Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 168
________________ ૧૫૯ પ્રશ્ન ૮૨૬. તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિના અંત પ્રશ્નોત્તરી ભાગ–૧ થાય? કઈ ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૫ : ૨ વિહાયગતિ, ઉચ્છવાસ, દુસ્વર, સુસ્વર. પ્રશ્ન ૮૨૭. ચૌદમા ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ ? ઉદયમાં હાય છે. ઉત્તર : ૧૧ પ્રકૃતિ વેદનીય-૧, નામ-૯, ગોત્ર-૧ = ૧૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય, ગાત્ર-૧ : ઉચ્ચ ગાત્ર. નામ-૯ : મનુષ્યગતિ, પંચે. જાતિ, જનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, શુભગ, આદેય, યશ. ચૌદ ગુણસ્થાનકાને વિષે ભવવિપાકી પ્રકૃતિઓનુ બધાશ્રયી વણુન પ્રશ્ન ૮૨૮ પહેલા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી મથાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ખંધાય છે. આયુષ્ય-૪. પ્રશ્ન ૮૬૯. ખીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી મ થાય? કઈ ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. આયુષ્ય-૩. પ્રશ્ન ૮૩૦. ત્રીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી બધાય ? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. પ્રશ્ન ૮૩૧. ચેાથા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિએ 'બાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય—દેવાયુષ્ય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194