Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 110
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૨૨ છે; કેમ કે તેના વડે પણ=ગમતાદિની પ્રવૃત્તિ વડે પણ, તેના પ્રસંગનું ઈર્યાપથના પ્રતિક્રમણના પ્રસંગનું, તુલ્ય યોગક્ષેમપણું છેકસમાતપણું છે. અહીં દિગંબર કહે કે કેવલીને વાદળાની જેમ સ્વાભાવિક ગમન છે, તેથી ગમનાદિની પ્રવૃત્તિ દ્વારા ઈર્યાપથનો પ્રસંગ આવશે નહિ. તેથી ગ્રંથકારશ્રી બીજો હેતુ કહે છે - સ્વામીવિવસ્થ ..... કૃતિ ભાવ અને સ્વાભાવિક એવા તેમના ગમતું ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિરૂપ નહિ પરંતુ વાદળાની જેમ સ્વાભાવિક એવા કેવલીના ગમનનું, દષ્ટબાધ હોવાને કારણે કલ્પના કરવા માટે અશક્યપણું છે, એ પ્રકારનો ભાવ છે શ્લોકમાં ગમનાદિની સાથે ઈર્યાપથનો સમાન પ્રસંગ આપ્યો, તેનો ભાવ છે. શ્લોક-૪માં દિગંબરે કહ્યું કે કેવલીને આહાર સ્વીકારવાથી ધ્યાન અને તપનો વ્યાઘાત થશે. તેનું નિરાકરણ પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધથી કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વાનાસન્મ .... તત્સમવાન્ ! વળી સ્વકાળમાં અસંભવવાળા= ભક્તિકાળમાં અસંભવી એવા કેવલી યોગનિરોધનો પ્રારંભ કરે તેની પૂર્વેનો જે ભુક્તિકાળ છે તે કાળમાં અસંભવી એવા, ધ્યાન અને તપ અક્ષત છે અર્થાત્ કેવલીમાં ધ્યાન અને તપ અક્ષત છે; કેમ કે યોગનિરોધ અને દેહતા અપવર્ગકાળમાં જ દેહતા ત્યાગકાળમાં જ, તેનો ધ્યાન અને તપતો, સંભવ છે. અહીં દિગંબર કહે કે સ્વભાવમાં સમવસ્થિતિરૂપ ધ્યાન અને તપ છે, અને તેવા ધ્યાન અને તપ કેવલને સદા છે અર્થાત્ યોગનિરોધકાળમાત્રમાં નથી, પરંતુ કેવલજ્ઞાનથી માંડીને સદા છે, તેનો ભક્તિથી વ્યાઘાત થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વભાવ ..... દ્રવ્યમ્ સ્વભાવસમવસ્થિતિ લક્ષણ એવા તે બેનું= આત્માના સ્વભાવમાં રહેવા સ્વરૂપ ધ્યાન અને તપનું, ગમતાદિની જેમ ભક્તિથી પણ વ્યાઘાત નથી, એ પ્રમાણે જાણવું. પરચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146