________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭છે.
ગેત્ર-૨, વેદનીય-૨ = ૪. પ્રશ્ન ૩૭૦ ઘાતી પ્રકૃતિઓના કેટલા ભેદ? કયા? ઉત્તર : બે ભેદે હોય છે. (૧) સર્વઘાતી, (૨) દેશઘાતી. પ્રશ્ન ૩૭૧. સર્વઘાતી પ્રકૃતિએ તેને કહેવાય?
ઉત્તર : જે પ્રકૃતિએ પિતાના રૂપે ઉદયમાં રહેતા આત્માના ગુણેને સર્વથા ઘાત કરે તે પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિએ કહેવાય છે.
પ્રશ્ન ૩૭૨. સર્વઘાતી પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૩ = ૨૦. જ્ઞાનાવરણય-૧ : કેવલજ્ઞાનાવરણીય. દર્શનાવરણય-૬ : કેવલદર્શનાવરણીય, ૫ નિદ્રા.
મેહનીય-૧૩ : મિથ્યાત્વ, અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય. ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વઘાતી પ્રકૃતિઓનું વર્ણન
પ્રશ્ન ૩૭૩. પહેલા ગુણસ્થાનકે સર્વ બાતી પ્રકૃતિએ કેટલી બંધાય?
ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-૧, દર્શનાવરણીય-૬, મેહનીય–૧૩ = ૨૦.
પ્રશ્ન ૩૭૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : મિથ્યાત્વ.
પ્રશ્ન ૩૭પ. બીજા ગુણસ્થાનકે સર્વઘાતીની પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ?
ઉત્તર : ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય–૧, દર્શનાવરણીય-૬, મેહનીય-૧૨ = ૧૯ મેહનીય-૧૨ : અનંતાનુબંધિ ૧૨ કષાય. પ્રશ્ન ક૭૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત
થાય ?
ઉત્તર : ૭ પ્રકૃતિને અંત થાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org