Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 154
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તે પ્રશ્ન ૭૫૪દશમા ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૫ = ૬૦. પ્રશ્ન ૭૫૫. અગ્યારમા ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૨૫ + પરાવર્તમાન–૩૪ = ૫૯. તે પ્રશ્ન ૭૫૬. બારમા ગુણસ્થાનકના ઉપાયે સમય સુધી અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન-૩૨ = ૫૭. પ્રશ્ન ૭૫૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન-૨૫ + પરાવર્તમાન–૩૦ = ૫૫. પ્રશ્ન ૭૫૮. તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : અપરાવર્તમાન–૧૨ + પરાવર્તમાન–૩૦ = ૪૨. " આ પ્રશ્ન ૭૫૦ ચૌદમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન – પરાવર્તમાન પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય ? - ઉત્તર અપરાવર્તમાન-૧ + પરાવર્તમાન–૧૧ = ૧૨ 1 ખિત્ત વિવાગાનુપુવીએ ! ૧૯ો ભાવાર્થ - ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ચાર આનુપૂર્વીઓ હોય છે. પ્રશ્ન ૭૬૦, ક્ષેત્ર વિપાકી પ્રવૃતિઓ કેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિને ઉદય પ્રધાનપણે ક્ષેત્રને આશ્રયીને થતું હોય તે પ્રકૃતિઓને ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કહેવાય છે. - પ્રશ્ન ૭૬૧, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ કેટલી હોય? કઈ? - ઉત્તર : ૪ પ્રકૃતિએ હેય છે. નામ-૪ : નરક-તિર્યંચમનુષ્ય-દેવાનુપૂવ. પ્રશ્ન ૭૬૨. આ ક્ષેત્ર વિપાકી પ્રકૃતિને ઉદય ને ક્યા કયા ક્ષેત્રમાં થાય છે? ૧૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194