Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૫૭
ઉત્તર : ૪૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય–૧૭, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૪૫.
પ્રશ્ન ૮૧૬ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિએને અંત થાય છે. મોહનીય-૬ : હાસ્યાદિ-૬.
પ્રશ્ન ૮૧૭, નવમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે.
જ્ઞાનાવરણય–પ, દર્શનાવરણીય-૬, વેદનીયર, મેહનીય–૭, નામ-૧૩, ગેત્ર-૧, અતરાય-૫ = ૩૯.
મેહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, વેદ.
પ્રશ્ન ૮૧૮ નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૬ : સંજ્વલન ક્રોધ-માન-માયા, ૩ વેદ.
પ્રશ્ન ૮૧૯. દશમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? - ઉત્તર ૩૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, મેહનીય-૧, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૩૩.
મેહનીય–૧ : સંજવલન લેભ. આ પ્રશ્ન ૮૨૦ દશમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય૧ : સંજવલન લેભ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194