Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 81
________________ પર કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાäિશિકા/શ્લોક-૧૬ ટીકાર્ય : ના.. ન સાગ, નાગુ થી દિગંબર કહે છે કે પ્રયત્ન વગર ચેષ્ટામાત્રથાવત્ ચેષ્ટા થતી નથી જ, અને અવ્યાપારવાળા જ એવા ભગવાનની દેશના ધ્વનિમયી સંભવે છે; કેમ કે અક્ષરમયી જ એવી તેમાં=દેશવામાં, યત્નજન્યપણારૂપે ઈચ્છાજવ્યપણાદિના નિયમનું અવધારણ છે, એથી સામ્ય નથી=દેશનામાં અને ભક્તિમાં સાપ નથી. યાદ સમન્તમા – જેને રત્નકરંડક શ્રાવકાચાર-૧-૮માં આચાર્ય સમતભદ્ર કહે છે – મનાત્માર્થ ..... મિક્ષિતે” || “રાગ વગર જ અનાત્મા માટે=પરોપકાર માટે, શાસ્તા તીર્થકર ભગવાન, સજ્જનોના હિતને શાસન કરે છે. શિલ્પીના કરના સ્પર્શથી અવાજ કરતું એવું મુરજ=ઢોલ, શું અપેક્ષા રાખે છે? અર્થાત્ કોઈ અપેક્ષા રાખતું નથી.” ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – બેવષ્ણએ પ્રમાણે ન કહેવું વ્યાપાર વગર ભગવાનની ધ્વનિમયી દેશના છે, એ પ્રમાણે ન કહેવું. શબ્દસ્થ .... માધ્યત્વ, કેમ કે શબ્દના શબ્દાંતર પરિણામના કલ્પનનું સામાન્યપણાથી ચાટ્યપણું હોવા છતાં પણ=ભગવાનની દેશના દરેકને સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે એ રૂ૫ શબ્દાંતરના પરિણામના કલ્પનનું સાજાત્યપણા વડે યુક્તિયુક્તપણું હોવા છતાં પણ, અતિશયવિશેષથી પણ=ભગવાનના ચોત્રીશ અતિશયો છે, તેમાં કોઈક અતિશયવિશેષથી પણ, ધ્વનિની તે કલ્પનાનું પુરુષના પ્રયત્ન વગર થાય છે તે કલ્પનાનું, અત્યાધ્યપણું છે=અયુક્તપણું છે. વળી જેમ ભગવાનની દેશના સ્વ-સ્વભાષામાં પરિણમન પામે છે તેની જેમ, ભગવાનની દેશનાને ધ્વનિરૂપ સ્વીકારી લઈએ તોપણ પુરુષના પ્રયત્નથી થાય છે, તેમ સ્વીકારવું પડે. તેમાં મુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – મwવદેશનાય .... અનુસરોવ્યા, ભગવાનની દેશનાનું ધ્વતિરૂપપણું હોવા છતાં પણ વાયોગનું અપેક્ષાપણું હોવાને કારણે, તેવા પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146