________________
TILDE
232 0909.2017. AAHIT
MENGGERAKOWA: Phill
W
KODANIKOSECUTKAMILIKA AS
જેન એટલે? “જૈન” એ કાંઈ નદી પૃથ્વી પરનું પ્રાણી નથી. એ બીજો જમ જન –મનુષ્ય છે, માત્ર બે માત્રા એની વિશેષતા ખે છે. ભય આકાશગામી કહ૫નાસતિ (Imaginative E Power) અને પુરુષાર્થ અથવા તપ એ બે પાંખો જ સામાન્ય જ્ઞ શું “જનને જેન' બનાવે છે, ગરૂડ બનાવે છે, સિંહ બનાવે છે, દેવ
બનાવે છે, વિજેતા બનાવે છે, અજન--સંરક્ષણ અને સંહાર શક્તિને ડાઇનેમ ધરાવતી કુશલતા બનાવે છે. હાં તે બે પાંખો નથી હાં જમીન પર આળોટવાની પ્રકતિ છે, દીનતા છે અને જનતા જન્ય ઇષ અને ભ છે: “કીડા'નું કલેવર છે............ કહે છેવતને લંબાવવા સંખે છે, જૈન જીતવા માટે જીવતરને પણ ઉમે છે. કીડાનું ધ્યેય “સુખ' છે, કે જે જમીનને-સ્થૂલનેમિલકતને- માનપૂનાને વળગી જવામાં મનાયું છે. જૈન'નું સ્વાભાવિક ધ્યેય “મુકિત' છે, કે જે પુરૂષાર્થથી મળી આવતી તમામ પ્રાપ્તિઓને રસ અથવા અનુભવ ચાખી લઇ ખાને યજ્ઞમાં હોમી દેવામાં સમાયેલી છે. જૈનધર્મ એ બીજું કાંઈ નહિ પણ એ એવું બીજું છે કે જે વડે ત્રિગુણાત્મક માટીમાંથી ગગન 8 વિહારી ગરૂડ પડાય, અરણ્યપ્રેમી એકાંતવાસી સિંહ પડાય. જહાં મ પડતર જા નથી હાં જન-૧ નથી; ઘડતર શોખ અને શક્તિ નથી કે જેના પર્ય નથી.” –ા. એ. શાહ.
U CHTUKIO DEG EINTLIK
18:00
-
SwamRIMIT
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com