેખમાં સ્થળે સ્થળે સૂત્રો, વ્યાખ્યાઓ, સિદ્ધાંત છૂપાવવામાં આવ્યાં છે, તેથી લગભગ દરેક વાક્ય ઉપર સવિસ્તર વિવેચનની આવશ્યક્તા છે. પરંતુ એવું વિવેચન આપવા પહેલાં અંદગી, દુનિયા, નીતિ, લાગણી, બુદ્ધિ, આત્મા, સ્વર્ગ, મોક્ષ, સુખ, દુઃખ ઈત્યાદિની વ્યાસ “વ્યાખ્યાઓ આપવી જોઇએ અને એ વ્યાખ્યાઓની સત્યતા પુરવાર કરવા માટે ચર્ચામાં ઉતરવું જોઈએ. આ કામ હું ભવિષ્યમાં લખવાના શાસ્ત્રમાં કરવાનો છું. મહાયુદ્ધ દરમ્યાન તેમ ૫છી પણ હિંદ ભાવનાના જૂનાકર્ણ મંદિરમાં બેઠું રહ્યું છે. એ જ “દયામય ધર્મ, એ જ નિર્મા તાપૂર્ણ સમાજવ્યવસ્થા, એ જ હાયના ધંધા, એ જ ભીખનાં પાલીટીસ, એ જ લેકમતાશ્રિત આગેવાની, એ જ પેટ ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ થતી પ્રવૃત્તિ હજી હિંદમાં ચાલુ જ છે. “જૂનું મંદિર તોડ્યા સિવાય નવું મંદિર શક્ય નથી.” અને “તેડવાનું કામ હાથી જ બને છે.” વળી ઘડવામાં પણ ટાંકણું જ જોઈશે.' સઘળા પ્રાચીન હિંદી મહાપુરુષો-ખાસ કરીને કૃષ્ણ અને મહાવીર-હથોડા અને ટાંકણાના ઉપયોગમાં અતિ કુશળ હતા. મ. ગાંધી–જાણતાં કે અજાણતાં–હડા અને ટાંકણને ઉપયોગ કરવા લાગ્યા એ શુભ. સૂચક છે; પણ ભવિષ્યના ગાંધી હથેડી, ટાંકણું, તલવાર તેમ જ પુષ્પ સર્વ શસ્ત્રોને સફળતાપૂર્વક વાપરશે. દીપોત્સવી, ૧૯૭૬, વા. મે. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ आमुख મ્હેં સાંભળ્યું હતુ : શત્રુંજય પહાડનાં શિખરા પર ઘણા અવધૂ, ઘણા મહાત્મા, ધણા સિદ્દો રહે છે. પરન્તુ તેઓ પેાતાને પ્રદર્શનમાં મુકવા ખુશ નથી હેાતા ! તેઓ પેાતાના સ્વસ્વરૂપમાં-પોતાના નિજાનંદમાં–સુખી હા, બહારથી સુખ મેળવવાની એમને ગરજ હાતી નથી. તેથી જ તેઓને લેષણાની ખેડી સ્પર્શી શક્તી નથી. દુનિયાની વાહવાહ કે દુનિયાના તિરસ્કાર તેમજ દુનિયાની લાગણીઓ (emotions) એમને દારવી શકે નહિ. તે કાંઇ જડ નથી, અક્ષ્યિ નથી. વધારેમાં વધારે સક્રિય કાઇ હોય તે તે જ છે. પણ હેમની ક્રિયા સજાતીય આત્મા જ નેઈ કે સ્ક્રમજી શકે. હેમના આનંદની ખૂબી પણ તેવા જ હમજી શકે. આવી આવી ઘણી વાતા મ્હેં સાંભળી હતી. તેથી એક રાત્રિએ હું શત્રુંજયગિર પર ટ્વેલવા નીકળ્યેા. રાત્રિના સમય પસંદ કરવાનું કારણ એ હતું કે, ડાલા પુરૂષો પાસેથી મ્હેં સાંભળ્યું હતું કે “ સ થવા માટે જે ‘રાત્રિ' છે હેમાં • સંયમી ' પુરૂષ · જાગતા' હાય છે.” તેથી રાત્રિના સમયે ારે માખી દુનિયા પાતાની વિકારી પ્રવૃત્તિથી ચાકીને લાથપોથ થઇ પેાઢી ડાય છે તે વખતે મહાત્મા અને સિદ્દો જાગતા ખેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ , 1 હશે કે વ્હેલતા હશે કે પેાતાના ‘ગુપ્ત મંડલ ' વચ્ચે કાઇ મહાન પ્રશ્નનું કાકડુ ઉકેલતા હશે, એમ ધારી મ્હેં રાત્રિને સમય આ કામ માટે પસંદ કર્યા હતા. દુનિયાના મનુષ્યા દુનિયા પાર વસતારાના જીવન બાબતમાં પશુ પોતાની જ રીતે ખ્યાલ આંધે છે! એક ટેકરી પરથી બીજી ટેકરી પર હું વ્યર્થ ભટકયા, કારણ કે મ્હારી આશા પ્રમાણે કાઇ મહાવીર, કાઈ કૃષ્ણ, કાઇ મહમ્મદ, કાઈ નાનક, કાઇ કબીર, કાઇ શિવાજી, કાઇ નેપાલીઅન મ્હને રસ્તામાં વ્હેલતા કે ગુફામાં બેઠેલા જોવામાં ન આવ્યા. 6 તથાપિ હજી મ્હારી આશા થાકી નહેાતી, જો કે મ્હારા પગ અવશ્ય થાક્યા હતા. એ આશા મ્હારા પગને નવું બળ ધીરતી હતી. તેથી હું આગળ ને આગળ ચાલવા લાગ્યા અને એક ટેકરી પર એક મનુષ્ય આકૃતિ જોઇ તે તરફ વધવા લાગ્યા. આખરે એક સિદ્ધતા તેા પત્તો મેળવ્યા છે!' એમ કહી મ્હારૂં મન મલકાવા લાગ્યું. પરન્તુ છેક નજીકમાં આવી પહોંચતાં ચંદ્રપ્રકાશની સહાયથી મ્હારી આંખાએ એ આકૃતિને એકદમ પિછાની. તે બીજું કાઈ નહિ પણ મુનિ જિનવિજય હતા, કે જેના નિખાલસ નિરભિમાની હૃદય માટે અને જ્ઞાનની શુદ્ધ ભક્તિ માટે મ્હને હમેશાં બહુમાન હતું. હું હેમને એક એવા પુરૂષ તરીકે પિછાનતા હતા કે જે સાહિત્ય તથા ન્યાય શાસ્ત્રના જ્ઞાન અને સરળ હૃદય વડે, હજારા પડદા તળે ઢંકાયલા સત્યને જોવા અને પ્રગટ કરવા મથતા હતા, જો કે બુદ્ધિવાદથી વr mysticism (ગુપ્તવાદ) માં હજી પહોંચ્યા નહેાતા. તેઓ પોતાના સરસ્વતીનિવાસ અને શાસ્ત્રાના ઢગને છેાડી આ પહાડ પર અને આટલી રાત્રિએ ક્રમ આવ્યા હશે એ ખ્યાલથી મ્હને આશ્ચર્ય થયું. મ્હને જોતાં જ તે મ્હને ભેટી પડયા અને એક નિર્દોષ બાળકની નિખાલસતાથી પૂછ્યા લાગ્યા : “દોસ્ત ! તું અહી મ્હાંથી ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છે તું ભી એવા ગીત પર મહે પૂછયું: “અને, મહારાજ ! આપ અહીં હાંથી ?” જિનવિજયજી બોલ્યાઃ “હું હવે “મહારાજ' નથી, બાળક છું. જે મને “મહારાજ' અને “આપ” શબ્દોથી સંબોધીશ તો હારે ને હારે બનશે નહિ. ત્વને ખબર છે? ભણેલું બધું ભૂલી જઇને એક તર્કવિતર્કહીન બાલક થઈ છેલ્લા છ માસથી હું આ ૫હાડ પર આવી રહ્યો છું. ભૂતકાળને હું યાદે કરતે થીઃ ફલાણી તકે મહે ગુમાવી કે ફલાણું ભૂલ કરી એવા સ્મરણથી મહાર આનંદ કલુષિત કરવા હવે હું તૈયાર નથી. ભવિષ્યની મહને પરવા નથીઃ કાલે ખાવા નહિ મળે તે શું થશે, કે જાનવર આવી ફાડી ખાશે તો શું થશે, ઇત્યાદિ (કાલની ચિંતા હું કરતું નથી. હાય, કલેશ, ભય એ ત્રણ શત્રુને મારીને અહીં આવી બેઠે છું. એ શ ઓને મારનારાઓ જ આ શત્રુંજયગિરિ પર આવે છે અને અહીંની ખુશનુમા હવાથી આર વધારે તાકાતવાળા બને છે. અમને અહીં આગળ વધવાની. હેટા થવાની, ખીલવાની પણ ‘ઇચ્છા” થતી નથી. અમે તે અમારાથી “ડેટા'ને જોઈએ છીએ અને આપોઆપ ખીલીએ છીએ. બધી અવસ્થાના અવધુ આ પહાડ પર રહે છે. કોઈ બાલ્યાવસ્થામાં, કોઈ કિશોર અવસ્થામાં, કોઇ ભર યુવાનીમાં, કોઈ આધેડ અને કોઈ વૃદ્ધ, તે કોઈ વળી અતિવૃદ્ધ અવસ્થામાં છે. તેઓ એક સ્થળેથી બીજે સ્થળે પસાર થાય છે સ્ટારે હેમના દેહમાંથી તેમના ગુણેને સક્સ પ્રવાહ વહેતો જ હોય છે અને તે અમને આપોઆપ મળતા રહી અમારું પોષણ અને વૃદ્ધિ સ્વભાવતઃ થયાં કરે છે. પણ દોસ્ત, હવે કહે કે તું અહીં કહાંથી?” મહારા છગરી દસ્ત!” હે કહ્યું: “હું અહીં અવધૂઓમાંના એકાદને જેવા જ આવ્યો છું.” જિનવિજયજી બાળકની નિર્દોષતાથી હસ્યા અને બોલ્યાઃ દુનિયાના લેકિને વધુ દેખાતા જ નથી!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૮ " ‘ હા, મ્હેં એવી લેાકવાયકા સાંભળી બેઉં છું કે એમાં ઉંડા ભેદ છે.” તું મ્હને મદદ ન કરે ? ” જિનવિજયજી ક્રીથી હસ્યા અને ખેલ્યાઃ “ ‘મદદ’એવા શબ્દ અમેા બાળકાના જાણવામાં નથી ! તું જો પૂસ્મરણુના ત્યાગ કરી ‘બાળક' બની જા, તે। હને પણ અમારી પેઠે જ બધું દેખાશે. જોવામાં કાંઇ પારકી આંખા કામ લાગતી નથી.” મ્હેં નિશ્ચય કર્યો કે તે જ ક્ષણે મ્હારે બાળક બનવું અને મ્હારા ઈષ્ટ અવધૂ મહાવીરને જોવા અને હેમની સાથે વાતા કરવી. તેથી મ્હેં કહ્યું: “ ત્હારે હું હમણાં જ બાળક બનું તે ? ” ઘણું મજાનું ! 66 બાળક બનવા માટે મ્હારે પૂસ્મરણના ત્યાગ કરવા જોઇએ, ખરૂંની ? '' ' હતી અને હવે હું 66 મ્હે કહ્યુઃ પણ ત્યારે, દાસ્ત, “ એમજ ! .6 66 ,, ત્યારે જો! હું શરૂ કરૂં છું.” મ્હે પલાંઠી વાળા શ્વાસનુ રૂંધન કર્યું, અને મનમાં જ મેટ્યા ‘હું પૈસા નથી,−પૈસાના સ્વામી પણ નથી; પૈસાવાળા તરીકેનું ભાન એક ભ્રમણા હતી;...એ ભ્રમણાને હું ભસ્મ કરૂં છું.” હું પુત્ર નથી, હું પિતા નથી, હું નેતા નથી, હું ભક્ત નથી, હું તાદાર નથીઃ ઉપરી કે તાબેદાર તરીકેનું સત્રળું ભાન એક ભ્રમણા હતી; એ ભ્રમણાને હું ભસ્મ કરૂ છું.' 6 · હું મન નથી, હું બુદ્ધિ નથી; મન અને બુદ્ધિથી પ્રેરાતા ‘હું એ એક ભ્રમણા હતી, કે જે ભ્રમણાને હું—' એટલામાં મ્હારા શાન્ત સરેાવરમાં એક માત્રુ ઉછળ્યુ : ભ્રમણાને ભ્રમણા તરીકે ઓળખાવનાર પણ મુદ્ધિજ છે, તા બુદ્ધિના ત્યાગ કરવાનું કેમ પાલવવું જોઇએ ? ” " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ એ જ ક્ષણે જિનવિજયજીનું ખડખડ હાસ્ય રે કાને પડયું અને સમાધિ ભાંગી ગઈ. કે..? બુદ્ધિને છોડાતી નથી કે? છાતી પર પથરો લઈને અપાર સમુદ્ર તરે છે ખરુંને?” અને એમણે હારા ગાલ પર એક રમતીઆળ તમાચે લગાવી દીધો ! હું પણ એ બાલીશતાને ચેપ પામી હામ તમાચો લગાવી બેઠા! શું કરું છું એનું એ વખતે મને ભાન ન હતું! બાપાજી! બાપાજી! આ છોકરાને કાંઈ કહેજે નહિ તે હું એને મારી બેસીશ!” જિનવિજયજીએ છેક જ બાળકની પેઠે રાવ ખાધી. એ રાવમાં કોઈની “મદદ'ની પ્રાર્થના નહોતી. સ્વબલની ભાવના જ એના ગર્ભમાં હતી. એ જ ક્ષણે અમારી નજર હામે મહાવીરની પ્રચંડ મૂર્તિ દષ્ટિગોચર થઇ. નિર્દોષતા, સયિતા, અને આનંદની એ સાક્ષાત મૂર્તિને જોતાં જ હું પામી ગયો કે એ બીજું કોઈ નહિ પણ જેના અતિ અને તે મહાવીર પોતે હતા. એમણે પ્રકાશિત હસમુખા ચહેરે જિનવિજયને મસ્તકસ્પર્શ કરી કહ્યું : “બચ્ચા ! ત્યારે મિત્ર “ધ્યાનથી નહિ પણ હારી સાથેના નિર્દોષ તોફાનથી બુદ્ધિનો ત્યાગ કરી ચૂક્યા છે ! એને હવે તારા જેટલો જ આ દેશમાં રહેવાને અધિકાર છે. પણ શેડ વખત એને પહાડની નીચેની ભૂમિ પર–જહાં હારા નામથી વણાં બાટાં શિક્ષણ અપાવા લાગ્યાં છે અને તેથી છવાત્માઓ નિર્માલ્ય થઈ ગયા છે ઢાં–મોકલી માટે સંદેશ પહોંચડાવવો છે. તેથી ત્યારે તારા દોસ્તની સોબતની મઝા થોડો વખત ગુમાવવી પડશે.” અને તેઓએ અને ક્યારે કર્યો. તે મુંગી ભાવાથી અપરિચિત હવા Mાં જાણે એમને આશય રહમજતો હોઉં એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હેમની પાછળ ચાલવા લાગ્યો. આગળ શ્રી મહાવીર અને પાછળ હું એમ ચાલતાં ચાલતાં અમે એક સીધી અને ઘણી મુશ્કેલ ટેકરીની નજદીક આવ્યા, જહાં શ્રી મહાવીર થવ્યા અને હુને કહેવા લાગ્યાઃ ““દયા” અને “રક્ષા ની ભાવનાએ આર્યાવર્તને નિર્માલ્ય કર્યો છે, અને ‘ક્રૂરતા” અને “ભક્ષણની ભાવનાએ આર્યાવર્ત સિવાયની શેષ દુનિયાનું અધ:પતન કર્યું છે. સમસ્ત દુનિયા ભૂલી ગઈ છે કે બુદ્ધિ અને બુદ્ધિએ યોજેલી દરેક ભાવના આત્માની દાસી માત્ર છે, નહિ કે રાણુ. સઘળી ભાવનાઓ. સધળા આદર્શો, સઘળી વ્યાખ્યાઓ આત્માની સહાયક માત્ર હેઈ શકે, આત્માનું સ્વામિત્વ એમની પાસે ન હોવું જોઈએ. ઝવેરી “ચવ ” થી, સોની “રતીથી, કાપડીઓ “સુ” થી, નૈયાયિક ન્યાયસૂત્રથી અને સાધુ વર્તનના અમુક નિયમથી પોતપોતાને ‘વ્યાપાર કરે, પણ એ બધી ચીજે એમનાં કાટલાં માત્ર છે, નહિ કે કિસ્મત. કિસ્મત' ઉપજાવવી અને એ વડે પોતે વધુ શક્તિમાન થવું એ જ આશય હોવો જોઈએ. કાપડીઓ તસુ અને ગજને બદલે શેર અને બશેરીના બંધારણ” વડે પણ " કિમત 'ઉપજાવી શકે. જીવનને કરતા’ ના ધરણનું આશ્રિત બનાવવું એ “ભ્રમણ’ છે, તેમજ “દયા” ના જ ધારણનું આશ્રિત બનાવવું એ પણ ભ્રમણા છે. હું હારે હમારી પૃથ્વી પર ફરતે હતો, સ્ટારે મહે કરતા બહુ વધેલી જોઈ તેથી રયા અને રક્ષાનું ધોરણ છ આપ્યું હતું. જો કે તે છતાં મહારા “ગુપ્ત મંડળના સભાસદોમાં–શૈતમ જેવાઓમાં–દયાના ધોરણની તાબેદારી ન રહેવા પામે એની પણ હું સંભાળ અવશ્ય રાખતો. એક ભરવાડ વ્હારે મહને મારવા તૈયાર થયે હતો અને ઇન્દ્ર હારી મદદે દોડી આવ્યો હતો હારે હે તે મદદ અને રક્ષા સ્વીકારવામાંય “અપમાન અને પાપ માન્યું હતું, એ મતલબને એક ઉલ્લેખ આજે પણ જેનેના ધર્મગ્રંથોમાં ભાગ્યા તૂટયા આકારમાં હયાતી ધરાવે છે. પણ એ ઘટનાનું સંપૂર્ણ-આબેહુબ-ધ્યાન તેઓ પાસે નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ રહેવા પામ્યું. તેથી હું હમણાં જ હારી યોગશક્તિ વડે હેને ભૂતકાળમાં લઈ જવા માગું છું અને આ શત્રુંજય પહાડ પર અડતાં ડરતા અને મહારા હાથની માગણી કરતા ગૌતમને એ ધટનાના ખ્યાનવડે હે કે ઉપદેશ આપ્યો હતો તે તું પોતાની આંખોથી જેવા પામે અને હારા પિતાના કાનેથી સાંભળવા પામે એમ કરવા માગું છું. એ દશ્યના ભાન સાથે ત્યારે આર્યભૂમિમાં પાછા ઊતરી જવું અને હું જે જોયું સાંભળ્યું હોય તે સ્વાના વધુ વિચારવંત પુરૂષો સમક્ષ કહી સંભળાવવું. એ જ્ઞાન સમસ્ત દુનિયાને અનુકુળ થાય એવી ઘેલી ઈચ્છા કદાપિ કરતો નહિ. આખી દુનિયા કોઈ કાળે એકી સાથે હમજદાર થઈ નથી અને થઈ શકશે નહિ. જે થોડાઓ સ્વભાવે શક્તિમાન છે પણ હેમની શક્તિઓ વિકૃત શિક્ષણથી દટાઈ ગઈ છે તે “થોડાઓની જ જાગૃતિની દરકાર કરવાની છે. એ હૈડાઓ પછી સમસ્ત લેકગણને પોતાની ઇચ્છાશક્તિથી દેરવી શકશે. આર્યાવર્ત માં આજે સૌથી વિશેષ જરૂર ખરા જ્ઞાનની છે-“સમ્યફ શાન’ની છે. એ સમ્યફ રાન, તું હમણાં જે દશ્ય નજરે જે હેનું ખાન લક્ષપૂર્વક સાંભળનારમાં સહેલાઈથી આવી શકશે. અને પછી તેઓ આપબળથી જ સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર પણ મેળવી શકશે. ખરી રીતે “જોતાં” અને “ક્રિયા કરતાં તેઓ સઘળા પ્રકારના પૂલ તેમજ સન્મ શત્રુ પર જય કરી શકશે. કુંજય ગિરિ પર હડવાની ઈચ્છાવાળાએ-એ તનદુરસ્ત ખુશનુમા જવાની મેજ ઇચ્છનારાએ-અગાઉનું સઘળું ભણતર ભૂલવું જોઈએ. નીચે ઊભા રહી ઉચે જોવાને બલે ઊંચે ઊભા રહી નીચે જોતાં શીખવું જોઈએ. જીવવાની લાલસા અને મરણ કે દુઃખને લય એણે બાળીને ભસ્મ કરવું જોઈએ. ભવિષ્યના વિચાર અથવા હાથવેયને હવામાં ફેંકી દેવાં જોઇએ. સગવડ સુરક્ષિતપણું જોખમ માત્રથી બચતા રવાની ખબરદારી: એ સર્વનો ત્યાગ કરી એક પ્રકારની બેખબરદરી' પ્રાપ્ત કરવી જોઈએ. એ પ્રમાણે પોતાને ઢાળે જ બદલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com રાએ ગામલે ઊભા એતો ભય Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩ . નાખવા જોઈએ. જુવાનીની લહેજત કરી મેળવવા ઈચ્છતું. વૃદ્ધ ફીનીક્ષ પેાતે જ અગ્નિમાં પડી જીણુ શરીરને બાળી ભસ્મ કરે છે અને પુનર્જન્મ લે છે— દ્વિજ’ થાય છે ! દ્વિજ-એક જીંદગીમાં બીજી વાર જન્મ લેનાર–સિવાય બીજા કાઇ મનુષ્ય પૂજનીય-અ તીય—‘ઉચ્ચ’–‘ખાનદાન’--બ્રહ્મવિદ્-ઇશ્વરી શ–બની શકે જ નહિ. પેાતાનું રૂપાન્તર કર્યાં વગર મુક્તિ નથી. મુક્તિ—કાઇ પણ પ્રકારની મુક્તિ—સહાયથી—-રક્ષાથી—દયાથી મળતી ચીજ નથી. · અને મુક્તિ કાઇ કાલ્પનિક પદાર્થ નથી. પદાર્થોં અને મનુષ્યેાની તાબેદારી સ્વીકારનાર કે સહન કરી લેનાર મનુષ્ય ગમે તેવાં ભગવાંથી કે ઉગ્ર તપશ્ચર્યાંથી કે ગમે તેટલી વિદ્યાથી પ મુક્તિ મેળવી શકશે નહિ. બુદ્ધિના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, ગૃહસંસારના ક્ષેત્રમાં સર્વત્ર શત્રુજય કરનારા જીવાત્મા જ મુક્ત છે, અને તે મુક્ત જ છે. ઃઃ “ માટે જો, હારી નજર સમક્ષ પૂર્વ ઘટનાનું દૃશ્ય રજુ કરૂં છું તે ભાન સાથે આવ'માં જઈ તે પ્રસિદ્ધિ આપ. “વિક્રમ પૂર્વે સુમારે પાંચસે વર્ષ પર દયા, ક્ષમા, સહાય, નમ્રતા આદિ કાસળ ભાવનાઓ પૂજાતી હતી તેમ હવે પછી ઉગ્ર ભાવનાઓ પૂજાશે અને વિક્રમની વીસમી સદીના છેલા ભાગમાં એ જ ‘નીતિ' બનશે.” મ્હારા ચાગબળથી જે લક્ષપૂર્વક જજે, અને હેના ચિત્રને ત્હારી ભાષા દ્વારા છેલ્લેા શબ્દ ખેલાતાંની સાથે જ મ્હારી દૃષ્ટિ સમક્ષ અલૌકિક દૃશ્ય ખડું થયું, જે દૃશ્ય આ પછીનાં પૃષ્ઠોમાં આલેખવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ महावीर कहता हवा * જગવન!” શત્રુંજય ગિરિરાજ પર અડતાં શ્રી મહાવીર પ્રત્યે ભક્તિપરાયણ ગોતમ બોલ્યા: “ભગવાન !” પરતુ, વિદ્યુતની ઝડપથી આગળ ને આગળ વધતા મહાવીરે પાછળ પડેલા ગામ તરફ નજર સરખીએ કરી નહિ. પ્રભો!” ગામે પુનઃ અરજ કરીઃ “આ ચકરી આવે એવા સીધા ડુંગર પર આપની સાથે હડતાં હું હાંફી જાઉં : અને સુસવાટા મારતો પવન હારા વસ્ત્રમાં ભરાઈ ને નીચે ખેંચી જાય છે. દયા કરી જરા થોભશે? આપને સહાયક હાથ મને ધીરશો?” “ગરમ ! દુનિયામાંથી ભગવાન અને પ્રભુ તે ક્યારનાએ મરી ગયા” છે, તેની ત્વને હજી ખબર નથી?–અને દયા, એ • શત્રુ માત્ર પૂ તેમજ સામ શરૂ-પર જય મેળવવાની વૃત્તિ રૂપી ભૂમિખ, કે જે “લાગણ'ની સપટ ભૂમિકાથી પણ “ઉચી અને ઠેર (rough and had)જ હોય, ભૂમિમનું નામ જેમ વીરરહ્યું છે તેમ છે મિકાપર ચાલનારા પુરનાં નામ પણ (અતિ . મહાવીર, આર્ય, જન અથવા વિતા) વીરરસ જ હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પણ ભગવાનની સાથે જ મરી ગઈ છે! હા...હા...હા...હા...’ મહાવીર કહેતા હવા. મહાવીર કહેતા હવા p 66 6 વસ્ત્રા' વડે તું ‘નીચે’ ખેંચાઇ જાય છે તેા પછી શા માટે એ જાળને ફેંકી દેતા નથી? ગિરિશિખરની હવા ઇચ્છવી, અને તે છતાં શરીરને વસ્ત્રાથી લાધવું, એ શું હાસ્યજનક નથી? પેાતાની મૂર્ખાથી કે અશક્તિથી વિકૃત બનાવેલા શરીરનું કદરૂપાપણું ઢાંકવા માટે, દુનિયાને ઠગવા માટે, ‘ દુનિયાના વિદ્રાના ’એ વજ્ર બનાવ્યાં હતાં, અને ‘કુદરતી ’–‘નાગા ’ હેલવામાં ‘પાપ’ અનીતિ’–‘જંગલીપણું’ મનાવ્યું હતું. હા, પણ તું તેા હમણાં હવા જેવા કુદરતી—નાગા-શરમ વગરના–જંગલી થવા જાય છે! હારે વળી વસ્ત્ર કેવાં? ફેંકી દે દુનિયાના વિદ્વાને ' ની એ ‘ જાળ 'તે દુનિયા તરફ પાછી!” એમ શ્રી મહાવીર કહેતા હવા. • " " < ‘ " “ અને ગાત્તમ ! · દેવાના વલ્લભ'! ડુંગર પર વિહાર કરનાર હારા જેવા સિંહને વસ્રજાળ હાવી એ ખ્યાલ જ શું અસહ્ય નથી ? ‘ દુાનયાના લૉકા ' માટે ‘ નીતિ ’–‘ અનીતિ 'નાં વસ્ત્રા ‘ સર્જાયલાં' છે; સહા' માટે તે નહિ સર્જાયલી ’ એવી–સ્વાભાવિક− નમ્ર વૃત્તિ' જ છે. સિંહા અને વીરે માટે કશુંયે શરમભર્યું નથી. કારણુ કે “ શરમ’ હેમની ખાસ ભાષાના શબ્દાશમાં જ નથી !... શમ અને ભય એ બન્નેને જેએ નિરવશેષપણે ભૂલી શકે તે જ શત્રુંજય ગિરિરાજ પર રહી અને ાંની આરાગ્ય તથા શક્તિ બક્ષતી ખુશનુમા હવા ભાગવી શકે. દેવાના વલ્લભ ! નગ્ન થવાની અને નગ્ન રહેવાની શરમને એ . . દુનિયાના લોકો=Masses=અણઘડ છવાત્માઓમાાન વૃત્તિવાળેધ લોકસમૂહ. તે અશક્ત હોવાથી ‘દુઃખને ત્યાજ્ય માને, અને તેથી સાહસમાત્રને · અનીતિ જ ઠરાવે. દુઃખ અસલ હોવાથી તે સ્વાભાવિક રીતે જ ‘રક્ષા ’ની દરકાર કરે. એમની એ ‘ જરૂરીમાત ’ જ સમ પુરૂષાને ‘ રાજ ખનવાની સગવડ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ભરવાડના ત્રાસથી બચાવવા આવેલા ઇન્દ્ર અને સહાય સ્વીકારવામાં પોતાનું અપમાન માનનાર મહાવીર, “શું માર, ત્રાસ, કુદરતની પીડાજનક ધટનાઓ, બીમારી: તે સર્વમાં મ્હારી ગુપ્ત આંખે કઇ અજ), પ્રકા 'પૂega, wાનુંt નાહો ખાન નદી દઉં શકતી .... kes | દુ ોા દાને . . Page #25 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ લેખક વા. મા. શાહ ૨૫ શરમભર્યું વસ્ત્રમાં જ વીંટાળીને ફેંકી દે—શરમભરી દુનિયા પર !” એમ શ્રી મહાવીર કહેતા હવા. “ અને વે, દેવાના વલ્લભ ! શત્રુ ંજય ગિરિરાજપર મ્હડતાં * પડી જવાશે એવા ભય ને તાબે થઇ મ્હારા ‘હાથ પકડવા'ની > < " છે તે ‘ આશાå તેમજ તે ભય ને અને આશા કે ભય વગરના ન્હાતા બાળક’ તુ જે ‘ આશા’ રાખે પણ હવામાં ફેંકી દે! બની જાળક ! એમ શ્રી મહાવીર કહેતા હવા. "" ,, ગુદેવ! જેવી આપની આજ્ઞા ! ” ગૈાત્તમે કહ્યું; પણ ગુરૂની હાયના ત્યાગ શી રીતે કરવા—એ પાલવે જ કેમ—એ વિચારમાં મૈં વિચારમાં તે સ્તબ્ધ ઊભા હવા. 6. : “ગાત્તમ! હુ* કાપિ‘ આજ્ઞા ' કરતા નથી ! આજ્ઞા, પ્રાના અને દાયવાય એ ત્રણે‘ ખલા ' એ મ્હારાથી સદા દૂર જ નાસતી કરે છે,-એટલા હું • ડરામણા ' છું. આ ત્રણે બલાઓ મ્હારાથી હારી છેવટે * દુનિયાના લેાામાં' અને ખાસ કરીને ‘ દુનિયાના ઇશ્વરા 'માં હેમનાં પેટ ચીરીને પેસી ગઈ છે !' એમ શ્રી મહાવીર ગાત્તમ પ્રત્યે કહેતા હવા, અને ક્ષમાં ગબડી પડાય એવા એક ભયાનક શિખરની ટાય પર નગ્ન સ્વરૂપમાં ટટાર ઊભા ઊભા ખડખડ હસતા હવા. " પરન્તુ શ્રી મહાવીરના ઉંડા ભાવવાળા ઉદ્ગારેાના મ ગાત્તમથી ‘ હમાયા ' નહિ. એમના ગભરાટમાં ઉલટા વધારા થવા લાગ્યા. શ્રી મહાવીરની તીક્ષ્ણ આંખ તે પરિણામને જોઈ ચકી હતી. પણ તેમાં જ્ઞાનના અગ્નિ એટલા સતેજ હતા કે ત્યાં યાના બરને અવકાશ મળે તેમ નહતુ તે સાગર જેવા ઉંડા તથા ડુંગર જેવા ઊંચા, શળ અને કઠણ હૃદયે ગાત્તમ પ્રત્યે ફરી ખડખડ હાસ્ય કર્યું અને કરી કહ્યું : " દેવાના વલ્લભ ! તુ ખાય હાય માગે છે ?... હા...! તું મારા હાય માગે છે, પણ હું સ્ત્રી નથી !...હા...હા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કહેતા હતા ...હા...! દેના વલ્લભ! તું મને સ્ત્રી બનાવવા ઈચ્છે એય હારી ગુરૂભક્તિ કે ?... અને સાંભળ, હવે હુને કહી દઉં છું કે સ્ત્રી હાથ તો આપે છે, પણ...બદલામાં હૈિયું લઈ લે છે !...' હૈયું જતાં હિંમત હેની સાથે જ જાય છે, અને તેથી જ સ્ત્રીઓ આટલી બધી હિંમતવાળી છે, હારે આજના પુરૂષો રોડ, માયકાંગલા, પારકા હાથની “હુંફ” પર જ જીવતા, સ્વબલ અને સ્વમાનના “ભાન વગરના અને અનુદાર બન્યા છે. દેવોના વલ્લભ! જે હું ઈચ્છા કરવાની સ્થિતિમાં હોત તો આજના પુરૂષો સ્ત્રી બને એમ ઈચ્છત ! કારણ કે, તેથી તેમાં કાંઈક વિશેષ “માણસાઈ’ પ્રકટ થાત ! અને ગાત્તમ ! આપણે તો હમણ “માણસાઈ નહિ પણ દેવતાઈ-પરમ દેવતાઈ-સિદ્ધાઈ પ્રકટ કરવા ગિરિરાજ પર નીકળી પડ્યા છીએ તે શું તું ભૂલી ગયો?" એમ શ્રી મહાવીર કહેતા હવા. “ગરમ ! આજે સ્ત્રીઓ સ્ત્રીત્વને વફાદાર નથી રહી, પુરૂષો પુરૂષત્વને. આજે બધાએ આરામને લક્ષ્યબિંદુ માન્યું છે, અને કેટલાકે તો વળી એશઆરામને ! અને તેથી મુક્તિ પણ આરામસ્થાનમાં જ કલ્પી છે ! “ આરામ” તથા “સુખને પ્રાપ્તવ્ય ઠરાવી “દુનિયાના ઈશ્વરે એ દુનિયાના માણસો ” માટે નીતિઅનીતિના વાડા અને પુર -પાપની સાંકળો યોજી લેકેને સાહસ વગરની–“ લહેજત” વગેરની-તનદુરસ્ત “મસ્તી” વગરની– ગૌરવ” વગરની-કંગાલ કીટવત્ જીંદગી જીવતાં શીખવ્યું છે. દેવોના વલ્લભ! તું પણ એ “લૌકિક ધર્મમાં જ ઉછરેલ હોવાથી તું “બેડીઓને તેડતાં ડરે છે અને હારા હાથની માગણી કરે છે. પણ જાણ, એ દેવોના વલભ! જાણ કે, લૌકિક નીતિ અને * પુરૂષ-આજને વિકૃત નિર્માલ્ય પુરૂષ નહિ પણ સ્વાભાવિક પુરૂષ પિતાની ઉભરાઇ જતી શક્તિને લીધે સ્વભાવત: ઉદાર હોય છે. “ભલાઈ” કે “પુણ્ય” કરવાના ઇરાદાથી નહિ પણ સ્વભાવતઃ-જેતાની “મઝા” ખાતર-તે “ઉભરાય” છે, વર્ષ છે, આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મ. શાહ લૌકિક ધર્મને તેડવા–સંહારવા, નવું” ઉત્પન્ન કરવા અને નવા વડે લેકોને ભડકાવી એમાંથી થોડીક હિમતવાન વ્યક્તિઓ બનાવવા માટે જ હું મારા ‘ડુંગર” પરથી કવચિત “ નીચે ઉતરી અડવું છું. હું દરેક ચીજને નવી “કીમત” આપું છું, નવાં નામ આપું છું, નવાં રૂપ આપું છું, અને તેથી જૂની કીમતના રખવાળે ક્રોધાયમાન થઈ ખારા પર પ્રહાર કરવાને ૫ણ ચૂકતા નથી. પણ તેથીય શું ? દરેક પ્રકાર મહારે મન આનંદનો એક નવો પાક છે ! અને એટલા જ માટે હું “આર્ય ' કરતાં “અનાર્ય ” લેકમાં વધારે જાઉં છું !” એમ શ્રી મડા ર કહેતા હવા. તથાપિ ગૌત્તમને ગભરાટ હજી દૂર થયો નહિ. “પ્રભો ! હું તે આપનો ભક્ત છું–શિ છું. મને તો આપે હાથ દેવો જોઈએ.” એમ ગોત્તમ કાલાવાલા કરતા હવા. અને શ્રી મહાવીરે આંખ બંધ કરી અને બેદરકારીથી કહ્યું : “ હું “મુડદાં ' ઉપાડનો નથી ! અને ખાર શિવ્ય, હારી માફક ગુરનેય શિખામ કે આજ્ઞા આપતો હેય નહિ ! તું તે વખતે “હારો શિષ્ય થવા આવ્યો હતો કે જે વખતે તું પિતાને જ પછાન ન હતું. ગરમ ! જે પોતાને પીછાનતો નથી તે બીજાને શું પાને? મને ને પીછાન્યા સિવાય તું બહાર શિષ્ય થવા આવ્યો તેથી શું દહાડો વળે? માટે પ્રથમ તું પિતાને પીછાન. એટલે મને પીછાની શકીશ; અને મને પીછાનીશ &ારે હું હને રૂારા શિષ્ય તરીકે સ્વીકારીશ. દેવોના વલ્લભ ! હારો લકત્તર ધર્મ તે આવે છે ! “લૌકિક ધર્મોમાં એથી ઉલટું જ છે. લો ગમે તે પુરુષના પગને વળગી પડે છે,-હેને ચહેરાથી અંજાઈ જઈને, કે હેના સંગીતથી મુગ્ધ થઈને, કે તેની આસપાસના ઠાઠમાઠથી દબાઇ જઇને, કે હેના વાણીવિલાસથી રેજિત થઇને, લેકે ગમે તે પુરૂષના પગને વળગી પડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ - - ૨૮ મહાવીર કહેતા હતા અને હેના શિષ્ય બની જાય છે. પછી તે સમાજભક્ષક પોતાના ગંદા સ્વાર્થને પોષે એવા “કાનૂન ના નામથી મનમાનતી જાળ બીછાવી “માછલાં પકડે છે! દેના વલ્લભ! મહાવીરને લેકેત્તર ધર્મ એ સર્વથો ન્યારો છે! પિતાને જેઓ નથી ઓળખી શક્યા હેમને મહાવીર પિતાના શિષ્ય તરીકે કોઈ કાળે સ્વીકારતો નથી, પોતાનું સામર્થ્ય જેઓએ હરકોઈ રીતે નથી પીછાવ્યું, તેઓ મહાવીરના શિષ્ય થવાને “અધિકારી” જ નથી. હા, ચેના શિરદાર મહારા શિષ્ય બની શક્યા છે, વેશ્યાઓ મહારી શિષ્યા બની શકી છે, યુદ્ધમાં હજારેને સંહાર કરી આવેલા રાતા હાથવાળા ક્ષત્રિ મ્હારા શિષ્ય બન્યા છે. એ બધું ખરું, પણ તેઓ પોતાનું “સામર્થ” પીછાની શક્યા હતા એ સામર્થ્ય માટે શરમાતા નહતા અને “સામર્થ્ય ઓર વધારે પ્રકાશિત કરવા ચાહતા હતા, તેથી જ તેઓ હારા શિષ્ય બની શક્યા હતા. શક્તિને “ગુહે” રહમજનાર, “સાહસીને “મૂર્ખાઈ” હમજનાર, જમીનપર પેટે ચાલીને દિવસ પૂરા કરવામાં સભ્યતા અને “સદ્દગુણ માનનાર, ડુંગર-ગુફા-સમુદ્ર-આકાશ–સિંહથી ચમકનાર “સદ્દગુણીઓ’ મહારા શિષ્ય થઈ શકે નહિ. ગત્તમ ! તું ભ્રમણામાં પડ્યો જણાય છે. હમણાં તું “સદ્દગુણીઓની સત્તામાંથી છટકીને શત્રુંજય ગિરિરાજપર ચડવા લાગ્યો છે તેથી તેઓ હારા પર પોતાની સઘળી શક્તિથી જાળ ફેંકવા લાગ્યા હોય એમ હું જોઉં છું, પણ સંજયગિરિના ઓ પથિક ! શું આ ખુલ્લી આકાશી હવા હવે મજબૂત કરવાને બસ નથી? આ પહાડી દેખાવ હારા ભીતરને પાડી બનાવવા પૂરતું નથી શું? જહેને તું ગુરૂ માનવા તૈયાર થયો છે હેની ફલાગે અને નૃત્ય બેદરકાર ગાન અને ખડખડ હાસ્યઃ એ સર્વ હને લેકજાળથી છૂટવાનું સામર્થ આપવાને પુરતું • ભવ્ય અને પ્રચંડ, ઉંડી, અમર્યાદિત, ઉંચી તથા મસ્ત “ભાવનાઓ (Concepts) અને એવી નીતિએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ - લેખક, વા. મ. શાહ ૨૯ નથી શું ? ગારમ! જે, હું કહી ગયો છું કે આ દુનિયામાંથી પ્રભુ મરી ગયા છે અને હવે હું ત્વને કહું છું કે પ્રભુ હવે હારામાં “અવતરવા માગે છેઃ બોલ છે તું તે માટે તૈયાર ?” અને શ્રી મહાવીરે આંખો ખોલી નાખી અને સંપૂર્ણ રૂઆબથી કહ્યું: “ૌતમ! દેના વલભ! ભાવી ભગવન! ટટાર થા અને પહાડપર હડવા લાગ ! કૂદકા અને ફલેગ મારતો, ખીણની મશ્કરી કરતો અને ટેકરીઓને થપાટ મારતો ઉચે...ઉચે ...ઉચે હડવા લાગે !” અને હવે ગૌતમના શરીરમાં વિદ્યુતનો ઝબકારો થાય છે, અને જુઓ, તે મસ્તક ઝાટકી પગ ઉપાડે છે! શરીર પરનાં સધળાં વસ્ત્ર હેમણે કહારનાએ હવામાં ફેંકી દીધાં છે. એક, બે અને ત્રણ ટેકરીઓ પસાર થાય છે અને એકાએક સિંહની ગર્જના સંભળાય છે. ગરમ હાં જ ઠરી જાય છે અને તેમનાથી સ્વભાવતઃ બોલી જવાય છે“પ્રભો! સહાય કરે! રક્ષા કરો!” ઓ ભયની જ સેબતને ચાહનારા દુનિયાના માછલા! મહેનિશ ભયને જ તડફડાટ કરતે હને જોઇને, જે હું દોધાદિ સર્વ કૃતિઓ પર જય મેળવી ચૂક ન હોત તો, હારા પર અને હમણાં અસીમ કોધ ઉપજત. શું આમ ભયભીત ઈદગી ટકાવી રાખવા કરતાં સિહના માં જાતે જ પેસવાનું સાહસ વધારે ખાનદાની' ભર્યું નથી? પેટે ચાલીને-રીબાઈ રીબાઈનેદશ વર્ષ જીવતર લંબાવવા કરતાં કુદકા મારવામાં–નાવવામાં રસવામાં–જવામાં ચુહ કરવામાં વધારે “ લહેજત' નથી ? પારકી મદદ-એથી બાળ-રક્ષા-દયા વડે બચવાની ઇચ્છા કરતાં ભયને મરદાનગીથી ભેટવામાં વધારે તદુરસ્ત સુખ નથી? એ ટુંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦. મહાવીર કહેતા હવા છાતીના નાજુક બદનના-ગુલામીની ગળથુથીવાળા મનુષ્ય ! એ ભય હે જ સર્યો છે, અને એવી જ રીતે ભયનો ભય પણ તું જ સર્જી શકે છે એ સત્ય યાદ કર! એ સિંહ ત્વને ડરાવે છે, પણ ગમે તેવા સિંહનો પણ કાન તું પકડી શકે છે એ સત્ય શા માટે ભૂલે છે? સાંભળ, હું ને મારી પોતાની વીતક વાત કહું.” એમ શ્રી મહાવીર કહેતા હવા. અને શ્રી મહાવીરે ગરમ પ્રત્યે પોતાની વીતક વાત પોતે જ કહેવી શરૂ કરી,-વીતક કે જેમાં તેઓ પોતે “અનુભવ કરનાર” પાત્ર હતા, અને જે અનુભવ હમણાં પિતાના જ શ્રીમુખેથી વાણી રૂપે બહાર પાડતા હતા. શ્રી મહાવીર કહેતા હવાઃ “દેવોના વલ્લભ! ધ્યાન દઈને શ્રવણ કર! હું એકદા આ શિખર પર બેઠે સતો અમર્યાદિત આકાશમાં ખેલતો હતો. લાકે એને “ધ્યાન દશા” કહે છે. જે કે એ દિશામાં તો અનેક “યુદ્ધો” ચાલી રહ્યાં હોય છે અને “સમુકસ્નાન” અને “સૂર્યસ્નાન' અને “ભયંકર મઝાઓ” ચાલી રહી હોય છે હેની લેકેને એાછી જ ખબર હોય છે! એ પ્રસંગે કેટલીક ગાયોને લઈ એક ભરવાડ મહારી પાસે આવ્યો. હું કોઈ કોઈ વખત શહેર અને ગામડાંમાં પણ વિચારું છું તેથી લાકે અને કેાઈ સાધુસંત તરીકે ઓળખે છે. તેથી, હને બેઠેલો જોઈ ભરવાડ બોલ્યો : “બાવાજી! હું પાછો ફરું હાં સુધી જરા આ ગાયોને સંભાળજે!” એમ કહી તે ચાલતો થયો. . “દેવાના વલ્લભ! તું હમજ્યો ? એ ગાયો અને ભરવાડને તું હમજે ? લેક એ ગાયો, અને લેકના દિલ પર સત્તા ભોગવતા નૃપાલ અને ધર્મગુરૂ એ હેમના ભરવાડઃ તું હમજ્યો? તે ગાયોના ભરવાડે એમ વિચાર્યું કે હું પણ એક સાધુ હોવાથી ગાયોને બાંધી રાખવા-જાળવી રાખવાની કલા સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ લેખક, વા. મ. શાહ પિઠે જાણતો હોઈશ; તેથી, ઓ દેવાના વલ્લભ ! તેથી તે ભરવાડ મહને તે ગાયો ભળાવી ચાલતો થયો. પણ હું તો “ડુંગરની જમીન ' પર બેઠો સતે વાદળાંનીય પેલી પાર ઉડતો હતો-કૂદતો હતો ? મને તે ગાયોની શી દરકાર હતી ? “આકાશમાં જ કામધેન લાવવાને શક્તિમાન હોવા છતાં એની પણ ગરજ વગરનો હું આ દુનિઆપરની ગાયોને શું કરું? દેવતાના વલ્લભ ! મહને કશાની શી પરવા છે? “હને તે ગાયોના ભરવાડ કે માલીક બનવાની પણ ગરજ ન હતી તેમજ હેમને હેમનું દૂધ છીનવી લેવા ખાતર લાકડીથી મારનાર અને સદા બંધનમાં રાખનાર ભરવાડથી છૂટી કરવાની પણ અને પરવા નહોતી; કારણકે આ દેવોના વલભ! હું કુદરતના નિયમ અને કુદરતનું વલણ બરાબર જાણતો હેબ મને કોઈની દશા પર ખેદ' થવો જ શક્ય નથી, કારણ કે “લાગણું માત્રથી હું ઉ છું. મારી ઉભરાઈ જતી શક્તિઓ કોની તૃષા છીપાવનાર કે સહાયક થઈ પડે એ જુદી વાત છે, પણ હું કોઈને માટે ખેદ કે કોઇના પર દયા કરવાના સ્વભાવવાળ નથી. તેથી, ઓ દેવાના વલભ! તેથી હું તે ગાયોની બાબતમાં કશો પણ વિચાર કરવાની દરકાર વગર મ્હારા ઉડવા અને કુદવામાં જ મશગુલ રહ્યો. અને અને આ પ્રમાણે બેતમાવાળે જઈ પેલી ગાયોએ સ્વતઃ ગામ ભણી રસ્તો લીધો ! બિચારી તે ગાયો! ગોત્તમ! તે કદાચ એવી આશા રાખતી હતી કે હેમના ભરવાડની પેઠે હું પણ એમને ખીલે બાંધી, થોડું “લીલું ઘાસ નીરીશ, બે ચાર ગાળે અને ડચકારા પછી એકાદ દંડપ્રહાર કરી એમને દોહી લઈશ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મહાવીર કહેતા હતા બિચારી તે ગાયો ! હેમને ખુલ્લા મેદાનમાં ચરવાની મના હતી અને લીલું ઘાસ લાવીને હેમના ખીલા આગળ નીરવામાં આવતું હતું, તેથી ëમાં જ તે ટેવાઈ ગઈ હતી અને હેમાં જ હેમને “સુખ' લાગતું હતું–બિચારી તે ગાયોને ! બિચારી તે ગાયો ! દેરડું અને દંડે એ અનિશ હેમની નજર આગળ રમી રહ્યાં હતાં અને તે તો હેમણે હારી પાસે જોયાં નહિ! કહે, દેવોના વલ્લભ! મારી પાસે રહેવું એમને કેમ ગમે-બિચારી તે ગાયોને? પણ સાંભળ, ઓ ગોત્તમ! મહાવીર કોઈ દિવસ લેકગણુ સાથે શબ્દોની આપ-લે કરતો નથી. સિંહણનું દૂધ સુવર્ણપાત્ર જ ઝીલી શકે, બીજી ધાતુનાં વાસણ કરવી શકે જ નહિ, ઓ ગૌત્તમ! મહાવીર બરાબર જાણે છે; કારણ કે તે ગુફામાં પણ જોઈ શકે છે. “અને મહાવીરની ભાષા જેટલી “સિંહ”થી અને “બાલકથી હમજી શકાય છે તેટલી “ગાયે થી અને “ભરવાડ”થી નથી હમજી શકાતી; કારણ કે સિંહના તે ઉદ્ઘાસને પણ ગાયો દુર્ગધ' માને છે! ઓ દેવાના વલ્લભ! એટલા માટે હું પ્રાયઃ ગુફાઓ સાથે કે ગિરિશિખરો સાથે કે આકાશમાં વાદળાં સાથે કે મહારા પોતાના ઉત્પન્ન કરેલા “વિચાર” રૂપી પુત્ર સાથે વાતો કર્યા કરું છું અને કવચિત કવચિત “દુનિયા” રહામે ‘બળવો’ કરનાર કોઈ 'સિંહ' મળી જાય છે તે હેની સાથે વાત કરું છું ! ઓ દેવેના વલ્લભ! મહાકું ડહાપણુ-મ્હારૂં જ્ઞાન બહારની ગુફામાં ગર્ભવંતું થયું હતું, તેથી તે શહેરમાં વસતા” લોકાને માટે ભયંકર છે મહારૂ ડહાપણ એકાંત ગિરિશિખર પરની શિલાપર વીયાણું હતું, અને હેનું બાળક જન્મની સાથેજ સમુદ્રના તળિયાથી આકાશના છેડા સુધી કુદાકુદ કરવા લાગ્યું હતું! ઓ દેના વલ્લભ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મા. શાહ ૩૩ → “એ ‘ તન્દુરસ્તી ’–એ * મસ્તી ’–એ જન્મસિદ્ધ શક્તિ ‘ દુનિયા ’ ને ભડકાવનારી છે. કારણ કે, વાડામાં કે ઘરમાં ખીલે બંધાઇ રહેવામાં અને બે ગજની જમીન પર આળોટવા કે પેટ ધસીને ખસવા જેટલી પ્રવૃત્તિમાં જ એમની “ સુરક્ષિત જી ંદગી ’ની સહીસલામતી ' છે ! ‘ લીલી ધાસ ' એમની નજીક આવીને પડે તે ખાઈને ત્યાં જ આળેાટી જ્વાની હેમને છૂટ મળે,—એ ધર્માં એમની પ્રકૃતિમાં ઘુસાડવા માટે વર્ષો અને યુગા સુધી અનંતા ભરવાડે। ' એ શ્રમ સેવ્યા છે! -4 > 66 “અને આ દેવાના વલ્લભ ! ડુંગરે ડુંગરે અને સુફ્રાએ ગુફાએ મારા ાપણે જણેલાં મસ્ત બાલકા મેાજુદ છે અને અનંતકાલ પર્યંત માજીદ રહેશે. અને સૈકાઓ બાદ, આ ગૈાત્તમ! એ મસ્ત બાલકાને નહિ જોઈ શકનાર ગાયા પણ તે ડુંગરાને પૂછ્યા જશે ! અને, હસતા નહિ, ગાત્તમ !—હું તારા જેવા રાત્રુજય ગિરિપર લવા નીકળી પડેલાને પણ ઇશ્વર ’ બનાવતાં વિચાર કરૂં છું,કેટલી બધી આનાકાની કરૂં છું, પણ એ · ગાષા' તા પત્થરના ટુકડાને પણ ઇશ્વર બનાવી દેશે અને પૂજશે ! ગાત્તમ ! ગાયા અને ગાયાના ભરવાડામાં પણ શું ઓછી મહુત્ત્વાકાંક્ષા છે?—માછી પીટતા છે ? દેવાના વલ્લભ! એ મહત્ત્વાકાંક્ષા પર તું હસતા ના; તે એ ગુણના સ્વીકાર કરતા નથી એ જ ખેદન વિષય છે, એને કાઈ નમ્ર નામ તળે છૂપાવવા પ્રયત્ન કરે છે એ જ ખેતા વિષય છે. તેઓ પત્થરને ઈશ્વર બતાવે છે એ જ ખ્તાથી માપે છે કે હેમનું હ્રદય બીજા શા માટે નહિ પણ ઇશ્વરત્વ માટે જ તલસે છે. - “ પત્થરને ઈશ્વર બનાવનારા પ્રત્યે તું હસતા ના, ગૈાત્તમ! અય તા વિશ્વમાં સર્વત્ર પથરાયેલું છે, તેથી જ્યારે મનુષ્ય પેાતાનું અક્ષય સ્વીકારવા અને જાહેર કરવામાં ‘ શરમ’ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 64 Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ મહાવીર કહેતા હવે એટલે વિકૃત બને છે ત્યહારે છેવટે હેની અંદર દબાઈ રહેલું એશ્વર્ય બીજા કેઈ પાત્ર કે પદાર્થને ઈશ્વર બનાવવા પ્રવૃત્ત થાય છે. તે દબાઈ રહેલું આશ્વર્ય કહે છેઃ “ચાલે આપણે પત્થરને પણ ઇશ્વર બનાવીએ અને પૂજીએ; કારણ કે ઈશ્વરના પૂજન વગર બીજું બધું ધૂળ છે !” પોતાનું આશ્વર્ય પછાનવા અને સ્વીકારવા અને જાહેર કરવામાં શરમ–પાપ-અનીતિ-ગુન્હો માનવાનું શિક્ષણ ભરવાડોએ ફેલાવ્યું હતું, ગામકારણ કે જડ પર રાજ કરવું સહેલું છે! તેથી ભરવાડેએ ગાયોને વિનીતપણું શિખવ્યું. લાંબા કાળથી એ શિક્ષણ પામેલી ગાયે ભરવાડને કહે છે: તું અમારા શરીરમાંથી દૂધ દોહી લે અને એ દૂધની મલાઈ વડે સશક્ત થઈ અનંતકાળ સુધી અમારું સ્વામિત્વ ભોગવ, અમારી સુરક્ષિત છંદગી” જાળવવા ખાતર અમારા પર દોરડાં અને દંડના પ્રયોગ પણ ખુશીથી અજમાવ, હારું દિલ ચાહે તેમ અમને રાખઃ હારૂં શરણું એ જ અમારું સુખ છે. નાગરિકે હાકેમને કહે છે: “અમારી પાસેથી કર લે, હારી કીર્તિને સહીસલામત અને વધારે વિસ્તૃત બનાવવા માટે કરવા પડતા યુદ્ધમાં હોમવા ખાતર અમારાં શરીર જોઈએ તો તે પણ લે; કારણ કે અમને હારા એ કથનમાં શ્રદ્ધા છે કે તું જે કાંઈ કરે છે તે બધું અમારી રક્ષા માટે જ કરે છે. અમે તો હારો અચળ સૂર્ય અને અમારે અખંડ ચુડલે–ચાંદલે એ જ ઈચ્છીએ છીએ; અને તેથી હારા પ્રત્યે વગર શરતે “વફાદારી’ બતાવવામાં જ અમારું કલ્યાણ છે.” ભક્તો ગુરૂને કહે છેઃ “અમારું ધન જ માત્ર નહિ પણ તન અને વળી મન પણ–રે આત્મા પશુ-હને સમપર્ણ છે ! તું જે ફરમાવે તે અમારી “નીતિ’ છે. તું ઋાં દોરી જાય ઢાં અમે અંધનો મોક્ષ છે.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ લેખક, વા. મ. શાહ “અને ઓ દેવના વલ્લભ! આવું બોલનારા લેકગણુનાંય હૃદય તો પારને પણ ઇશ્વર બનાવવા તલસે છે, એ વાતનું તે વસાયલાઓને કહ્યાં “ભાન છે માટે જ કહું છું કે હું ગાયો સાથે બોલતો નથી, ભરવાડો સાથેય બોલતો નથી; “સિંહ” અને બાલકે ” સાથે જ બોલું છું અને હારી પોતાની ઉત્પન્ન કરેલી દુનિયાઓ સાથે બોલું છું. ખરેખર ! દેવોના વલ્લભ! હું દુનિયા ઉત્પન્ન કરું છું અને ખરેખર ! એ ગારમ! હું ઇશ્વરે પણ ઉત્પન્ન કરું છું ! તેથી, એ દેવોના વલભ! તેથી મને પેલા ભરવાડની ગાયો માટે વિચાર સરખાય થયો નહિ; અને તે ગાયો પણ જે ચી જેથી તે ટેવાયેલી હતી તે મારી પાસે નહિ જેવાથી પોતાના નિવાસ તરફ ચાલી ગઈ!...ગરીબ બિચારી તે ગાયો સ્વેચ્છાથી –ભરવાડના “વાડા' તરફ ચાલી ગઈ.. થોડા સમય બાદ તે ભરવાડ એક ગાયને પકડીને શ્વાસભર્યો મારી તરફ દોડતો દેખાયો. ગતમ! એને ચહેરો ક્રોધથી લાલચોળ થયો હતો, એની આંખમાંથી અગ્નિ વર્ષી રહ્યો હતો, એના હાથમાં દત્યનું બળ અવતર્યું હતું. હાથમાંની રાશનો છેડા તેણે ખારા ઉપર જેસથી ઉગામ્યો અને ગર્જના કરી ! ગરમ! એ ગર્જનાને આકાશે પણ પડઘો પડ્યો ! તે ભરવાડ ગર્યોઃ “રે ધૂર્ત ! શું ત્વને ભળાવેલી ગાયોને નસાડી દ્વારા વાડામાં તું છૂપાવવા ઇચ્છો હતો કે? પારકી મિહન ચોરવામાં જ શું તારૂં “અદત્તાદાન વિરમણ વ્રત x સમાયેલું માને છે કે?' અને હે પત્થરની શિલાપર પોતાને પગ કોલથી પછાડયો. • A Superman creates thousands of new 'concepts'-new worlds and destroys old ones. His rery existence necessitates such a 'play.' * ચોરીથી દૂર રહેવાનું વ્રત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કહેતા હવા sc પણ મ્હે કાંઇ જ ઉત્તર આપ્યા નહિ. હું હેના તરફ જોયાં જ કરતા હતા. મ્હારી ગુપ્ત આંખા એ ભરવાડની અંદરના વાનરને અને વાનરનાં દાંતીઆંને જોઈ જોઈ ને હસતી હતી ! અને મ્હારા ચહેરા, હું જે શિક્ષા પર ખેઠા હતા હૈના જ જેવા નિર્વિકાર હતા. ૩૬ 66 * “ તે જ ક્ષણે આકાશમાં વાદળાં સ્ટુડી આવ્યાં અને તે ફાટીને હેમાંથી પ્રકાશ ભભૂકયા! તેત્સ્વી ઇન્દ્ર પેાતાના પૂર ાઠમાં સજ્જ થઈ સ આયુધ સાથે નીકળી આવ્યો અને મ્તને વંદન કરી કહેવા લાગ્યાઃ ‘ પ્રભા! બાર બાર વર્ષ સુધી આપના ઉપર આફતાની પરમ્પરા આવી પડવાની છે. મનુષ્યકૃત તેમ જ દેવકૃત સંકટાની વચ્ચે થઈને આપને આર વર્ષ જેટલા લાંબે સમય પસાર કરવાને છે. માટે કૃપા કરી સ્ક્રુતે આપના પારિપ.ક—દેહરક્ષક તરીકે રહેવાની આજ્ઞા આપે!!' “ અને ઇન્દ્રે આકાશમાં અહર ઊભું રહ્યો. હેની એક આંખ મ્હારા તરફ હતી અને બીજી આંખ પેલા ભરવાડ તરફ અગ્નિ વર્ષોથી રહી હતી. તે આંખ માલતી હતી કે · આજ્ઞા મળે તે એક સમય માત્રમાં એ ભરવાડની ખાખ કરી નાખું!' 66 પણુ અદ્યાપિ પર્યંત હું મૌન જ ભજતા હતો. પ્રભેા! મ્હારાથી હવે વધુ વખત સબૂરી સહન થઇ શકતી નથી. આ ખડબચડા ઉદ્ધૃત હાય પર તૂટી પડવા મ્હારૂ વજ મસ્તી કરી રહ્યું છે.' ઇન્દ્ર ખેલતા હવેા. 66 . . અને હું ખડખડ હસ્યાઃ ઈન્દ્ર ! ત્હારા વજ્રમાં મસ્તી છે એ તા સંતાષની વાત છે, પણ હારી ભક્તિમાં બુદ્ધિ મ્હારે આવશે તે જરા કહેશે? તું • મદદ કરવા આવ્યા છે કે ? કાને ? શા માટે ? કેવી રીતે? શા હેતુથી?...અને ‘ મદદ ’ એટલે શું ? . . આ બધી બાબતાને તે કાંઇ વિચાર કર્યો છે? તું મ્હને મદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ - E લેખક, વા. મો. શાહ સ્વીકારવાની પ્રાર્થના કરે છે, પણ એ પ્રાર્થનામાં જ હારું સખ્તમાં સખ્ત અપમાન સમાયેલું છે તે તું હમજે છે કે મદદ! સહાય! દયા! રક્ષણ!...કેવું? શું મહને બિચાર–આપડા ધાર્યો? શું અને દુઃખના નામમાત્રથી ફડફડતા ભરવાડમાંને એક માન્યો? શું માર. ત્રાસ, કુદરતની પીડાજનક ઘટનાઓ, બીમારી ઇત્યાદિ કે જેનાથી મનુષ્યો અને હમે દેવો પણ નાસતા ફરો છે તે સર્વમાં હારી ગુપ્ત આંખો કઈ અજબ પ્રકારની ખૂબી, આનંદ અને લહેજત નથી જોઈ શક્તી ? એ ઇન્દ્ર! જાણ કે હારા જ કરતાં અનંતગણું બળ હારી “ચ્છાશક્તિ'માં છે, જો કે તે ગુપ્ત શક્તિને પૂલ રૂપે વાપરી કેઈને દાબી દેવામાં–કાઈની શક્તિઓને બહેરી કરી દેવામાં; “ લહેજત માનતો નથી. આજે મનુષ્યમાં શક્તિની ખીલવટ ઘણી ઓછી છે, તે કોઈ પણ રીતે વધે એ જેવાને જ હું તે ખુશ થાઉં. મનુષ્ય મ્હારા ઉપર પોતાની શક્તિ અકાળીને પણ-એ રીતે ૫ણ-શક્તિની ખીલવટ કરે એમાં જ હારી “મા” છે. “ “ઓ ઈદ્ર ! સ્વામા પત્થરની તરાડ પર નજર કર ! એમાને હરીઆળો છોડ કે ડોલી રહ્યો છે–ખીલી રહ્યો છે તે જે! પત્થરમાં મૂળ નાખતાં એને કોણે શીખવ્યું? ટોળીઓ વર્વાદનાં સખ ઝાપટાં અને સૂર્યનાં આગ જેવાં કિરણે સ્વામે એ નાજુક છાનું રક્ષણ કરવા કયો મનુષ્ય કે કયો દેવ હાજર ને ? “ઓ ઇન્દ્ર! જાણે કે “સહાયની નિરંતર ઇચ્છા એ જ મનુષ્યનું “નરક છે. સહાય કરનારાઓ સહાય કરવા જતાં જાથનું નુક્શાન કરી બેસે છે એ હજી માણસે અને દેવે પણ અમે સયા નથી. તું અને “દિન ને- “'ને–દીન-લાચારઅરિ સ્વામે પોતાના બચાવ માટે પારકી સહાયની માવશ્યક્તા ધરાવતો પામર પ્રાણી બનાવવા આવ્યો છે એ દ્વારા ખ્યાલમાં ભુ નહિ કે. “સહાય'ની “કિમન' આંકનારાઓ ! મે “બેટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહાવીર કહેતા હતા કિંમત આંકો છો. સહાય કરવી જ હોય તો શક્તિ વધારવામાં સહાય કરે, પંતુજી–ઠીંગુજી બનવામાં–પરાધીન બનવામાં સહાય ન કરો. સ્વરક્ષાની અને જયની શક્તિ દરેક જીવાત્મામાં રહેલી છે, હેને પ્રકટ કરવામાં અને ખીલવવામાં સહાય કરવી હોય તે કરજે,––પરન્તુ તે પણ પરોક્ષ રીતે–દૂર રહીને-સૂર્યનાં કિર ની માફક કરજો. જીવાત્માઓની ખરી સહાય એ જ છે. ઈન્દ્ર! તું ગમે તેટલો બળવાન, તો પણ હજી સોના-રૂપાની બેડીઓથી –સુખદુઃખના ખ્યાલોથી–બંધાયેલો “ગુલામ” છે! “લાગણી” ન દાસ છે ! શું બંધનમાત્રને હસી શકનાર, “લાગણી” ને પોતાની ટચલી આંગળી પર નાચ નચાવનાર વાર એક ગુલામની સહાય સ્વીકારશે ? કે ઇચ્છશે પણ?...હા...હા...હા...! પણ હુને હજી સીમા વગરનું સત્ય હમજવાને વાર છે! હીરામાણેકમાં સજાયેલાથી ‘ નગ્ન સત્ય” સહન થવાને હજી વાર છે ! “ભલા' ભાઈ! હમણાં તે તું હારા સ્થાને સીધા, અને મહેને “મહારી મઝા” એકલા એકલા ચાખવા દે !” અને દેવોના વલ્લભ એવા ઓ ગત્તમ ! એ જ વખતે ઈન્દ્ર મસ્તક નમાવી આકાશમાગે અદશ્ય થયો. હારી દષ્ટિ સમક્ષ માત્ર પેલે દોરડું ઉગામી ઊભેલો ક્રોધાતુર ભરવાડ અને પેલી મુંગી ગાય : એ સિવાય બીજું કાંઈ નહતું. અને આ સઘળું માત્ર એક ક્ષણમાં બનવા પામ્યું હતું. પેલા ભરવાડે દોરડું ઉગામ્યું અને મહારા હૃદયે ગુપ્ત હાસ્ય કર્યું એટલા અંતરમાં આ સઘળું બન્યું હતું. તે ભરવાડ તે ઈન્દ્રને જોઈ શક્યો નહતો, કે અમારા વચ્ચે થયેલી વાતચીત સાંભળી શકો નહતો. અને, એ દેવેના વલ્લભ! શું દુનિયાના કીડા દેના દેવને કદાપિ જોઈ-સાંભળી શકયા છે? “પણ મહારું મૌન પેલા ભરવાડના ક્રોધાગ્નિમાં થી હેમિનાર થઈ પડયું. ગૌતમ! તે ભરવાડ નાગની પેઠે કુફાટા મારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મો. શાહ ૩૯ લાગ્યો અને પિતાના મસ્તકની આસપાસ લાંબા દેરડાને સુદર્શન ચની માફક ઘુમાવતો તે બોલ્યો: “રે પાપી ! પારકી થાપણું એળવવાને વિચાર કરતી વખતે હને શું નરકને પણ ભય ન લાગ્યો?' હે તે ભરવાડની આંખ સાથે આંખ તાકીને કહ્યું: “એ ગુમાની! પાનેલી ગાયોને પણ ગુમાવી બેસનાર પામર ! કયા બળથી તું હમણાં એક પહાડી પુરૂષ પર રોફ બતાવવા આવ્યો છે? શરમા, આત્મઠગ! શરમા! અને હારી કાગળની તલવારને મ્યાન કર, નહિ તે ઉલટો વધારે દુ:ખી થશે. તું ને પીછાને છે? ના, તું કે જે પોતાને પીછાની શકતા નથી તે તું મને શું પીછાની શકે? પણ તને એટલી તો ખબર હેવી જોઈએ કે હું ગામમાં કે સીમમાં નહિ પણ પહાડ પર રહેનારો છું, કે હાં “વાડા જ હતા નથી, અરે જહાં “ગાયોની “દુર્ગધ પણ હેતી નથી. રે ભોળા ! હારી ગાયોને તે પૂછ: આ ખુલી સ્વતંત્ર–નિરંકુશ હવામાં રહેવું એમને જ ગમ્યું નહિ! સિંહ અને અબધૂઓના નિવાસસ્થાનરૂપ આ પહાડી પ્રદેશમાં વળી વાડા કેવા અને ચોરીની ભાવના કેવી ? ચેરીની ઇચ્છાવાળા હમે ભરવાડે જ તો વાડાને હસ્તીમાં લાવ્યા હતા! હમે ભક્તોને “ચોરી'માં “પાપ” બતા વ્યું અને ચેરીમાત્રને–ફક્ત દ્રવ્યની જ નહિ પણ બુદ્ધિ, સ્વમાન, બળ અને સાહસિક વૃત્તિની પણ ચરીને–ઇજારો હમે જ રાખ્યો. ચારીથી મળી શકે એવી તમામ ચીજોને એકઠા કરી એ ચીજો પરને મારે કબજે અવ્યાબાધ રહેવા પામે એટલે ખાતર જ ત્વમે બીજાઓને ચારીને નિષેધ કર્યો. સુખ બધુ એકલા જ ભોગવવા માટે હમે દુનિયાના લોકોને ચીજ માત્રમાં પાપ બતાવી, ભડકાવી, ભયપ્રેરિત ‘ત્યાગ’ અને ‘સવ'માં જ “ભવિષ્યનું સુખ સમજાવ્યું! હમે જ દુનિયાના ખરેખરા ચાર છે અને તે નાં વળી “ દુનિયાના બચાવનાર ' તરીકે પૂજાવાના નિત્ય નવા મુદ્દા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ -- ૪૦ મહાવીર કહેતા હતા ઉઠાવ્યા કરે છે ! હું તો ચેનો ભાર પૃથ્વી પરથી ઓછો કરવા આવેલ છું અને દેરડાં અને બેડીઓ અને વાડાને સંહાર કરવામાં કવચિત કવચિત મઝા લઉં છું. ગાયના માંસ પર જીવતી એ માં! હમારે ભુંડે બણબણાટ બંધ કરે, હમારા વાડાનાં ઝાંખરાં દૂર કરે, હમારાં દોરડા અને દંડાને બાળી નાખે, અને હમારા “ ડચકારા ન* જીવનના પવિત્ર હકારમાં*બદલી નાખો! હમજો કે હમારે કાળ મહાવીર હવે પેદા થઈ ચૂક્યો છે ! લૈકિક ભ્રમણાઓને સ્થાને લોકોત્તર દીવ્યતાની પધરામણી કરનાર કેસરીસિંહ જન્મ લઇ ચૂક્યો છે! એ જાણી ચુપચાપ ગાયોને છૂટી કરે અને હમારા જૂના “ગંદા ખેલ” સંકલી ! એ “માલકી” પાછળ મરી પડતા ભરવાડે ! બીજા પર માલકી ભોગવવાની ઈચ્છા કરવા પહેલાં હમે પિતા પર જ માલકી ભેગવતા શિખો. જેઓ પોતાને હુકમ કરી શકે અને પિતાના હુકમ પોતે નિમકહલાલપણે અદા કરી શકે તેઓ જ માત્ર બીજા પર હુકમ કરવાને અને બીજાઓ પર સત્તા ચલાવવાને હક્કદાર હોઈ શકે. કે “gવા૨ નવે છે તે “” નમાવે છે. જે પોતાની અંદરની અનેક ખીણ અને કેતો અને ગુફાઓમાં પોતાનાં જ અનેક સ્વરૂપે સાથે યુદ્ધ કરે છે અને દરેક યુદ્ધને અંતે લેહીથી ખરડાયલા સ્વરૂપ પર—ટેકરી પર સૂર્યપ્રકાશ ઝીલતો સોખડખડ હસી શકે છે તે જ રાજી કરવાને લાયક છે. “ઓ ભરવાડ ! અને હવે જે, હારી હામે નજર કર; તું રાજ છે કે ગુલામ, “માલેક છે કે મિલ્કત ? આ પ્રશ્નના જવાબ માટે વિચારની ભઠ્ઠીમાં પ્રવેશ કર અને હારું ખરૂં સ્વરૂપ પ્રાપ્ત કર !” • ડચકારા=Don'ts=નિષેધ વાકયા, ‘આમ નહિ કરે છે તેમ નહિ કરે એવી મના; જીવાત્માને નિર્માલ્ય ઘેટા શપ બનાવનાર આગ્રા. w Yes saying to life; મહાન પ્રવૃત્તિ વડે જીવનને મર્મ હાર બનાવવાનું શિક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ અને જ્ઞાતિના વિકસક્રમના ત્રણ તબક્કા. (પ્રથમ ઉંટ, પછી સિંહ, પછી ખાલક : એ ત્રણ રૂપાતર.) એટલામાં તા ભરવાડ એકાએક જમીન પર તૂટી પઢયે અને હેના શરીરમાંથી પુદગલને પ્રવાહ નીકળી હેમાંથી ઉંટ બન્યું. હેનું વળી ગર્જ ના કરતા સિંહમાં રૂપાંતર થયું, અને સિંહ એક કૅણતાં પૂરતા ખલકમાં કલાઈ ગયા. (પૃષ્ટ ૪૬.) Page #43 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મા. શાહ ૪૧ હજી છેલ્લા શબ્દ પૂરા ખેતલી પશુ રહ્યો નહાતા એટલામાં, એ દેવાના વલ્લભ ! એટલામાં તે તે ભરવાડ એકાએક જમીન પર તૂટી પડયો! એના શરીરમાંથી અકક પુગળ ઝપાટાબંધ નીક્ળીને નૂતન આકારમાં ગાવાવા લાગ્યાં. જોતજોતામાં ભરવાડના શરીરની જગાએ ઉંટનું શરીર દેખાયું ! પેાતાની પીઠ પર જાણે કે ભાર લાધવાનું કહેવું હાય તેમ તે દેખાતું હતું. ઘેાડી પળમાં તે ઊંટ ચાલવા લાગ્યું અને જરા દૂર ગયું. એટલામાં હેનું રૂપાંતર એક ગર્જના કરતા સિંહમાં થઈ ગયું! અને વળી જોતજોતાંમાં એ સિદ્ધ એક બાળકમાં બદલાઈ ગયા ! ગાત્તમ ! એ બાળક પણ હસતા—ખેલતા અદૃશ્ય થઇ ગયા. મ્હારી દષ્ટિ સમક્ષ માત્ર ખાનદાન ગિરિશિખરા અને ત્રિવિધ તાપ માત્રને હસી મ્હાડનારાં તથા પેાતાના વિકાસ પાતાની મેળે જ કરતાં, નિજાનંદમાં ડાલી રહેલાં વૃક્ષા સિવાય બીજું કાંઇ રહ્યું નહિ ! "" * "6 આપવીતી પૂરી થઇ, પણ ગૈાત્તમથી મમ હુમજાયા નહિ. તેથી શ્રી મહાવીરે વળી ગાત્તમને કહ્યું: “ દેવતાના વલ્લભ ! તું હમન્યા ! ભરવાડનાં આ ત્રણ રૂપાંતરમાં તું કાંઈ મન્મ્યા ? મનુષ્યમાત્ર એ ત્રણ સ્થિતિમાંથી પસાર થાય છે. “ગાત્તમ ! ઉંટ જેમ પેાતાની પીઠ પર ગમે તેવા અને ગમે તેટલા એને લાધવા દેવા માટે નીચે બેસે છે અને પરાયા ખાજો ઉપાડવામાં જ મરદાનગી કે ‘સદ્ગુણ ' માને છેતેમ મનુષ્ય પ્રથમાવસ્થામાં સધળી જાતના મનુષ્યકૃત કાયદા-કાનૂન -ધારણા-સ્મૃતિઓ-શાઓનીતિઓઞાનાવચનાને પાતા ઉપર લધાવા દેવામાં અને એ ખાને વઢવામાંજ મરદાનગી–માણુસાઈ - સદ્દગુણ-૧ હુમજે છે, જો કે તે જાણતા હાતા નથી કે ખાને વાધનાર કાળુ છે, ાના હિત ખાતર જે લાધવામાં આવે છે, અને કેવા રૂપ-રંગસ્વાદ–કિમતવાળા એ જો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કહેતા હવા › પરન્તુ, એ દેવાના વલ્લભ ! ઉંટ જ્હારે પીઠ પરના ખાન સાથે દોડી જાય છે અને એકાંત ઉષ્ણ રણમાં આવી પહોંચે છે, ત્યારે તે સસ્તી શિખે છે, અને સિંહ અને છે. પરાયા મેાજાને વધુ વખત ઉટાવવા હવે તે ના કહે છે અને ખેાજાવગરની સ્વતંત્ર જીંદગી ભાગવવાની ‘ જરૂરીઆત ' પહેલપ્રથમ ‘ જુએ ’ છે. ખેાજાના ત્રાસ અને એકાંત સ્થાન એ એ સંજોગા એનામાં સ્વાતંત્ર્યનું ભાન પ્રેરે છે. આનું જ નામ નીતિ અને આનું જ નામ અનીતિ. તું આમ જ ચાલ અને તેમ નહિ, ત્હારૂં હિત યા વનમાં છે તે નક્કી કરવાના અધિકાર · કહી હાઈ શકે નહિ, ઇત્યાદિ ‘ ડચકારા'ને તાબે થવા હવે તે તૈયાર નથી. તે જાની * કિમતા ' ને તેાડવા શક્તિમાન થયા—સિંહ થયા, પણ નવી * કિમતા ’ઉપજાવવાની હજી હેનામાં યેાગ્યતા આવી નથી. . . ૪ર 66 < “ દેવાના વલ્લભ ! હવે તે બાળક થાય છે. સહુથી જે ન બન્યું તે બાળકથી હવે બનશે. ‘બાળક’ એ નિર્દોષતાના અવતાર છે. ભુતકાળનું—ભૂતકાળની ગુલામીઓનુ–એને સ્મરણ નથી અને ખ્યાલે નથી, તેથી હેનામાં નિર્દોષ નિડરતા છે. ભવિષ્ય માટેના સંકલ્પવિકલ્પરહિત હાઇ તે આનંદસ્વરૂપ છે. બાળક એહ બાળક તેા નવી ‘ જીંદગી ’ છે, નવી ‘રમત’ છે, પહેલી:પ્રવૃત્તિ છે, જીવનસૂત્રને પવિત્ર ‘ હકાર છે. ક્રાઈની પૃચ્છા પાછળ ખેંચાતી નથી માત્ર પેાતાને જ અનુસરે છે એ નિર્દેષ નિર્વિકલ્પ નિર પ્રવૃત્તિ ! દરેક ચીજને પેાતાના જ હિસાબે ને જોખમે પેાતાની જ · કિમત ' આપવાને તે આગ્રહી હોય છે અને એના આગ્રહ, ઉત્સાહ, આત્મશ્રદ્ધા અખૂટ હોય છે. > “ અને ગૌત્તમ ! તું હજી ‘ બાલક' નથી બની શક્યા તા વીર' તા ક્રમ્હાંથી જ બની શકે? આ દેવાના વાભ! પાતાની · Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મા. શાહ ૪૩ નિડરતા અને પેાતાને આનંદ જેમ બાળકને સ્વાભાવિક છે તેમ હને છે શું? “ આ ગૈાત્તમ! કહે હવે કે હજીએ શું મ્હારા હાથ માગવાની નાદાની છોડી શકશે ? હજીએ હારા સ્વસ્વરૂપના વિશ્વાસ કરી શકો ? હજીએ હારી ‘ ખાનદાની'નું ભાન લાવી શકશે? હી દે, ઝટપટ કહી દે, દેવાના વલ્લભ ! ’ * * “ પ્રભા ! ” દીન વદને ભક્તિપરાયણ ગાત્તમ ખેલ્યાઃ “ કૃપાનાય! મ્હેતે જ્ઞાનની ઉંડી વાતા વડે ગભરાવી નાખશેા નહિ. મને તે આપ ગુરૂદેવનું શરણુ, દયા, સહાય જ જોઇએ છે.” અને મહાવીરે વિચાર ક્યાં, અને વિચાર ર્યાં, અને વિચાર કર્યાં, અને પછી મનમાં જ હ્યું: “ મ્હારે આતે રાખ્માથી જ્ઞાન આપવું જોઇતું નથી...આશાના પાત્ર તરફથી એક જબરી થપ્પડ જ્હાં સુધી પડે નહિ હાં સુધી મનુષ્ય આશાની ગુલામીમાંથી મુક્ત થઈ સ્વાશ્રયી બની શકતા નથી....ારા વિયેાગ જ એને પેાતાની આંખે જોતા અને પોતાની પાંખે ઉડતા બનાવશે...મ્હારા હાથની માગણી કરવા માટે તે કાળે તે ખરેખર પસ્તાશે અને પેાતાને નિદશે......અને એ સ્વનિંદા અને પશ્ચાત્તાપના અગ્નિમાંથી ૬ ફરી જન્મેલેા ’ દ્વિજ ‘ સર્વશક્તિમાન ગૈાત્તમ' બનશે.” અને શ્રી વીરનુ વચન અતે ખરૂં પાપુ. અને શ્રી વીરના દેહના, ભક્તિમાન ગૈાત્તમને ખરેખર વિયેામ થયા, અને ખેદ થયા અને મહાદુ:ખ થયુ. અને એ મહાદુ:ખમાંથી—એ કાળાં વાદળાંના ગર્ભમાંથી જ વળી ગૈાતમ ‘ક્રી જન્મ્યા ’! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ જ મહાવીર કહેતા હવા અને તે વખતે દેવેએ આકાશમાં દુંદુભી વગાડી અને શ્રી મૈત્તમનાં જયગીત ગાયાં, પણ શ્રી રમે તે એજ ક્ષણે પિતાના “એકાન્ત દીવ્યા આકાશમાં શત્રુંજયગિરિપર અડતાં શ્રી મહાવીરે શિખવેલાં વચનાતેનાં જ જયગીત ગાયાં! એ વચનામૃત હજીએ શત્રુંજય ગિરિની હવામાં ટહેલતા ફરે છે. આંતર્થક્ષુ ખુલ્લાં રાખીને શત્રુંજયની સહેલગાહ કરનાર મુસાફર કઈ કઈ વખતે હજીએ હેને નીચે મુજબ લિપિબદ્ધ થઈ આકાશમાં ઝુલતાં વાદળ તરીકે ભાળી શકે છે – 'पुरिसा ! तुममेव तुमं मित्त, किं बहिया मित्त मिच्छसि ?' 'जे एगं णामे से बहू णामे, जे बहू णामे से एगं णामे.' 'सब्बतो पमत्तस्स भयं, सबतो अपमत्तस्स पत्थि भयं' ૧. હે “પુરૂષ” (પ્રકૃતિનાયે સ્વામી) , પત જ હા મિત્ર (સત અથવા સૂયી છે. શા માટે બહારથી મિત્ર મેળવવા ઇચ્છે છે? ૨. જે મનુષ્ય એકને પિતાના બહિરાત્માને) નમાવે છે તે સર્વને (દસ્ય જગતને) નમાવી શકે છે, અને જે સર્વને (હસ્ય જગતને) નમાવી શકે છે તે એકને પોતાના બહિરાત્માને) નમાવવાને સમર્થ છે. (અંતરથી બહાર અને બહારથી આંતર, એમ બન્ને રીતે શક્તિની પ્રગતિ થઈ શકે છે.). પ્રમત્ત (પ્રમાડી)ને સર્વ દિશાથી ભય જ હોય; અપ્રમાદી (ભગત, આત્મભાનવાળા)ને કોઈ દિશાને લય સ્પશે નહિ. (બમાર આળસ, નિદ્રાવસ્થા, સ્વમાનનું વિસ્મરણ, સ્વશક્તિનું વિમરણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ લેખક, વે. મો. શાહ જે માણવા જે સંવા, જે દવા છે માણવા. ૪. જે જે “ આસવ' (કર્મબંધના હત) છે તે તે જ પરિવ” ( =કર્મક્ષયના હેd) છે, અને જે જે કર્મક્ષયના છે તે તે જ કર્મબંધના જ છે. (જે વડે અજ્ઞાની અપાય છે તે વડે જ શાની બંપમુકત થાય છે.) જે વર્તન વડે એક વ્યક્તિ કે પ્રન મુક્ત થાય છે તે જ વર્તન વડે બીજી વ્યક્તિ કે પ્રખ્ય ઉદી વધારે જાડાય છે. મિ પતે સારી • બાકી નથી, બધા અપાર કિયા કરનારની પત્તિ પર છે. ૫. શ્વક માર ‘ઇ' સામનાર “પાપ તો નહી. “જન' “ગુન્હા” છે પણ છે અને સમયગાાની “પપ થી પર છે. કઈ પણ કાર્ય ને “બાપ' નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ४६ મહાવીર કહેતા હતા કરે ઈશ્ક અબ વહ જહાનમેં કિ સોંસે બૈઠે વહ હાથ ધો, ન કિસીકે ડરસે છિપે કહીં ન કિકે ખૌફસે દેવે રે, ઉસે કુછ કિસીકી “ખબર” હી નહીં હુઆ અબ તો હૈ મિલે નજિર વહ, તેરે દર્દ ઇશ્કમૅ અય મિયાં! દિલે બે–નવાએ સિરાજકે, ન ખન્ન રહા, ન હ® રહા, જે રહી સો બેખબરી રહી ! નઝીર. * * गई जबसे कैद लीवासकी ! હુઈ યા હી દિલકે ફરાગતે ગઈ જબસે કૈદ લિવાસકી, ન હવા–એ અતલસ વ ગુલબદન ન તલાશે બાદલા વ જરી, કોઈ પહિને યા કિ ન પહિનો અબ ગરજ ઉસકી જાને બલા મેરી! –નઝીર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #50 -------------------------------------------------------------------------- ________________ લેખક, વા. મા. શાહ ‘મડું” તે છે! જો “ક્રમે પૂરે હૈ વહ હર હાલમેં ખુશ હૈં, હર કામમે, હર દામમે, હર જાલમેં ખુશ હૈ; ગર માલા મિલ્ફિયત મિટા તા માલમે ખુશ મેજર કિયા કિસીને ઉસી હાલમે ખુશ હૈ; ઇલાસમે, તભારમે, ઈકબાલમે ખુશ હું — પૂરે હૈ' વાહી મ` ' જો હર હાલમેં ખુશ હૈં ! ચેહરે પર મલાલત ન જિગરમે અસર-એ ગમ, માથેપર કહી ચિન્હ ન અબમેં કહીં ખમ; શિક્ય ન જો પર, ન ક્લી ચશ્મ હુઇ નમ, ગમમેં ભી વહ હી ખેંચ, આલમમેં ભી વહ હી દમ; દર બાત, હર ઔકાત, દર આલમે ખુશ હૈ— પૂરે હું વાહી ‘ મ ’ જો હર હાલમે ખુશ હૈ...! ૪૭ કુછ ઉના તલબ ધરકી, ન બાહસે ઉન્હેં કામ, તકિયેકી ન ખ્વાહિશ હૈ, ન બિસ્તરસે ઉન્હેં કામ, અસતલકી હવસ દિલમેં ન મન્દિરમે ઉન્હેં કામ, મુલિસસે ન મતલબ, ન તવ'ગરસે ઉન્હેં કામ; મૈદાનમેં, બાજારમે, ચૌપાલમે ખુશ હું— પૂરે 'વાહી ‘મ’જો હર હાલમે ખુશ્ન હૈ ! નઝીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ नितोनां सूत्रो. What is happiness ? The feeling that power increases, that a resistence is overcome. A Philosopher-is a man who constantly tries, sees, suspects, hopes, dreams of extraordinary things—who is struck by his own thoughts as if they came from without. They are the highest philosophers who are capable of golden laughter. Brave, unconcerned, scornful, violentthus Wisdom would have us be; she is a woman and ever loveth the warrior only. The doer alone learneth. The majority of man are wanting in intellectual conscientiousness. Asceticism for the philosopher-an optimum of the conditions of highest and keenest spirituality. For the thinker success and failure are only responses. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ નિત્યેનાં સૂત્રો We thinkers must first establish the relish of all things, and, if necessary, decree it. Practical people would even undervalue their parctical life if we were to slight it. In order to make a thing stay, it must be burned into memory. Life I regard as instinct for growth, for continuance, for accumulation of forces, for power; Where the will to power is wanting there is decline. Hang up no more withered wreaths in the Sanctuary of Life. Life is whatever must surpass itself. Life is so hard to bear? Do not pretend to be so frail. Spirit is that life which cutteth itself into life. To vulgar natures all noble and generous sentiments appear extravagant, fanciful, absurd, unreasonable. Marriage : this I call the will of two to create that one which is more than they who created it. Not to be able to take seriously for a long time an enemy, or a misfortune, or even one's own misdeeds--is the characteri stic of strong and full natures. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીર કહેતા હવા Man is a something that shall be surpassed. What have ye done to surpass him? As long as genius dwells within us we are bold, nay, reckless of life, health and honour. ૫૦ In the end one experienceth nothing but oneself. The secret of a joyful life is to live dangerously. Wherever I found living matter there I found will-unto power. I call an animal, a species, an individual depraved and decadent when it loses its instincts, when it selects, when it prefers what is injurious to it. Two things are wanted by the true man, -danger and play. Man shall be educated for war, and woman for the recreation of the warrior. Everything else is folly. Every man fit for warfare, every woman fit for children, both fit for dancing with head and legs. The yes hidden in you is much stronger than all the Noes and all the Perhaps, of which you are ill. Oh that the poets would again be such Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૧ નિજોનાં સૂત્રો as they were wont to be, seers foretelling us something of our possible future ! Gracefulness is part of the generosity of the magnanimous. To the existence of art, a preliminary psychological condition is necessary, namely, ecstasy. All excellence is inheritance; we have first to persuade the body. Regarding all aesthetic values I make use now of this capital distinction: Is it defect or abundance of life which has become creative ? Popular morality is comparable to popular medicine; there is no science in either. Morality is the herd-instinct in the individual. There are no moral phenomena, there are only moral interpretations of phenomena. Not things, but opinions of imaginary things, have been the source of endless trouble to man. Whoever has not two-thirds of his time to himself is a slave. Even virtue cannot be made to reign by virtuous means. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પર મહાવીર કહેતા હવા No good, no bad, but my taste, for which I have neither shame nor concealment. A constant struggle against uniformity is what makes a type stable and hard. I love him whose soul wasteth itself, who neither wanteth thanks nor returneth aught, for he always giveth and seeketh nothing to keep for himself. Freedom is the will to be responsible for oneself. Thou art not free yet, thou seekest freedom still. Canst thou give thyself thine evil and thy good, hanging thy will above thee as a law ? Whoever will be free must make himself free; freedom is no fairy's gift to fall into any man's lap. A minority only is capable of independence. My will unto power walketh on the feet of thy will unto truth. What ye call world lieth still to be created by you. A creator is he who createth man's goal and giveth earth its significance and future. Do I counsel you to slay your senses ? I counsel the innocence of the senses. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ નિશેનાં સ ૫૩ Nothing prohibited-except weakness. The noblest only is perfectly hard. Become hard. Whoever cannot command himself shall obey. Practise, practise, and again practise. Be sure that faith will be added unto you. With this counsel I counsel kings and churches and all that are weak from old age and virtue : allow yourselves to be subverted; in order that ye may recover life, and that virtue may recover you. Write with blood, and thou wilt learn that blood is spirit. Let your work be fight, your peace a victory. Be sure to do whatever you like-but first be such as can will. By one's own pain one's own knowledge increaseth. What we do is never understood, but only praised or blamed. Sects born to be weak hunt after a few intelligent adherents. The higher its kin is the seldomer doth a thing succeed. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાવીર કહેતા હવા The liberality of the rich is only a species of timidity. Only that which has no history is definable. What to-day calleth itself people deserveth no Kings. That which requires to be proved is little worth. One refuses a thing by laying it respectfully on ice. He who does not believe in himself lieth ever. વા. મ. શાહનાં પુસ્તકમાંથી ચૂંટી કહાડેલાં સૂત્રો પૈકી સેલ સૂત્રો અને આ પુસ્તકમાં આપેલાં ચાર ચિત્રો તક્તામાં મઢાવી શકાય તેવી રીતે જૂદા જૂદા છપાવવામાં આવ્યાં છે. વીસ નંગની કિંમત માત્ર પાંચ આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ વાંચનારની નોંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પન્ન વાંચનારની ધ મુદ્રકઃ મધુકર ગુલાબશંકર બક્ષી ન્યુ પ્રિન્ટીંગ વકર્સ રતનપેળ–અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ allobllo . વા. મો. શાહે કૃત なでし હમણાં જ પ્રસિદ્ધ થયેલાં પુસ્તક એક (પાકુ છુ ડું) .... * 1-o-o કબીરનાં અધ્યાત્મિક પદો, વિવેચન સાથે ( પાકુ ડું ) 1-4- પ્રાયશ્ચિત્ત o-ર -o આર્યધર્મ ... ... -5- મહાવીર કહેતા હવા (સચિત્ર-નવી આવૃત્તિ) --5- સગાળશા શેઠ અને કેલેયે કુમાર o-2-- નગ્ન સત્ય 2=--0 પ્રગતિનાં પાચિન્હા અથવા અનુભવના ઓડકાર * 1-8-o | Jઅગાઉ પ્રસિદ્ થયેલાં પુસ્તકે પિકી મળી શક્તાં પુસ્તક મૃત્યુના મહામાં અથવા અમૃતલાલનું અઠવાડીયું .* ૧——જૈન દીક્ષા (પાકુ પડું), 2-o==0 સુદર્શન (નેવેલ ) *** o-૧૦ઉપર મુજમ બધાં પુસ્તકે એક સાથે લેનારને પાછુખર્ચ માફ. વિનામૂલ્ય પ્રચાર માટે કેઈપણ પુસ્તકની સામટી પ્રતે ખરીદનાર માટે કિમતમાં ખાસ ઘટાડે કરી આપવામાં આવે છે. ‘વા. મા. શા.” પબ્લિશીંગ હાઉસ સારંગપુર-અમદાવાદ. Shree Sudhammaswami Gyanbhandar Umara. Surat www.umaragyanbhandar.com