Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮ કર્મચાથ-૫ (૧) અદ્ધવબંધિ, (૨) અધુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩૦. કૃષ્ણ–નીલ વર્ણ, દુરભિગંધ. તિક્ત, કટુરસ, ગુરૂ, શીત, કર્કશ અને રૂક્ષ આ નવ પ્રકૃતિએને વિષે ઘુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) યુવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા () અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલ વિયાકી. પ્રશ્ન ૯૩૧. ૩ વર્ણ, ૧ ગંધ, ૩ રસ, ૪ સ્પર્શ. આ ૧૧ પ્રકૃતિને વિષે ધ્રુવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા પ્રકારો ઘટે? ક્યા ? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. (૧) ધ્રુવબંધિ, (૨) બુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. પ્રશ્ન ૯૩રશુભ વિહાગતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દરેમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર ઃ ૭ દ્વારા ઘટે છે. (૧) અધુવધિ, (૨) અદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાત, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવ વિપાકી. પ્રશ્ન ૯૩૩. અશુભ વિહાગતિ પ્રકૃતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા ? ઉત્તર : ૭ ધારે ઘટે છે. (૧) અધુવબંધિ, (૨) અબુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલ વિપાકી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194