Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮૪
અન્વયાર્થ:
ગવર્:=આદર, રને પ્રતિઃ=કરવામાં પ્રીતિ, અવિઘ્નઃ વિઘ્નનો અભાવ, સમ્વવાનમ:=સંપત્તિનું આગમન,નિજ્ઞાસા=જાણવાની ઇચ્છા, તખ્તસેવા=અને તેના=ઇષ્ટાદિના, જાણનારાની સેવા ==અને તેમનો અનુગ્રહ=ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ સવનુષ્ઠાનલક્ષળમ્=સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।૨૪।ા શ્લોકાર્થ ઃ
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪
(૧) આદર, (૨) કરવામાં પ્રીતિ, (3) વિઘ્નનો અભાવ, (૪) સંપત્તિનું આગમન, (૫) જિજ્ઞાસા, (૬) ઇષ્ટાદિના જાણનારાઓની સેવા અને ઇષ્ટાદિના જાણનારાઓનો અનુગ્રહ, સદનુષ્ઠાનનું લક્ષણ છે. ।।૨૪।। ટીકા ઃ
आदर इति - आदरो = यत्नातिशय इष्टादौ करणे प्रीतिरभिष्वङ्गात्मिका, अविघ्नः करण एवादृष्ट सामर्थ्यादपायाभाव:, सम्पदागमस्तत एव शुभभावपुण्यसिद्धेः, जिज्ञासा इष्टादिगोचरा, तज्ज्ञसेवा चेष्टादिज्ञसेवा, (चशब्दातदनुग्रहः) एतत्सदनुष्ठानलक्षणं तदनुबन्धसारत्वात् ।।२४।।
ટીકાર્ય ઃआदरो સારત્વાત્ ।।સદનુષ્ઠાનનું સ્વરૂપ સાત લક્ષણથી બતાવે છે ઃ (૨) આવર: :- ઇષ્ટાદિમાં=ઇષ્ટ અને પૂર્તકર્મમાં યત્નાતિશયરૂપ આદર છે. (૨) રળે પ્રતિઃ :- કરણમાં=અનુષ્ઠાન સેવનમાં, અભિધ્વંગરૂપ પ્રીતિ છે. (૩) વિઘ્ન :- અવિઘ્ન=અનુષ્ઠાન કરવામાં જ અદૃષ્ટના સામર્થ્યથી અપાયનો અભાવ અર્થાત્ વિઘ્નનો અભાવ.
(૪) સમ્પકાળમઃ :- તેનાથી જ=અનુષ્ઠાનના સેવનથી જ શુભભાવને કારણે પુણ્યની સિદ્ધિ હોવાથી સંપદાગમ=સંપત્તિનું આગમન.
.....
(બ) નિજ્ઞાસા :- જિજ્ઞાસા=ઇષ્ટાદિ વિષયક જિજ્ઞાસા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન વિષયક જિજ્ઞાસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c2a4e522d63792b347ad393423d1bf2cd0fb4ac2b75a5c1724c0d9b2c8a94a91.jpg)
Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140