Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 179
________________ ૧૦૦ કર્મથ-૫ પ્રશ્ન ૮૮૨. દશમા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય છે? ઉત્તર : એક જીવ વિપાકીની ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૮૮૩. અગ્યાર, બાર અને તેરમાં ગુણસ્થાનકમાં ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : એક જીવવિપાકી પ્રકૃતિએ બંધાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે ચારેય વિપાકીની પ્રકૃતિઓનું ઉદય આશ્રયી વર્ણન પ્રશ્ન ૮૮૪. એથે ચારેય વિપાકીની પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ ૪ ઉદયમાં હોય છે. ભવ ) 9, 8 છે ? જીવ , એ ૭૮ છે ? પુગલ , , ૩૬ » » કુલ , ૧૨૨ , = પ્રશ્ન ૮૮૫ પહેલા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૪ ઉદયમાં હોય છે. ભવ , ૪ ) ; જીવ , ૭પ કે છે પુદ્ગલ ; ; ૩૪ ) ) 19 કુલ , ૧૧૭ , પ્રશ્ન ૮૮૬, બીજા ગુણસ્થાનકે ચારેય વિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી છે ? ઉત્તર : ક્ષેત્ર વિપાકીની પ્રકૃતિએ ૩ ઉદયમાં હોય છે. ભવ ; ; છે છે ? જીવ ) ૭૨ ? પુદ્ગલ છે ) ૩૨ , , કુલ , ૧૧૧ » » Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194