Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૭૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અન્વયાર્થ :
રત્નોપત્નમતિજ્ઞાનતાપ્તિનના રત્નનો ઉપલંભ, તેનું રત્નનું જ્ઞાન અને તેની-રત્નની પ્રાપ્તિના દાંતથી, વૃદ્ધિનમસંમોટા બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ ત્રિવિદ્યા ત્રણ પ્રકારે વોઘા=બોધ રૂ=ઈચ્છાય છે. ૨૩ શ્લોકાર્ચ - રત્નનો ઉપલંભ, રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિના દષ્ટાંતથી બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એ ત્રણ પ્રકારે બોધ ઈચ્છાય છે. Imall ટીકા -
बुद्धिरिति-बुद्धि:-तथाविधोहरहितं शब्दार्थश्रवणमात्रजं ज्ञानं, यदाह'इन्द्रियार्थाश्रया बुद्धिः', ज्ञानं तथाविधोहेन गृहीतार्थतत्त्वपरिच्छेदनं, तदाह - “ज्ञानं त्वागमपूर्वकम्" । असम्मोहो हेयोपादेयत्यागोपादानोपहितं ज्ञानं, यदाह - “सदनुष्ठानवच्चैतदसम्मोहोऽभिधीयते” । एवं त्रिविधो बोध इष्यते स्वस्वपूर्वाणां कर्मणां भेदसाधकः “तभेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनां" इति वचनात्, रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तीनां निदर्शनात्, यथा [पलम्भादिभेदाद्रत्नग्रहणभेदस्तथा प्रकृतेऽपि बुद्ध्यादिभेदादनुष्ठानभेद इति ।।२३।। ટીકાર્ય :
બુદ્ધિ ... નુષ્ઠાનમેદ્ર તિ
(૧) બુદ્ધિ - તેવા પ્રકારના ઊહથી રહિત, શબ્દના અર્થતા શ્રવણમાત્રથી થયેલું જ્ઞાન બુદ્ધિ છે, જે કારણથી કહે છે=જે કારણથી ‘યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૨૧માં કહે છે –
“ઈન્દ્રિયોના અર્થના આશ્રયવાળી બુદ્ધિ છે=ઈન્દ્રિયોથી દેખાતા પદાર્થોને આશ્રયીને થયેલો અધ્યવસાય બુદ્ધિ છે.” (યો. સ. શ્લોક-૧૨૧) (૨) જ્ઞાન :
તેવા પ્રકારના ઊહથી=જે સદનુષ્ઠાન સેવવું છે તે અનુષ્ઠાન કઈ રીતે ઈષ્ટફળનું સાધન છે ? તેવા પ્રકારના ઊહથી, ગ્રહણ થયેલા અર્થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/559115cbc7312986ba9242fe7dfa197f692e9633ba5400a98d209fd793bfe7ad.jpg)
Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140