Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 171
________________ ૧૨ કર્મ ગ્રંથ-૫ ઉત્તર : ૩૪ પ્રકૃતિએ બંધાય છે. નામ-૩૪ : પિંડ-૨૨, પ્રત્યેક-૬, વ્યસ-s, સ્થાવર-૩ = ૩૪. પિંડ-૨૨ : ૪-શરીર, ૨-અંગોપાંગ, –સંઘયણ, ૬-સંસ્થાન, *-વૃદિ. પ્રશ્ન ૮૪૩. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. નામ-૪ : છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, આતપ, સાધારણું. પ્રશ્ન ૮૪૪. બીજ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૩૦ : પિંડ-૨, પ્રત્યેક-૫, બસ૩, સ્થાવર-૨ = ૩૦. પિંડ-૨૦ : શરીર-૪, અંગોપાંગ–૨, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક–૫: પરાઘાત, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપધાત. સ્થાવર-૨ : અસ્થિર, અશુભ. પ્રશ્ન ૮૪૫, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિને અંત થાય. નામ-૯ : મધ્યમ ક સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, ઉદ્યોત. પ્રશ્ન ૮૪૬. ત્રીજા તથા ચેથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૨૧ : પિંડ-૧૨, પ્રત્યેક-૪, ત્રસ-, સ્થાવર-૨ = ૨૧. પિંડ-૨૧ : શરીર-૪, અંગોપાંગ-૨, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પ્રશ્ન ૮૪૭, ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત કાય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194