Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 109
________________ ૨ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ શ્લોકાર્ય : યોગીઓનાં અસંમોહથી ઉત્પન્ન થયેલાં અનુષ્ઠાનો શીઘ મોક્ષ માટે છે. જેનદર્શનના અને અન્યદર્શનના યોગીઓનો ગુણસ્થાનકકૃત ભેદ હોવા છતાં પણ, સમુદ્રમાં રહેલાને તીરમાર્ગની જેમ એક માર્ગ છે. રજા જ ‘બેડપિ તેષાં' – અહીંપ' થી એ કહેવું છે કે જૈનદર્શનમાં અને અન્યદર્શનમાં રહેલા યોગીઓમાં ભેદ ન હોય તો તો એકમાર્ગમાં છે; પરંતુ જૈનદર્શનમાં રહેલા વિવેકસંપન્ન યોગીઓનો અન્યદર્શનના યોગીઓ કરતાં ઊંચી ભૂમિકાની પ્રાપ્તિરૂપ ભેદ હોવા છતાં પણ તે સર્વનો મોક્ષને અનુકુળ ઉપાસનાનો એક માર્ગ છે. ટીકા - असंमोहेति-असंमोहसमुत्थानि तु कर्माणि योगिनां भवातीतार्थयायिनां, आशु= शीघ्रं न पुनर्ज्ञानपूर्वकवदभ्युदयलाभव्यवधानेनापि मुक्तये भवन्ति । यथोक्तं - "असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । નિર્વાનિંદ્રાચાલુ ખવાતીતાર્થથનામ્ II (યો... નો-ર૬) प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । નવમો વિરત્તેિ ભવાતીતાર્થના ” I (.સ. -૧૨૬) ટીકાર્ચ : સંમોહસમુત્થાન ... તાર્થ ચિન:” | ભવથી અતીત માર્ગમાં જનારા યોગીઓનાં અસંમોહથી ઊઠેલાં કર્મો-ક્રિયાઓ, આશુ શીઘ, મુક્તિ માટે થાય છે, પરંતુ જ્ઞાનપૂર્વકની જેમ-જ્ઞાનપૂર્વકનાં કર્મોની જેમ, અભ્યદયના લાભના વ્યવધાનથી પણ નહીં=અભ્યદયની પ્રાપ્તિરૂપ વ્યવધાનથી પણ ફળ આપનાર નથી. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે યોગદૃષ્ટિ સમુચ્ચય' શ્લોક-૧૨૬-૧૨૭માં કહેવાયું છે. એકાંત પરિશુદ્ધિ હોવાથી ભવથી અતીત માર્ગમાં જનારાઓનાં વળી અસંમોહથી ઊઠેલાં અનુષ્ઠાનો શીઘ્ર નિર્વાણ ફળને આપનારાં છે.” અહીં=સંસારમાં, જેઓનું ચિત્ત પ્રાકૃત ભાવોમાં નિરુત્સુક છે, ભવભોગથી વિરક્ત એવા તેઓ ભવથી અતીત એવા મોક્ષમાર્ગમાં જનારા છે.” (યો. સ. શ્લોક૧૨૬-૧૨૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140