Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૩
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. નામ-૩ : ઔદારિક શરીર-અંગોપાંગ, ૧લું સંઘયણ.
પ્રશ્ન ૮૪૮ પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ?
ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૯, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૧૮.
પિંડ-૧૮ : વૈકિય–તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય અંગે પાંગ, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ.
પ્રશ્ન ૮૪૯. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી દાખલ કેટલી થાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : અસ્થિર, અશુભ. તથા ૨ નવી દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગોપાંગ.
પ્રશ્ન ૮૫૦. સાતમા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિ બંધાય? કઈ?
ઉત્તર : ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮.
પ્રશ્ન ૮૫૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૮ પ્રકૃતિને અંત થાય. નામ-૧૮ : પિંડ-૧૧, પ્રત્યેક–૪, ત્રસ-૩ = ૧૮.
પિંડ-૧૧ : વૈકિય-આહારક-તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિયઆહારક અંગોપાંગ, ૧લું સંસ્થાન, ૪-વણદિ.
પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. વસ-૩ : પ્રત્યેક સ્થિર, શુભ.
પ્રશ્ન પર. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી ચૌદમા ગુણસ્થાનક સુધી પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ?
ઉત્તર : એક પણ બંધાતી નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194