Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 178
________________ ૧૬૯ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૮૭૮. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ છે ) ૦ ) જીવ }} x ૩૯ , પશુલ , , ૧૮ ક. કુલ , ૫૮ ) પ્રશ્ન ૮૭૯. આઠમાં ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ , , , , જીવ , , ૩૭ , પુદ્ગલ ) ૧૮ કુલ છ પદ , પ્રશ્ન ૮૮૦, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિઓ કેટલી કેટલી બંધાય? ઉત્તર : ક્ષેત્ર વિપાકી પ્રકૃતિએ ૧ બંધાય છે. ભવ , , , , જીવ » ૨૬ , પુદ્ગલ છે , • કુલ , ૨૬ , પ્રશ્ન ૮૮૧, નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે ચારેય વિપાકીની પ્રકૃતિઓમાંથી કેટલી કેટલી બંધાય? ઉત્તર એક જીવ વિપાકીની બંધાય છે. તે આ પ્રમાણે– પહેલા ભાગે ર૨, બીજા ભાગે ૨૧, ત્રીજા ભાગે ૨૦, ચોથા ભાગે ૧૯, પાંચમા ભાગે ૧૮ બંધાય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194