Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 184
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૫ પ્રશ્ન ૯૦૪. પાંચ નિદ્રા પ્રકૃતિઓને વિષે પ્રવબંધિ આદિ ૧૭ ધ્વારમાંથી કેટલા વારે ઘટે છે? ક્યા? ઉત્તર . ૭ દ્વારા ઘટે છે. (૧) ધ્રુવબંધિ, (૨) અધી , (૩) ધ્રુવસત્તા, () સર્વઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૫, શાતા વેદનીય પ્રકૃતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અવબંધિ, (૨) અબુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અધાતી, (૫) પુણ્ય પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૬. અશાતા વેદનીયને વિષે ઇવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા પ્રકારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અમુવબંધિ, (૨) અછુવોદયી, (૩) મુવસત્તા, (૪) અપાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૭. મિથ્યાત્વ મેહનીયને વિષે ધ્રુવનંધિ આદ ૧૭ દ્વારામાંથી કેટલા દ્વાર ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) વબંધિ, (૨) પૃદયી, () ધ્રુવસત્તા, (૪) સર્વ ઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૦૮. મિશ્ર મેહનીયને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારેમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૬ દ્વાર ઘટે છે. (૧) અ દયી, (૨) અધુવસત્તા, (૭) દેશઘાતી, (૪) પાપ પ્રકૃતિ, (૫) પરાવર્તમાન, (૬) જીવવિપાકી. પ્રશ્ન ૯૦૯, સમ્યફત્વ મેહનીયને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૬ દ્વાર ઘટે છે, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194