Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 170
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૬૧ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ તથા પ્રદેશબંધ એમ સામાન્યથી બંધ ચાર પ્રકારે છે. # ૨૧ il પ્રશ્ન ૮૩૭ પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિએને વિપાક (ઉદય) શરીરને આશ્રયી પ્રધાનપણે જણાય તે પ્રકૃતિઓ વિપાકી કહેવાય છે. પ્રશ્ન ૮૩૮, પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી છે? કઈ? ઉત્તર : ૭૬ પ્રકૃતિએ હોય છે. નામ-૩૬ : પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પિંડ-૨૪ : ૫–શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, -વર્ણાદિ. પ્રત્યેક-૬ : પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. વસ-૭ : પ્રત્યેક, સ્થિર, શુભ. સ્થાવર-૩ : સાધારણ, અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૩૯. બંધ કેટલા પ્રકારે હોય? કયા? ઉત્તર : ચાર પ્રકારને કર્મબંધ કહે છે. ૧-પ્રકૃતિબંધ, ૨-સ્થિતિબંધ, ૩-રસબંધ, ક–પ્રવેશબંધ. ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએનું બંધ આશ્રયી વર્ણન પ્રશ્ન ૮૪૦, ઓઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય? ઉત્તર : ૩૬ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૬, પિંડ-૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૪૧, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અખંધ થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર, આહારક અંગે પાંગ. પ્રશ્ન ૮૪ર. પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194