Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૭૪
કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૮૯૯. ચૌદમાં ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૦ ઉદયમાં હોય છે.
ભવ , , ૧ ; }; જીવ , , ૧૧ , , પુદ્ગ લ ) by ૦ ઇ »
કુલ , ૧૨ , , પ્રશ્ન ૯૦૦. મતિ જ્ઞાનાવરણીયાદિ ચાર પ્રકૃતિઓને વિશે પ્રવઅંધી આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારે ઘટી શકે છે.
(૧) કુવબંધિ, (૨) મૃદયી, (૩) ધ્રુવસત્તા, (૪) દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
પ્રશ્ન ૯૦૧, કેવલ જ્ઞાનાવરણીયને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વાર ઘટે છે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટી શકે છે.
(૧) પ્રવબંધિ, (૨) મૃદયી, () મુવસત્તા, (૪) સર્વઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
પ્રશ્ન ૯૦૨, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણીય પ્રકૃતિઓને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) પ્રવબંધિ, (૨) ધ્રુવોદયી, (૩) પ્રવસત્તા, () દેશઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
પ્રમ ૯૦૩, કેવલ દર્શનાવરણીય પ્રકૃતિને વિષે મુવબંધિ આદિ ૧૭ તારેમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) મુવબંધિ, (૨) પૃદયી, (૩) ધ્રુવસત્તા, (૪) સર્વ ઘાતી, (૫) પાપ પ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) જીવ વિપાકી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194