Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૭૬
કર્મગ્રંથ-૫
(૧) અદુદયી, (૨) અવસત્તા, (૩) દેશઘાતી, (૪) પાપ પ્રકૃતિ, (૫) પરાવર્તમાન, (૬) જીવવિપાકી.
પ્રશ્ન હ૧૦. અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : સાત દ્વાર ઘટે છે.
(૧) ધ્રુવબંધિ, (૨) અધદયી, (૩) ધ્રુવસત્તા, (૪) સર્વઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી.
પ્રશ્ન ૯૧૧. સંજવલન જ કષાયને વિષે કુરબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) ધવબંધિ, (૨) અધૃદયી, (૩) વસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી.
પ્રશ્ન ૯૧૨. હાસ્યરતિ-અરતિ–શેક પ્રકૃતિઓને વિશે પ્રવબંધિ આદિ ૧૭ કારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) અવબંધિ, (૨) અબુદયી, (૩) યુવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
પ્રશ્ન ૯૧૩ ભય-જુગુપ્સા પ્રકૃતિએને વિષે અવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારા ઘટે છે.
(૧) વબંધિ, (૨) પૃદયી, () મુવસત્તા, (૮) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
પ્રશ્ન ૯૧૪, ત્રણ વેદ પ્રવૃતિઓને વિષે અવબંધિ આદિ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે વહે છે.
(૧) અવબંધિ, (૨) અમૃદયી, (૩) કવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/cca8353d386e698cf3b204ff113077740f5a286e8a773b792e47afab8f6b74e7.jpg)
Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194