Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 192
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮૩ (૧) અદ્ભવબંધિ, (૨) અધુવેદી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૪૪. સાધારણ નામકર્મને વિષે પ્રબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અદુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) પરવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪. અસ્થિર-અશુભ પ્રકૃતિએને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અદ્ધવબંધિ, (૨) વેદથી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૪૬, ઉચગોત્રને વિષે યુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અવિબંધિ, (૨) દુદયી, (૩) અધુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૪૭ નીચગેત્રને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વારે ઘટે? કયા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અધ્યવર્માધિ, (૨) અવોદયી, (૩) કુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194